- ધર્મતેજ
આચમન – : જબ ગલે હમતુમ મિલે, સબ ગીલે જાતે રહે…
અનવર વલિયાણી બધા જ સમાજો પોતપોતાના ઉત્સવો પોતપોતાની રીતે ઉજવતા હોય છે.-અનેક બિનમુસ્લિમ એવા છે કે જેમનામાં તેમના ઉત્સવ ઉજવણી દરમિયાન સારી એવી સમાનતા જોવા મળતી હોય છે.-ઈસ્લામ એક એવો મઝહબ છે કે એના અનેક ફીરકાઓમાં ભલે મહદઅંશે તફાવત હશે,…
- નેશનલ
રાજ ઠાકરેએ શરૂ કરી દીધી બીએમસી ઈલેક્શનની તૈયારીઃ ઔરંગઝેબની કબરના વિવાદ મામલે કહ્યું કે…
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ રવિવારે બીએમસી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંક્યું હતું. તેમણે મહારાષ્ટ્ર અને મરાઠીને ‘અન્ય’ના પ્રભાવથી બચાવવા માટે, તેમની જાતિને ધ્યાનમાં લીધા વિના, બધા મરાઠીઓને એક થવા હાકલ કરી હતી. તેમણે મરાઠી…
- ધર્મતેજ
ગીતા મહિમા – ગીતાનો હેતુ આ ગૂઢ જ્ઞાન આપણા જીવન અંધકારને દૂર કરવાનો છે
સારંગપ્રીત ગત અંકમાં જિજ્ઞાસા અને જ્ઞાનની છણાવટ કરીને હવે પંદરમાં અધ્યાયના અંતમાં શ્રી કૃષ્ણ ભગવાન આ સમગ્ર જ્ઞાનને ગુઢ જ્ઞાન કહીને ઉપસંહાર કરી રહ્યા છે. અહીં ગીતા આ ગ્રંથના ઉપદેશને ગુહ્ય શાસ્ત્ર કહીને એને જાણનારાને યથાર્થ જ્ઞાની અને પૂર્ણકામ કહે…
- ધર્મતેજ
અલૌકિક દર્શન : અજ્ઞાન એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન
ભાણદેવ ગજેન્દ્રની પ્રાર્થના અને પૂજાથી પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુ પોતાના ચક્રથી ગ્રાહનું મસ્તક કાપી નાખે છે અને ગજેન્દ્રનો ઉદ્ધાર કરે છે. પોતાના પુરુષાર્થ અને પોતાનાં સ્વજનોની સહાયથી પણ ગજેન્દ્ર છૂટી શકયો નહીં. આખરે ભગવાનની કૃપાથી ગજેન્દ્ર ગ્રાહકની પકડમાંથી મુક્ત થાય…
- અમદાવાદ
Bullet Train : મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેનનું 60 ટકા કામ પૂર્ણ, જાણો ક્યારે થશે ટ્રાયલ રન ?
અમદાવાદ: મુંબઇ અને અમદાવાદ વચ્ચે શરૂ થનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું(Bullet Train)કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ તેનું 60 ટકા જેટલું કાર્ય પૂર્ણ થયું છે. જોકે, પ્રોજકટની કામગીરીમાં વિલંબના લીધે તેનો ટ્રાયલ રન વર્ષ 2026માં શકય લાગતો…
- ધર્મતેજ
મનન : તારી શક્તિ શ્રીરામની
હેમંત વાળા કહેવાય છે કે રામાયણમાં એક પ્રસંગે બધા જ વાનરોએ પોતપોતાની શક્તિની વાત કરી, શ્રી હનુમાનજી કશું જ ના બોલ્યા. પ્રશ્ન પૂછવાથી તેમણે જણાવ્યું કે મારી તો કોઈ શક્તિ જ નથી, જે શક્તિ છે તે શ્રીરામની છે. જીવનનું આ…
- ધર્મતેજ
માનસ મંથન : ભગવાનના દર્શનની યાચના કરવી જોઈએ કે ન કરવી જોઈએ?
મોરારિબાપુ આજે મારી પાસે એક સરસ જિજ્ઞાસા આવી છે. એમણે પૂછયું છે કે, `બાપુ, ભગવાનને પણ ન માગવા? ભગવાનના દર્શનની પણ યાચના ન કરવી? જુઓ, મારા કેટલાક વ્યક્તિગત વિચાર છે. એને તમે માની ન લેશો. પરંતુ જો મારી વાત કરું…
- આપણું ગુજરાત
Gujarat ના વાતાવરણમાં પલટો આવશે, હવામાન વિભાગે કરી આ આગાહી
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)આગામી 48 કલાકમાં હવામાનમાં પલટો આવવાની શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના લીધે રાજ્યના મિશ્ર ઋતુની અસર રહેશે. જેના લીધે અનેક જિલ્લામાં ગરમીનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી શકે…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રીનાં બીજે દિવસે કરો જ્ઞાન અને તપની દેવી બ્રહ્મચારિણીની આરાધના; જાણો પૂજા, મંત્ર….
આજે ચૈત્ર નવરાત્રિનો (Chaitri Navratri) બીજો દિવસ છે અને બીજા દિવસે દેવી દુર્ગાના મા બ્રહ્મચારિણી સ્વરૂપની (Devi Brahmcharini) પૂજા કરવામાં આવે છે. આ દિવસે તેમની પૂજા કરવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. માતા બ્રહ્મચારિણીને જ્ઞાન, તપ અને ત્યાગની…
- નેશનલ
Donald Trump ટ્રમ્પની બોંબમારાની ધમકી બાદ ઇરાન પણ આક્રમક, મિસાઇલ છોડવા તૈયાર…
નવી દિલ્હી : વિશ્વમાં હાલ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અન્ય બે દેશો વચ્ચે પણ યુદ્ધ છેડવાના સંકેત મળી રહ્યા છે. જેમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને નવા પરમાણુ કરાર માટે આપવામાં આવેલી કડડ ચેતવણી…