- નેશનલ
Ratan Tata Will : રતન ટાટાએ વસિયતમા કોને શું આપ્યું, થયો આ ખુલાસો
મુંબઈ : દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ ટાટા ગ્રુપનું ઘણા વર્ષો સુધી નેતૃત્વ કરનાર રતન ટાટાનું(Ratan Tata Will) 9 ઓકટોબર 2024 ના રોજ નિધન થયું હતું. તેમની સંપત્તિ 3800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જેમા ટાટા સન્સના શેર અને અન્ય…
- બનાસકાંઠા
UPDATE: ડીસામાં ફટાકડા ફેકટરીમાં આગથી 17 શ્રમિકો જીવતા ભૂંજાયા
બનાસકાંઠાઃ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનામાં 17 લોકો બળીને ભડથું થઈ ગયા…
- સ્પેશિયલ ફિચર્સ
ભાલ વિસ્તાર છે પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન, હરણના ટોળા મુલાકાતીઓને કરે છે આકર્ષિત…
ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરથી ૫૨ કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું નજરાણું છે. આ ઉદ્યાનમાં કાળીયાર સિવાય વરુ, ઝરખ, નીલગાય તેમજ અહીંના વેટલેન્ડમાં દેશ વિદેશના…
- નેશનલ
ચારધામ યાત્રા: શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર, 2 મેથી જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે
નવી દિલ્હી : ઉત્તરાખંડ ચારધામ યાત્રા(Chardham Yatra) માટે જતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. જેમા હવે ચારધામ યાત્રા માટે જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જેના લીધે યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા અન્ય રાજ્યોથી આવતા શ્રદ્ધાળુઓનો સમય બચશે.…
- મનોરંજન
સલમાન ખાને આપી ઈદની પાર્ટીઓઃ બોલીવૂડના આ સિતારાઓનો જૂઓ સ્વેગ
અભિનેતા સલમાન ખાન ઈદના દિવસે પોતાની ફિલ્મ રિલિઝ કરે છે. આ વર્ષે ઈદના એક દિવસ પહેલા તેની સિકંદર ફિલ્મ રિલિઝ થઈ છે, જેને સલમાનના ફેન્સ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે તો બીજી બાજુ સલમાને ઈન્ડસ્ટ્રીના કલાકારો માટે ખાસ ઈદ પાર્ટીનું…
- અમદાવાદ
માત્ર ફિલ્મોની ક્વોલિટી નહીં થિયેટરમાલિકોને AMCની આ નીતિ પણ નડી રહી છે, સીએમને કરશે રજૂઆત
અમદાવાદ: ઘણા સમયથી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ની રાહ જોવામાં આવી રહી હતી અને હવે તે રિલીઝ પણ થઈ ગઈ છે. જો કે તેમ છતાં અમદાવાદના મલ્ટિપ્લેક્સને કોઇ ખાસ ફાયદો થયો નથી, ઊલટાનું તેમના આ વ્યવસાયમાં 25% થી વધુ ઘટાડો થયો…
- નેશનલ
યેશુ યેશુવાળા પાદરી બજિંદર સિંહને દુષ્કર્મના કેસમાં કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
નવી દિલ્હીઃ પંજાબના મોહાલીમાં જીરકપુરમાં મહિલા સાથે દુષ્કર્મ મામલે આરોપી પાદરી બજિંદર સિંહને મોહાલીની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે દોષી જાહેર કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને પટિયાલા જેલમાં મોકલી આપ્યો હતો. બજિંદર સિંહ યેશુ યેશુથી…
- IPL 2025
દસ કા દમ: મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલની એવી પહેલી ટીમ બની જેણે 10 વાર…
મુંબઈ: આઈપીએલના ઇતિહાસમાં કોઈ ટીમે એક જ ગ્રાઉન્ડ પર કોઈ એક ટીમ સામે 10 મૅચમાં વિજય મેળવ્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે અને એ સિદ્ધિ મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે મેળવી.ગઈ…