- અમદાવાદ

હવામાન વિભાગ દ્વારા આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી જૂનથી ચોમાસુ બેસવાનું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે આ વર્ષે સમયસર ચોમાસુ બેસી જવાનું છે. પરંતુ તે પહેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે આગાહી…
- નેશનલ

TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કર્યા બીજા લગ્ન? જાણો કોણ છે તેમના ‘જીવનસાથી’ પિનાકી મિશ્રા
કોલકાતા: સંસદમાં સરકાર સામે ધારદાર ભાષણ આપવા માટે જાણીતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા લગ્ન બંધને જોડાયા છે, અહેવાલ મુજબ તેમણે બીજુ જનતા દળ(BJD)ના નેતા અને પૂર્વ સાંસદ પિનાકી મિશ્રાને સાથે જર્મનીમાં લગ્ન (Mahua Moita Pinaki Mishra marriage)…
- વેપાર

વિશ્વ બજારથી વિપરીત શુદ્ધ સોનું રૂ. 5444 વધીને ફરી રૂ. 97,000ની પાર, ચાંદી રૂ. 318 વધી
મુંબઈઃ પ્રવર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને…
- IPL 2025

અક્ષર પટેલે ક્રિકેટને અલવિદા કહ્યું? વાયરલ વીડિયોમાં દાવો, જાણો શું છે હકીકત
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર જવાની તૈયારી કરી રહી છે, જ્યાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ (India’s tour of England) રમશે. આ સિરીઝ પહેલા ભારતના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી…
- અમદાવાદ

એએમસી દ્વારા રથયાત્રા રૂટનું રૂપિયા 19.59 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે
અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં જગન્નાથજી મંદીરને અતિ પ્રસિદ્ધ માનવામાં આવે છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની છેલ્લા 148 વર્ષથી ઐતિહાસિક રથયાત્રા પણ યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પૈકી હાલમાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ…
- અમરેલી

સેવ અર્થ મિશનને 2040 સુધીમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો, તળાજાથી કરી શરૂઆત
તળાજા: વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2025)ની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે પણ મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હતો. અહીં ‘એક પેડ…
- નેશનલ

ચિન્નાસ્વામી સ્ટેડિયમ નાસભાગ: કર્ણાટક હાઈકોર્ટે લીધી ગંભીર નોંધ, આજે સુનાવણી!
બેંગલુરુ: ગઈકાલે બુધારે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ(Chinnaswamy Stadium)માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની IPL જીતની ઉજવણીમાં સામેલ થવા ઉમટી પડેલી ભીડમાં મચેલી નાસભાગમાં 11 લોકોના મોત થયા (Bengaluru stampede) હતાં, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. કર્ણાટક હાઈકોર્ટે આ ઘટના અંગે…
- પુરુષ

મેલ મેટર્સ : આ મહિનાને પુરુષના સ્વાસ્થ્ય સાથે નિકટની નિસ્બત, પણ…
-અંકિત દેસાઈ જૂન માસ વિશ્વભરમાં પુરુષોના આરોગ્ય જાગૃતિ મહિના (ખયક્ષ’ત ઇંયફહવિં ખજ્ઞક્ષવિં) તરીકે ઉજવાય છે, જે પુરુષોના શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પ્રકાશ ફેંકે છે. આ મહિનો પુરુષોને એમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા અને સમાજમાં રહેલી ગેરસમજણોને દૂર કરવા માટે…
- લાડકી

આજે ‘વિશ્વ પર્યાવરણ દિન’ અવસરે આવો, મળો આ ટીનએજ ઇકો હીરોને…
નિધી શુકલ નામ છે એનું ઈશાન…માત્ર 16વર્ષની વયે ઈશાન સૂરવે હવે એક તરુણ પર્યાવરણપ્રેમી તરીકે આગવી ઓળખાઈ મેળવી રહ્યો છે. ‘ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલ’ના ધોરણ11નો વિદ્યાર્થી ઈશાન નાનો હતો ત્યારે પોતાનાં મનગમતાં પાત્રોનાં રમકડાથી રમતો હતો, પણ એક વાર એને…









