- ધર્મતેજ
માનસ મંથન : ભગવાનના દર્શનની યાચના કરવી જોઈએ કે ન કરવી જોઈએ?
મોરારિબાપુ આજે મારી પાસે એક સરસ જિજ્ઞાસા આવી છે. એમણે પૂછયું છે કે, `બાપુ, ભગવાનને પણ ન માગવા? ભગવાનના દર્શનની પણ યાચના ન કરવી? જુઓ, મારા કેટલાક વ્યક્તિગત વિચાર છે. એને તમે માની ન લેશો. પરંતુ જો મારી વાત કરું…
- આપણું ગુજરાત
Gujarat ના વાતાવરણમાં પલટો આવશે, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના લીધે રાજ્યના મિશ્ર ઋતુની અસર રહેશે. જેના લીધે અનેક જિલ્લામાં ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રીનાં બીજે દિવસે કરો જ્ઞાન અને તપની દેવી બ્રહ્મચારિણીની આરાધના; જાણો પૂજા, મંત્ર….
આજે ચૈત્ર નવરાત્રિનો (Chaitri Navratri) બીજો દિવસ છે અને બીજા દિવસે દેવી દુર્ગાના મા બ્રહ્મચારિણી સ્વરૂપની (Devi Brahmcharini) પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને ત્યાગની…
- નેશનલ
Donald Trump ટ્રમ્પની બોંબમારાની ધમકી બાદ ઇરાન પણ આક્રમક, મિસાઇલ છોડવા તૈયાર…
નવી દિલ્હી : વિશ્વમાં હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અન્ય બે દેશો વચ્ચે પણ યુદ્ધ છેડવાના સંકેત મળી રહ્યા છે. જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને નવા પરમાણુ કરાર માટે આપવામાં આવેલી કડડ ચેતવણી…
- નેશનલ
આજે ઈદની નમાઝ; દિલ્હીથી લઈને નાગપુર, બંગાળમાં પોલીસની ‘બાજ નજર’…
નવી દિલ્હી: પવિત્ર રમઝાન મહિનાના અંત સાથે આજે સોમવારે દેશભરમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજે દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6.45 વાગ્યે ઈદની ખાસ નમાઝ અદા કરવામાં આવશે. દિલ્હી સહિત દેશનાં અનેક ભાગોમાં બજારોમાં ઈદની અસર અને…
- નેશનલ
Odisha ના કટક નજીક રેલવે અકસ્માત, કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતર્યા…
કટક : ઓડિશાના(Odisha) કટક નજીક રેલવે અકસ્માત સર્જાયો છે. જેમાં કટકના નિર્ગુન્ડી નજીક ટ્રેન નંબર 12551 કામાખ્યા એક્સપ્રેસના 11 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કટક સ્ટેશનથી નીકળ્યા બાદ કામાખ્યા એક્સપ્રેસ મંગોલી સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગઈ અને તેના…
- મનોરંજન
TMKOC: ફરી ભણકારા વાગી રહ્યા છે, હે મા…માતાજીવાળા દયાબેન પાછા ફરશે?
કોઈ સિરિયલમાંથી કોઈ પાત્ર અધવચ્ચેથી ચાલ્યું જાય ત્યારબાદ તેની એટલી રાહ જોવાઈ કે દર પાંચ-છ મહિના ન થાય ત્યાં તે પાત્રના ફરી આવવાની અફવા ઉડ્યા કરે. ટીવી પર વર્ષોથી ચાલતી ખૂબ જ લોકપ્રિય સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેનનું…
- ઉત્સવ
સર્જકના સથવારે : ફકીર’ની છ દાયકાની ગઝલ સાધના ભરીને અમર રંગ ગઝલના રૂપમાં ફકીર’ જાન મારી ફિદા થઈ ગઈ…
રમેશ પુરોહિત આપણા પરંપરાના પાયાના ગઝલકારોએ જે વિરાસત આપી છે તે અનમોલ મોતી સમાન છે. આજનો ગઝલકાર આ બધા પૂર્વસુરિયોને વાચે તો એમની રચનાઓમાં નવું તેજ જરૂર પ્રગટે. આજે આપણે એક એવા ગુજરાતી શાયરની વાત કરવી જેમણે છ દાયકા સુધી…
- નેશનલ
Mann Ki Baat માં પીએમ મોદીએ નવરાત્રિની શુભેચ્છા સાથે આપ્યા આ સંદેશ
નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘મન કી બાત'(Mann Ki Baat)રેડિયો કાર્યક્રમના 120મા એપિસોડમાં દેશવાસીઓને ચૈત્ર નવરાત્રી, ગુડી પડવો અને હિન્દુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું, આજે ખૂબ જ શુભ દિવસે, મને તમારી સાથે ‘મન કી…