- આપણું ગુજરાત
ગુજરાતના આ વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા…
સુરતઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને પંચમહાલના અનેક વિસ્તારમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. કેરી, ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા મોટા ભાગનાં બાળક પોતાને થતી તકલીફ વિશે સ્પષ્ટ જણાવી શકતું નથી એટલે એના ઉછેર વખતે એના સ્વાસ્થ્યની ખબર રાખવી એ માતા-પિતા અને એમાંય ખાસ કરીને એની માતાએ રાખવાની હોય છે, કારણ કે પોતાના બાળકને એની મા જ…
- અમદાવાદ
ગુજરાતીઓ સરેરાશ કેટલા કલાક કરે છે કામ? જાણો શું કહે છે સર્વે…
અમદાવાદ: વર્ષોથી, ભારતમાં લોકો ખરેખર દર અઠવાડિયે સરેરાશ કેટલા કલાક કામ કરે છે તે ચર્ચાનો વિષય રહ્યો છે. આપણે ખૂબ વધારે કામ કરીએ છીએ કે ખૂબ ઓછું? કેટલાક માને છે કે લાંબા કલાકો કામ કરવાથી ઉત્પાદકતા વધે છે, જ્યારે અન્ય…
- નેશનલ
Medicine Price Hike: ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને હૃદય રોગની દવા આજથી થશે મોંઘી, જાણો કારણ
નવી દિલ્હી : દેશમાં સામાન્ય લોકો માટે એક માઠા સમાચાર પ્રકાશમા આવ્યા છે. જેમા આજે 1 એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં(Medicine Price Hike)1.74 ટકાનો વધારો થવાનો છે. જેના લીધે સામાન્ય વ્યક્તિના દવાના ખર્ચમાં વધારો થશે. જે દવાઓ મોંધી થવાની છે તેમા…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : જલેબી જેવો જ દેખાવ ધરાવતું શ્રેષ્ઠ ફળ જંગલ જલેબી
શ્રીલેખા યાજ્ઞિક શું આપને જલેબી ભાવે? 99 ટકા વાંચકોનો જવાબ સકારાત્મક હશે. કેમ સાચી વાતને? જલેબી ખાવાની મજા તો ઘણી જ આવે પરંતું તે રોજે રોજ તો ના જ ખવાયને… તો….ચાલો, આજે જલેબીના તંદુરસ્ત પર્યાય વિશે જાણકારી મેળવી લઈએ. પ્રાચીન…
- બનાસકાંઠા
ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું, 7 શ્રમિકોનાં મોત
બનાસકાંઠાઃ ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું હતું. ઘટનામાં 7 શ્રમિકોનાં મૃત્યુ થયા હતા. આગની ઘટના અંગે જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે…
- આમચી મુંબઈ
રાજ્યમાં આખા વર્ષમાં મ્હાડા ૧૯,૪૯૭ ઘર બનાવશે
મુંબઈ: સામાન્ય માણસોને પરવડે એવા ઘર બનાવનારી મ્હાડાએ ૨૦૨૫-૨૬ના વર્ષમાં રાજયમાં ૧૯,૪૯૭ ઘર બનાવવાનું લક્ષ્યાંક રાખ્યુું છે. તે માટે મ્હાડાએ પોતાના ૨૦૨૫-૨૬ના બજેટમાં હાઉસિંગ પ્રોજેક્ટ માટે મોટા પ્રમાણમાં જોગવાઈ કરી છે. મ્હાડાના ૨૦૨૫-૨૬ના આર્થિક વર્ષમાં ૧૫,૯૫૧.૨૩ કરોડ રૂપિયાના બજેટને મ્હાડા…
- નેશનલ
હું જ્યાં દસ વર્ષથી રહેતો નથી ત્યાં જઈ શું કરશોઃ કુનાલ કામરાએ મુંબઈ પોલીસને આપ્યો જવાબ…
મુંબઈઃ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મામલે કોમેન્ટ કર્યા બાદ વિવાદોમાં અને કાનૂની પ્રક્રિયાઓમાં ફસાયેલા કોમેડિયન કુનાલ કામરાના ઘરે ગઈકાલે મુંબઈ પોલીસ ગઈ હતી, પરંતુ ખાલી હાથ પાછી આવી હતી. કુનાલે આ મામલે પોતાના ચેન્નઈના ઘરની ટેરેસ પરના ફોટા સાથે…
- ઇન્ટરનેશનલ
US Tariff : અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ લાદતા પૂર્વે કરી આ મોટી સ્પષ્ટતા…
વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ 2 એપ્રિલથી ભારત સહિત અનેક દેશો પર અમેરિકા રેસિપ્રોકલ ટેરિફ(US Tariff)લાદશે. જોકે, આ પૂર્વે વ્હાઇટ હાઉસે રેસિપ્રોકલ ટેરિફ લાદવા મુદ્દે સ્પષ્ટતા કરી છે. આ અંગે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું છે કે,…
- આપણું ગુજરાત
આયુષ્માન ભારતમાંથી આટલી હૉસ્પિટલો સ્વેચ્છાએ થઈ બહાર, ગુજરાત ટોચ પર
અમદાવાદઃ દેશમાં ગરીબ દર્દીઓને ફ્રી સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા 2018માં આયુષ્માન ભારત યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. સરકારી આંકડા પ્રમાણે, આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) યોજના શરૂ…