- આમચી મુંબઈ

૩૯૨.૨૨ કરોડનો પ્રોપટી ટૅક્સનો દંડ પણ વસૂલી માત્ર ૧૨ કરોડ રૂપિયાની જ
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરી છે, જેમાં ૩,૩૪૩ ગેરકાયદે પ્રોપર્ટી પર ૨૦૦ ટકા પ્રોપર્ટી ટૅક્સનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે, જે લગભગ ૩૯૨.૨૮ કરોડ રૂપિયા થાય છે. જોકે મોટો દંડ ફટકાર્યા છતાં પણ પાલિકા ફકત…
- આમચી મુંબઈ

પાલિકાએ એપ્રિલ ફૂલ બનાવ્યા:ક્લીન માર્શલ્સની જગ્યા લેશે ન્યુસન્સ માર્શલ આવશે
મુંબઈ: મુંબઈમાં પાંચ એપ્રિલથી ક્લીન-અપ માર્શલ્સ યોજના બંધ કરવામાં આવી રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ હવે તેમની જગ્યાએ ‘ન્યુસન્સ સ્કવોડ’ને ગોઠવી નાખવાની છે. એટલે કે હવે ક્લીન-અપ માર્શલ્સને બદલે ગંદકી ફેલાવનારા પર આ ન્યુસન્સ સ્કવોડ નજર રાખશે અને તેમની પાસેથી…
- નેશનલ

Ratan Tata Will : રતન ટાટાએ વસિયતમા કોને શું આપ્યું, થયો આ ખુલાસો
મુંબઈ : દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહ ટાટા ગ્રુપનું ઘણા વર્ષો સુધી નેતૃત્વ કરનાર રતન ટાટાનું(Ratan Tata Will) 9 ઓકટોબર 2024 ના રોજ નિધન થયું હતું. તેમની સંપત્તિ 3800 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જેમા ટાટા સન્સના શેર અને અન્ય…
- બનાસકાંઠા

UPDATE: ડીસામાં ફટાકડા ફેકટરીમાં આગથી 17 શ્રમિકો જીવતા ભૂંજાયા
બનાસકાંઠાઃ ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનામાં 17 લોકો બળીને ભડથું થઈ ગયા…
- સ્પેશિયલ ફિચર્સ

ભાલ વિસ્તાર છે પ્રકૃતિપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન, હરણના ટોળા મુલાકાતીઓને કરે છે આકર્ષિત…
ગાંધીનગરઃ ગુજરાતમાં આવેલા ચાર રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરથી ૫૨ કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું નજરાણું છે. આ ઉદ્યાનમાં કાળીયાર સિવાય વરુ, ઝરખ, નીલગાય તેમજ અહીંના વેટલેન્ડમાં દેશ વિદેશના…
- નેશનલ

ચારધામ યાત્રા: શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર, 2 મેથી જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે
નવી દિલ્હી : ઉત્તરાખંડ ચારધામ યાત્રા(Chardham Yatra) માટે જતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. જેમા હવે ચારધામ યાત્રા માટે જોલી ગ્રાન્ટથી હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે. જેના લીધે યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા વગેરે જેવા અન્ય રાજ્યોથી આવતા શ્રદ્ધાળુઓનો સમય બચશે.…
- મનોરંજન

સલમાન ખાને આપી ઈદની પાર્ટીઓઃ બોલીવૂડના આ સિતારાઓનો જૂઓ સ્વેગ
અભિનેતા સલમાન ખાન ઈદના દિવસે પોતાની ફિલ્મ રિલિઝ કરે છે. આ વર્ષે ઈદના એક દિવસ પહેલા તેની સિકંદર ફિલ્મ રિલિઝ થઈ છે, જેને સલમાનના ફેન્સ સારો રિસ્પોન્સ આપી રહ્યા છે તો બીજી બાજુ સલમાને ઈન્ડસ્ટ્રીના કલાકારો માટે ખાસ ઈદ પાર્ટીનું…
- અમદાવાદ

માત્ર ફિલ્મોની ક્વોલિટી નહીં થિયેટરમાલિકોને AMCની આ નીતિ પણ નડી રહી છે, સીએમને કરશે રજૂઆત
અમદાવાદ: ઘણા સમયથી સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ની રાહ જોવામાં આવી રહી હતી અને હવે તે રિલીઝ પણ થઈ ગઈ છે. જો કે તેમ છતાં અમદાવાદના મલ્ટિપ્લેક્સને કોઇ ખાસ ફાયદો થયો નથી, ઊલટાનું તેમના આ વ્યવસાયમાં 25% થી વધુ ઘટાડો થયો…









