- નેશનલ
ચારધામ યાત્રા: શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર, 2 મેથી જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે
નવી દિલ્હી : ઉત્તરાખંડ ચારધામ યાત્રા(Chardham Yatra) માટે જતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. જેમા હવે ચારધામ યાત્રા માટે જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જેના લીધે યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા અન્ય રાજ્યોથી આવતા શ્રદ્ધાળુઓનો સમય બચશે.…
- મનોરંજન
સલમાન ખાને આપી ઈદની પાર્ટીઓઃ બોલીવૂડના આ સિતારાઓનો જૂઓ સ્વેગ
અભિનેતા સલમાન ખાન ઈદના દિવસે પોતાની ફિલ્મ રિલિઝ કરે છે. આ વર્ષે ઈદના એક દિવસ પહેલા તેની સિકંદર ફિલ્મ રિલિઝ થઈ છે, જેને સલમાનના ફેન્સ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે તો બીજી બાજુ સલમાને ઈન્ડસ્ટ્રીના કલાકારો માટે ખાસ ઈદ પાર્ટીનું…
- અમદાવાદ
માત્ર ફિલ્મોની ક્વોલિટી નહીં થિયેટરમાલિકોને AMCની આ નીતિ પણ નડી રહી છે, સીએમને કરશે રજૂઆત
અમદાવાદ: ઘણા સમયથી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ની રાહ જોવામાં આવી રહી હતી અને હવે તે રિલીઝ પણ થઈ ગઈ છે. જો કે તેમ છતાં અમદાવાદના મલ્ટિપ્લેક્સને કોઇ ખાસ ફાયદો થયો નથી, ઊલટાનું તેમના આ વ્યવસાયમાં 25% થી વધુ ઘટાડો થયો…
- નેશનલ
યેશુ યેશુવાળા પાદરી બજિંદર સિંહને દુષ્કર્મના કેસમાં કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
નવી દિલ્હીઃ પંજાબના મોહાલીમાં જીરકપુરમાં મહિલા સાથે દુષ્કર્મ મામલે આરોપી પાદરી બજિંદર સિંહને મોહાલીની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે દોષી જાહેર કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને પટિયાલા જેલમાં મોકલી આપ્યો હતો. બજિંદર સિંહ યેશુ યેશુથી…
- IPL 2025
દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…
મુંબઈ: આઈપીએલના ઇતિહાસમાં કોઈ ટીમે એક જ ગ્રાઉન્ડ પર કોઈ એક ટીમ સામે 10 મૅચમાં વિજય મેળવ્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે અને એ સિદ્ધિ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે મેળવી.ગઈ…
- આપણું ગુજરાત
ગુજરાતના આ વિસ્તારના વાતાવરણમાં આવ્યો પલટો, ધરતીપુત્રોની વધી ચિંતા…
સુરતઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને પંચમહાલના અનેક વિસ્તારમાં પલટો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. કેરી, ચીકુ જેવા પાકને નુકસાન થવાની સંભાવના…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ: વિવિધ બાળરોગને ઓળખો ને કરો એના ઉપચાર
સંકલન: સ્મૃતિ શાહ-મહેતા મોટા ભાગનાં બાળક પોતાને થતી તકલીફ વિશે સ્પષ્ટ જણાવી શકતું નથી એટલે એના ઉછેર વખતે એના સ્વાસ્થ્યની ખબર રાખવી એ માતા-પિતા અને એમાંય ખાસ કરીને એની માતાએ રાખવાની હોય છે, કારણ કે પોતાના બાળકને એની મા જ…
- અમદાવાદ
ગુજરાતીઓ સરેરાશ કેટલા કલાક કરે છે કામ? જાણો શું કહે છે સર્વે…
અમદાવાદ: વર્ષોથી, ભારતમાં લોકો ખરેખર દર અઠવાડિયે સરેરાશ કેટલા કલાક કામ કરે છે તે ચર્ચાનો વિષય રહ્યો છે. આપણે ખૂબ વધારે કામ કરીએ છીએ કે ખૂબ ઓછું? કેટલાક માને છે કે લાંબા કલાકો કામ કરવાથી ઉત્પાદકતા વધે છે, જ્યારે અન્ય…
- નેશનલ
Medicine Price Hike: ઇન્ફેક્શન, ડાયાબિટીસ અને હૃદય રોગની દવા આજથી થશે મોંઘી, જાણો કારણ
નવી દિલ્હી : દેશમાં સામાન્ય લોકો માટે એક માઠા સમાચાર પ્રકાશમા આવ્યા છે. જેમા આજે 1 એપ્રિલથી આવશ્યક દવાઓના ભાવમાં(Medicine Price Hike)1.74 ટકાનો વધારો થવાનો છે. જેના લીધે સામાન્ય વ્યક્તિના દવાના ખર્ચમાં વધારો થશે. જે દવાઓ મોંધી થવાની છે તેમા…