- નેશનલ
આજે ઈદની નમાઝ; દિલ્હીથી લઈને નાગપુર, બંગાળમાં પોલીસની ‘બાજ નજર’…
નવી દિલ્હી: પવિત્ર રમઝાન મહિનાના અંત સાથે આજે સોમવારે દેશભરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6.45 વાગ્યે ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવશે. દિલ્હી સહિત દેશનાં અનેક ભાગોમાં બજારોમાં ઈદની અસર અને…
- નેશનલ
Odisha ના કટક નજીક રેલવે અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતર્યા…
કટક : ઓડિશાના(Odisha) કટક નજીક રેલવે અકસ્માત સર્જાયો છે. જેમાં કટકના નિર્ગુન્ડી નજીક ટ્રેન નંબર 12551 કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કટક સ્ટેશનથી નીકળ્યા બાદ કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના…
- મનોરંજન
TMKOC: ફરી ભણકારા વાગી રહ્યા છે, હે મા…માતાજીવાળા દયાબેન પાછા ફરશે?
કોઈ સિરિયલમાંથી કોઈ પાત્ર અધવચ્ચેથી ચાલ્યું જાય ત્યારબાદ તેની એટલી રાહ જોવાઈ કે દર પાંચ-છ મહિના ન થાય ત્યાં તે પાત્રના ફરી આવવાની અફવા ઉડ્યા કરે. ટીવી પર વર્ષોથી ચાલતી ખૂબ જ લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેનનું…
- ઉત્સવ
સર્જકના સથવારે : ફકીર’ની છ દાયકાની ગઝલ સાધના ભરીને અમર રંગ ગઝલના રૂપમાં ફકીર’ જાન મારી ફિદા થઈ ગઈ…
રમેશ પુરોહિત આપણા પરંપરાના પાયાના ગઝલકારોએ જે વિરાસત આપી છે તે અનમોલ મોતી સમાન છે. આજનો ગઝલકાર આ બધા પૂર્વસુરિયોને વાચે તો એમની રચનાઓમાં નવું તેજ જરૂર પ્રગટે. આજે આપણે એક એવા ગુજરાતી શાયરની વાત કરવી જેમણે છ દાયકા સુધી…
- નેશનલ
Mann Ki Baat માં પીએમ મોદીએ નવરાત્રિની શુભેચ્છા સાથે આપ્યા આ સંદેશ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત'(Mann Ki Baat)રેડિયો કાર્યક્રમના 120મા એપિસોડમાં દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવો અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, આજે ખૂબ જ શુભ દિવસે, મને તમારી સાથે ‘મન કી…
- ઉત્સવ
અહીં ક્યારેય બાર વાગતા જ નથી, અગિયારની છે બોલબાલા…
હેં… ખરેખર?! – પ્રફુલ શાહ આજનો વિષય શરૂ કરતાં અગાઉ જલન માતરી સાહેબની એક પંક્તિ યાદ આવી ગઇ. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? નહીંતર, 98 ટકા સાક્ષરતા ધરાવતા સ્વિટ્ઝર્લેન્ડના એક શહેરમાં કયારેય ઘડિયાળમાં બાર ન વાગે એવું બને…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ગુરુ વોરેન બફેટ કઈ રીતે ઈન્વેસ્ટર તરીકે મૂઠી ઊંચેરા સાબિત થાય છે?
જયેશ ચિતલિયા વર્ષે 2024ના વરસનો ઉત્તરાર્ધ- છેલ્લા ચાર-પાંચ મહિના જગતભરનાં શેરબજાર માટે કપરા ઠર્યાં. 2025નો પ્રારંભ પણ ભારે રહ્યો. ભારતીય શેરબજારે લાંબી એકધારી તેજી અને સતત નવી ઊંચાઈ જોયા બાદ આડેધડ કડાકા પણ જોયા. આ બધાં વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે પ્રેસિડન્ટ…
- શેર બજાર
Stock Market : વાંચો… આગામી સપ્તાહે કેવી રહેશે શેરબજારની ચાલ
મુંબઈ : ભારતીય શેરબજાર(Stock Market)સતત ચાલી રહેલી ઉથલ પાથલ વચ્ચે આગામી સપ્તાહે બજારમાં અનેક ફેરફારો જોવા મળી શકે છે. જેમાં સોમવારે બજારમા ઈદની રજા રહેશે. જ્યારે મંગળવારે બજાર ખુલશે. જેમાં 2 એપ્રિલથી વૈશ્વિક બજારમાં લાગુ થનારા યુએસ ટેરિફ વોરની અસર…
- ઉત્સવ
મોર્નિંગ મ્યૂસિંગ : વિનોદ કુમાર શુક્લાને જ્ઞાનપીઠ એનાયત: સાથે ચાલવાનું જાણતો એક અદનો કવિ
રાજ ગોસ્વામી દેશનો સૌથી સર્વોચ્ચ અને સૌથી જૂનું સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ’ આ વર્ષે જેમને મળ્યું છે તે હિન્દી ભાષાના કવિ- કથાકાર વિનોદ કુમાર શુક્લા જાણવા જેવા સર્જક છે. વિનોદ કુમાર શુક્લા આ પુરસ્કાર મેળવનારા હિન્દીના 12મા લેખક અને છત્તીસગઢના પ્રથમ…