- સ્પેશિયલ ફિચર્સ
કાળનું પણ દમન કરે છે દેવી કાલરાત્રિ; જાણો સાતમા નોરતાનું માહાત્મ્ય અને પૂજાવિધિ
આજે ચૈત્ર નવરાત્રીનો સાતમો દિવસ છે અને આજનો દિવસ મા કાલરાત્રિને સમર્પિત છે. સાતમા નોરતાને મહાસપ્તમી પણ કહેવાય છે. મા કાલરાત્રિ એ શક્તિનું સ્વરૂપ છે જે નકારાત્મક શક્તિઓનો નાશ કરે છે અને પોતાના ભક્તોને ભયથી મુક્ત કરીને આશીર્વાદ આપે છે.…
- ગાંધીનગર
ગાંધીનગરના વિકાસને મળશે વેગ, સરકારે ડ્રેનેજ અને પીવાના પાણી પ્રોજેકટ માટે 600 કરોડ ફાળવ્યા
ગાંધીનગર : ગુજરાતના પાટનગર ગાંધીનગરના વિકાસ માટે સરકારે 600 કરોડની ફાળવણી કરી છે. જેમાં સરકારે ગાંધીનગર કોર્પોરેશનમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(STP)તથા તેને સંલગ્ન ગંદા પાણીના વ્યવસ્થાપનના કામો, વરસાદી પાણીના નિકાલના નેટવર્કના કામો તથા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન સહિતની કામગીરી માટે રૂ. 606…
- નેશનલ
અંતે રાજ્યસભામાં પણ વકફ બિલને મંજૂરી; PM મોદીએ પાઠવ્યો સંદેશ
નવી દિલ્હી: 4 એપ્રિલ, 2025 શુક્રવારના રોજ સંસદે વકફ (સુધારા) બિલ 2025ને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપી દીધી હતી. રાજ્યસભામાં આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન કર્યું હતું. સરકારે કહ્યું કે…
- મનોરંજન
ભારત કુમારના હુલામણા નામથી પ્રસિદ્ધ અભિનેતા મનોજ કુમારનું નિધન, બૉલીવુડમાં શોકનો માહોલ
મુંબઈ : ભારતીય ફિલ્મ દિગ્દર્શક અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. આ અભિનેતાએ 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમની દેશભક્તિની ફિલ્મોએ દરેકના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું હતું. ‘ભારત કુમાર’ ના હુલામણા નામથી ઓળખાતા મનોજ કુમારે…
- આમચી મુંબઈ
પ્રોપર્ટી ટૅક્સના ડિફોલ્ટરો પાસેથી ૨૨,૦૦૦ કરોડ રૂપિયા વસૂલવા પાલિકાએ કમર કસી છે
મુંબઈ: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં રેકોર્ડબ્રેક પ્રોપર્ટી ટૅક્સ વસૂલ કરવામાં સફળ રહેલી મુંબઈ મહાનગરપાલિકા જોકે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનો બાકી રહેલો પ્રોપર્ટી ટૅક્સ ડિફોલ્ટરો પાસેથી વસૂલ કરી શકી નથી. લગભગ ૧૫ વર્ષથી ડિફોલ્ટરોએ ટૅક્સ ચૂકવ્યો ન હોવાનું ડેટા પરથી જણાઈ આવ્યું છે.…
- આમચી મુંબઈ
ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટોના અસરગ્રસ્તોને ઘરની સામે હવે રોકડા પણ મળશે
મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટોથી અસરગ્રસ્ત લોકોનું પુનર્વસન ઝડપથી થાય તે માટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ઓથોરિટી નવી નાણાકીય વળતર નીતિ અમલમાં મૂકવાની છે, જે અંતર્ગત ઈન્ફ્રાસ્ટ્રક્ટચર પ્રોજેક્ટ દરમ્યાન અસરગ્રસ્ત થનારા નાગરિકો હવે ઘરને બદલે પૈસાનું પણ વળતર મેળવી શકશે. આ પોલિસીને કારણે…
- મનોરંજન
Nita Ambaniના વોચ અને પર્સના કલેક્શનને ટક્કર મારે છે થાઈલેન્ડના PM Paetongtarn Shinawatra…
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા બિમ્સટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે થાઈલેન્ડના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. થાઈલેન્ડના પ્રવાસ દરમિયાન પીએમ મોદી થાઈલેન્ડના પીએમ પેંટોગટાર્ન શિનાવાત્રા સાથે મુલાકાત કરશે. પેંટોગટાર્ન પોતાની રાજકીય કારકિર્દીને કારણે જ નહીં પણ અમીરીને…
- વેપાર
સોનાના ભાવમાં આગેકૂચ, ચાંદીમાં કડાકો, સોનું ખરીદવું હોય તો જાણો આજના લેટેસ્ટ રેટ…
મુંબઈઃ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ ચીજો પર 10 ટકા બેઝલાઈન ટેરિફ લાદી હતી. તેમ જ ડઝનબંધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત કરતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર એક તબક્કે હાજરમાં સોનાના ભાવ આૈંસદીઠ…
- બનાસકાંઠા
થરાદમાં દર્શન કરી પરત ફરતા સમયે કેનાલમાં કાર ખાબકતા એક જ પરિવાર પાંચનાં મોત
થરાદ: બનાસકાંઠાનાં થરાદ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં જિલ્લાનાં વાવ તાલુકાના દેવપુરા ગામ નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકી હતી. આ દુઘર્ટનામાં એક યુવક અને તેની ત્રણ દીકરીઓના ડુબી જવાથી મોત થયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ગમગીની…
- નેશનલ
ભાજપે વકફ બિલને બુલડોઝરથી પસાર કરાવ્યું.. સોનિયા ગાંધીનાં સરકાર પર પ્રહાર…
નવી દિલ્હી: ગઇકાલે ભારે વિરોધ, હોબાળા અને 12 કલાક જેટલી લાંબી ચર્ચા બાદ લોકસભામાં વકફ સુધારા બિલને મંજૂરી આપી દેવામાં આવી હતી. લોકસભામાં બિલના સમર્થનમાં 288 મત પડ્યા હતા, જ્યારે વિરુદ્ધમાં 232 મત પડ્યા હતા. હવે આ બિલને આજે રાજ્યસભામાં…