- મનોરંજન

ભારત કુમારના હુલામણા નામથી પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું નિધન, બૉલીવુડમાં શોકનો માહોલ
મુંબઈ : ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. આ અભિનેતાએ 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમની દેશભક્તિની ફિલ્મોએ દરેકના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ‘ભારત કુમાર’ ના હુલામણા નામથી ઓળખાતા મનોજ કુમારે…
- આમચી મુંબઈ

પ્રોપર્ટી ટૅક્સના ડિફોલ્ટરો પાસેથી ૨૨,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવા પાલિકાએ કમર કસી છે
મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રેકોર્ડબ્રેક પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં સફળ રહેલી મુંબઈ મહાનગરપાલિકા જોકે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરી શકી નથી. લગભગ ૧૫ વર્ષથી ડિફોલ્ટરોએ ટૅક્સ ચૂકવ્યો ન હોવાનું ડેટા પરથી જણાઈ આવ્યું છે.…
- આમચી મુંબઈ

ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના અસરગ્રસ્તોને ઘરની સામે હવે રોકડા પણ મળશે
મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોથી અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન ઝડપથી થાય તે માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી નવી નાણાકીય વળતર નીતિ અમલમાં મૂકવાની છે, જે અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ટચર પ્રોજેક્ટ દરમ્યાન અસરગ્રસ્ત થનારા નાગરિકો હવે ઘરને બદલે પૈસાનું પણ વળતર મેળવી શકશે. આ પોલિસીને કારણે…
- મનોરંજન

Nita Ambaniના વોચ અને પર્સના કલેક્શનને ટક્કર મારે છે થાઈલેન્ડના PM Paetongtarn Shinawatra…
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે થાઈલેન્ડના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. થાઈલેન્ડના પ્રવાસ દરમિયાન પીએમ મોદી થાઈલેન્ડના પીએમ પેંટોગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરશે. પેંટોગટાર્ન પોતાની રાજકીય કારકિર્દીને કારણે જ નહીં પણ અમીરીને…
- વેપાર

સોનાના ભાવમાં આગેકૂચ, ચાંદીમાં કડાકો, સોનું ખરીદવું હોય તો જાણો આજના લેટેસ્ટ રેટ…
મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ ચીજો પર 10 ટકા બેઝલાઈન ટેરિફ લાદી હતી. તેમ જ ડઝનબંધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ…
- બનાસકાંઠા

થરાદમાં દર્શન કરી પરત ફરતા સમયે કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવાર પાંચનાં મોત
થરાદ: બનાસકાંઠાનાં થરાદ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં જિલ્લાનાં વાવ તાલુકાના દેવપુરા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. આ દુઘર્ટનામાં એક યુવક અને તેની ત્રણ દીકરીઓના ડુબી જવાથી મોત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની…
- નેશનલ

ભાજપે વકફ બિલને બુલડોઝરથી પસાર કરાવ્યું.. સોનિયા ગાંધીનાં સરકાર પર પ્રહાર…
નવી દિલ્હી: ગઇકાલે ભારે વિરોધ, હોબાળા અને 12 કલાક જેટલી લાંબી ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. લોકસભામાં બિલના સમર્થનમાં 288 મત પડ્યા હતા, જ્યારે વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. હવે આ બિલને આજે રાજ્યસભામાં…
- ગાંધીનગર

દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ગુજરાત સરકારની ક્રાંતિકારી પહેલ, ૮૨ હજારથી વધુને મળશે લાભ
ગાંધીનગરઃ ગુજરાત સરકારે દિવ્યાંગજનોના જીવનને સરળ અને સન્માનભેર બનાવવા માટે સંત સુરદાસ યોજના નામની એક ક્રાંતિકારી પહેલ શરૂ કરી છે. અઢી દાયકાથી અમલમાં મૂકવામાં આવેલી આ યોજના દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય પૂરી પાડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આશીર્વાદરૂપ સાબીત થઈ છે.…
- બનાસકાંઠા

ડીસા બ્લાસ્ટની ઘટનાનાં 18 મૃતકોનાં થયા અંતિમ સંસ્કાર; કોંગ્રેસના ત્રણ નેતાઓનાં ઉપવાસ
ડીસા: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકોનાં જીવ ગયા હતા. આ દુર્ઘટનાનાં સમગ્ર રાજ્યમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. મધ્યપ્રદેશના શ્રમિકોનાં થયેલા મોત થયા હતા જેના આજે નર્મદાનાં કિનારે અંતિમ સંસ્કાર…









