- મનોરંજન

જ્યારે મનોજ કુમાર ઇન્દિરા ગાંધી સામે ઉતર્યા મેદાને અને કોર્ટમાં સરકારને હરાવી…. જાણો કિસ્સો
ભારતીય સિનેમાના ઇતિહાસમાં ઘણા કલાકારો આવ્યા અને ગાયબ થઈ ગયા, પરંતુ દિગ્ગજ અભિનેતા મનોજ કુમારની જોડ મળે તેવી નથી. મનોજ કુમારે હિન્દી સિનેમાને ફિલમરૂપી અનેક રત્નો આપ્યા અને તેની સાથે જ હંમેશા પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા. પોતાની ફિલ્મો દ્વારા…
- ઇન્ટરનેશનલ

અમેરિકામાં વાવાઝોડાથી સાત લોકોના મોત, ભારે વરસાદ અને પૂરની આગાહી
નવી દિલ્હી : અમેરિકાના દક્ષિણ અને મધ્યપશ્ચિમ પ્રદેશોના મોટા વિસ્તારોમાં એક ભયંકર વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતા. હવામાન વિભાગે અરકાનસાસ, ઇલિનોઇસ, ઇન્ડિયાના, મિઝોરી…
- જામનગર

ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાત; માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું
જામનગરઃ જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે પરિવારના સામુહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આપઘાતની ઘટનામાં માતાએ તેના ચાર સંતાનો સાથે ગામના જ કૂવામાં પડતું મૂકીને જિંદગી ટૂંકાવી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના…
- અમદાવાદ

ગુજરાતના વાતાવરણમાં પલટો, અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ…
અમદાવાદ : ગુજરાતના ઉનાળા દરમિયાન વાતાવરણ બદલાવ આવ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીથી રાહત મળી છે. કારણ કે અહી વરસાદી વાતાવરણ છવાયેલું છે. આ વિસ્તારોમાં શુક્રવારે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. તેવા સમયે અમદાવાદ શહેરમાં વહેલી…
- સ્પેશિયલ ફિચર્સ

કાળનું પણ દમન કરે છે દેવી કાલરાત્રિ; જાણો સાતમા નોરતાનું માહાત્મ્ય અને પૂજાવિધિ
આજે ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ છે અને આજનો દિવસ મા કાલરાત્રિને સમર્પિત છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. મા કાલરાત્રિ એ શક્તિનું સ્વરૂપ છે જે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને પોતાના ભક્તોને ભયથી મુક્ત કરીને આશીર્વાદ આપે છે.…
- ગાંધીનગર

ગાંધીનગરના વિકાસને મળશે વેગ, સરકારે ડ્રેનેજ અને પીવાના પાણી પ્રોજેકટ માટે 600 કરોડ ફાળવ્યા
ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરના વિકાસ માટે સરકારે 600 કરોડની ફાળવણી કરી છે. જેમાં સરકારે ગાંધીનગર કોર્પોરેશનમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP)તથા તેને સંલગ્ન ગંદા પાણીના વ્યવસ્થાપનના કામો, વરસાદી પાણીના નિકાલના નેટવર્કના કામો તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતની કામગીરી માટે રૂ. 606…
- નેશનલ

અંતે રાજ્યસભામાં પણ વકફ બિલને મંજૂરી; PM મોદીએ પાઠવ્યો સંદેશ
નવી દિલ્હી: 4 એપ્રિલ, 2025 શુક્રવારના રોજ સંસદે વકફ (સુધારા) બિલ 2025ને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. સરકારે કહ્યું કે…









