- નેશનલ
ટ્રમ્પ ટેરિફઃ ભારત પર અમેરિકા ટેરિફમાં શા માટે અચાનક કર્યો ઘટાડો, જાણો કારણ?
નવી દિલ્હી: અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલો ‘ટેરિફ બોમ્બ’ હાલ ચર્ચાનું કેન્દ્ર છે, ત્યારે અમેરિકન રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલય વ્હાઇટ હાઉસના દસ્તાવેજમાં ભારત પર લાદવામાં આવેલી રેસિપ્રોકલ ટેરિફ (Reciprocal Tariff)ને 27 ટકાને બદલે 26 ટકા કરવાની બાબત ચર્ચાનું કારણ બની…
- વેપાર
વિશ્વ બજાર પાછળ ચાંદી વધુ રૂ. 2900 ગબડી, સોનામાં રૂ. 35નો ઘસરકો…
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિની અમેરિકા સહિત વૈશ્વિક અર્થતંત્રો પર કેવી અસર પડશે અને ફેડરલ રિઝર્વ કેવી નાણાં નીતિ અપનાવે તેની રોકાણકારોમાં અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ધીમો ઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીના…
- આમચી મુંબઈ
નાંદેડમાં ‘વિચિત્ર’ દુર્ઘટનાઃ ટ્રેક્ટર કૂવામાં ખાબકતા આઠનાં મોત, રેસ્ક્યૂ ઓપરેશન જારી
હિંગોલીઃ મધ્ય પ્રદેશમાં કૂવામાં સફાઈ કરવા ઉતરેલા આઠ શ્રમિકના મોતના અહેવાલ પછી આજે મહારાષ્ટ્રના નાંદેડમાં કૂવામાં ટ્રેક્ટર પડવાનો વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આઠ મહિલા શ્રમિકના મોત થયા હતા. આ દુર્ઘટના પછી હિંગોલી અને નાંદેડની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને બચાવ…
- નેશનલ
રાહુલ ગાંધીની મુશ્કેલીમા વધારો, સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા અને લોકસભામા વિપક્ષ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમા વધારો થયો છે. જેમાં રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચ તરફથી આંચકો લાગ્યો છે. કોર્ટે રાહુલ ગાંધી વિરુદ્ધ સમન્સના આદેશને રદ કરવાનો ઇનકાર કરી દીધો…
- નેશનલ
પીએમ મોદી અને બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ વચ્ચે બેંગકોકમા યોજાઇ મહત્વપૂર્ણ બેઠક…
બેંગકોક: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના થાઈલેન્ડ પ્રવાસે છે. ત્યારે આજે તેમણે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં બાંગ્લાદેશના કાર્યકારી વડા મોહમ્મદ યુનુસ સાથે બેઠક કરી હતી. આ બંને નેતાઓની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં સત્તા…
- IPL 2025
મુંબઈના ખેલાડીઓ લખનઊ સામેના મુકાબલા પહેલા અયોધ્યાના રામ મંદિરમાં આશીર્વાદ લેવા ગયા…
લખનઊ: અહીં આજે (સાંજે 7:30 વાગ્યાથી) લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે રમાનારી આઈપીએલની મૅચ માટે મુંબઈ ઈન્ડિયન્સ (MI)ના ખેલાડીઓએ ગઈ કાલે પ્રેક્ટિસ વચ્ચે થોડો સમય કાઢીને અયોધ્યાના રામ મંદિર (Ram mandir)ની મુલાકાત લીધી હતી.સૂર્યકુમાર યાદવ અને તેની પત્ની દેવિશા શેટ્ટી…
- રાજકોટ
રાજકોટમાં ઉનાળામા 20 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે
રાજકોટઃ રાજકોટ જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પીવાની પાણીની અછત વર્તાવા લાગી છે. જેના પગલે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 20 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ કલેકટરે એકશન પ્લાન બનાવ્યો છે. આ તમામ જવાબદારી નાયબ કલેકટરને સોંપવામાં આવી…
- નેશનલ
વકફ બિલ મુદ્દે ઘમાસાણ યથાવત; બિલને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે
નવી દિલ્હી: દેશમાં બહુચર્ચિત વકફ બિલને લોકસભા બાદ ગઇકાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. વકફ (સુધારા) બિલને રાજ્યસભામાં લગભગ 14 કલાકની ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી હતી અને આ બિલનાં સમર્થનમાં 128 મતો પડ્યા હતા જ્યારે 95 સભ્યોએ વિરોધમાં મતદાન…
- નેશનલ
વફફ સંશોધન બિલ પર શરદ પવારની પાર્ટીના સાંસદનો વિરોધ, કહ્યું સુપ્રીમ કોર્ટમા પડકારશે
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે વફફ સંશોધન બિલ 2024ને લોકસભા અને રાજયસભામાં પસાર કરાવી લીધું છે. હવે આ બિલ કાયદો બનશે. જોકે, કેન્દ્ર સરકારના નિણર્યથી નારાજ વિપક્ષ હવે આક્રમક વિરોધ કરી રહ્યું છે. તેમજ વિપક્ષના નેતાઓ હવે સરકાર પર આક્ષેપ…