- રાજકોટ
રાજકોટ: કૂવામાંથી મળેલા બે વર્ષના બાળકની લાશનો ખૂલ્યો ભેદ, હત્યારાનું નામ જાણીને ચોંકી જશો
રાજકોટ: રાજકોટના બેટી રામપરા ગામે આવેલી વાડીના કૂવામાંથી આશરે દોઢ મહિના પહેલા બે વર્ષના બાળકની લાશ મળી હતી. પોલીસે તપાસ દરમિયાન ભેદ ઉકેલી નાંખ્યો હતો. બાળકની ખુદ તેની માતાએ જ હત્યા કરીને કૂવામાં ફેંકી દીધો હતો. પતિ આ બાળક પ્રેમીનું…
- નેશનલ
કોંગ્રેસે કરી એસસી, એસટી, ઓબીસીને ખાનગી કોલેજોમાં અનામતની માંગ; 20 વર્ષ પહેલા કરી હતી પીછેહઠ…
નવી દિલ્હી: કોંગ્રેસે 20 વર્ષ પહેલા જે મુદ્દે પોતાને દૂર કરી લીધી હતી તે જ મુદ્દે ફરીથી માંગ કરી છે. કોંગ્રેસે ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં પણ જાતિગત આરક્ષણ આપવાની માંગ કરી છે, બંધારણના અનુચ્છેદ 15 (5) હેઠળ ખાનગી સંસ્થાઓમાં પણ OBC,…
- નેશનલ
LPGના ભાવ તો ઘટ્યા પણ સુરક્ષાનું શુંઃ પરગનામાં સિલિન્ડર બ્લાસ્ટમાં આખો પરિવાર હોમાઈ ગયો..
કોલકાતાઃ દેશમાં નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરનાભાવમાં ઘટાડો કર્યો છે. એલીપીજીના ભાવ ઘટવાના અહેવાલ વચ્ચે પરગનામાં સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં ચાર બાળકો સહિત સાત લોકોના મૃત્યુ થયા છે. પશ્ચિમ બંગાળના દક્ષિણ 24…
- આમચી મુંબઈ
મુંબઈગરાને લાગુ પડશે ‘યુઝર ફી’: ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ફી વસૂલાશે
મુંબઈ: મુંબઈગરાએ હવે પાલિકા તરફથી ઉપાડવામાં આવતા કચરાના પૈસા તેમના ખિસ્સામાંથી કાઢવા પડવાનાં છે, તેને લગતો મુસદ્દો તૈયાર છે. આ મુસદ્દો તૈયાર હોઈ તેના પર નાગરિકો પાસેથી વાંધા અને સલાહ-સૂચનો ૩૧ મે સુધી મગાવવામાં આવ્યા છે. કચરો ઉપાડવાની ફી મિલકતની…
- નેશનલ
RSSનાં સદસ્ય મથુરા-કાશી વિવાદમાં કામ કરે તો અમે નહિ રોકીએ! શું આ સંઘની કોઇ નવી યોજના?
નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)એ કાશી મથુરાને લઈને એક મહત્વપૂર્ણ વાત કરી હતી. અહેવાલો અનુસાર મહાસચિવ દત્તાત્રેય હોસાબલેએ (Dattatreya Hosabal) કાર્યકરોને આ બંને બાબતોમાં સક્રિય ભૂમિકા અદા કરવાની મંજૂરી આપી છે. કન્નડ મેગેઝિન સાથેની વાતચીતમાં તેમણે આ અંગે…
- ઇન્ટરનેશનલ
Myanmar Earthquake: ઇસરોએ શેર કરી ભૂકંપ પછીની નુકસાનની સેટેલાઈટ તસવીરો…
નવી દિલ્હી: મ્યાનમારમાં શુક્રવારે આવેલા 7. 7 ની તીવ્રતાના ભૂકંપે (Myanmar Earthquake) તબાહી મચાવી છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધી 2200 લોકોના મોત થયા છે. જોકે, આ શકિતશાળી ભૂકંપ બાદ થયેલા નુકસાનની તસવીરો ઇસરોએ શેર કરી છે. ઇસરોએ તેના અદ્યતન…
- અમદાવાદ
આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, ગાજવીજ સાથે પડશે વરસાદ…
અમદાવાદઃ ગુજરાતમાં ચૈત્ર માસમાં ચોમાસા જેવો માહોલ જામી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણથી ચાર દિવસ જુદા જુદા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વડોદરા, પંચ મહાલ, છોટા ઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી,…
- સ્પેશિયલ ફિચર્સ
ત્રીજા નોરતે કરો દેવી ચંદ્રઘંટાની આરાધના; તમામ મનોરથ થશે સિદ્ધ…
ચૈત્રી નવરાત્રીનો આજે ત્રીજો દિવસ છે અને તૃતીય દિવસ દેવી દુર્ગાનાં સ્વરૂપ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. આ દિવસે ભાવક દેવી ચંદ્રઘંટાનું પૂજા અર્ચના કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા ધાર્યું ફળ આપનારી છે. દેવી ચંદ્રઘંટાની આરાધનાથી સકળ મનોરથ સિદ્ધ થઈ જાય…