- IPL 2025
ધોનીના માતા-પિતા પહેલી જ વાર આઇપીએલ જોવા આવ્યાઃ પુત્ર રિટાયર થઈ રહ્યો છે કે શું?
ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચ ટાઇટલ અપાવનાર મહેન્દ્રસિંહ ધોનીની આ અંતિમ આઇપીએલ છે કે શું? તેનું ઘૂંટણ તેને બહુ સાથ ન આપતું હોવાથી તે હવે 2026ની આઇપીએલમાં પણ રમતો જોવા મળશે એવી સંભાવના બહુ ઓછી છે, પરંતુ તેના માતા-પિતા…
- આમચી મુંબઈ
હવે મરાઠી ભાષાના વિવાદમાં ઉદ્ધવની સેનાએ ઝંપલાવ્યું તો રાજ ઠાકરેએ કહ્યું કે…
મુંબઈઃ મરાઠી ભાષા વિવાદ એક યા બીજા સ્વરૂપે રાજકારણીઓ ચગાવતા રહે છે. મહારાષ્ટ્રમાં રહેતા દરેકને મરાઠી આવડવી જોઈએ અને કામકાજમાં આ ભાષાનો જ ઉપયોગ થાય તેવા આગ્રહ સાથે તાજેતરમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)એ આંદોલન છેડયું હતુ અને એક વૉચમેન અને ત્યારબાદ…
- IPL 2025
દિલ્હીના છ વિકેટે 183, રાહુલની ચાર મહત્ત્વપૂર્ણ ભાગીદારી…
ચેન્નઈઃ દિલ્હી કૅપિટલ્સ (DC)એ અહીં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે આઇપીએલ-2025 (IPL 2025)ની 17મી મૅચમાં બૅટિંગ પસંદ કર્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 183 રન કર્યા હતા.કેએલ રાહુલ (77 રન, 51 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) દિલ્હીની ઇનિંગ્સનો સુપરસ્ટાર…
- IPL 2025
પંતના 12 લાખ રૂપિયા કપાયા, પણ રાઠીને હવે `નોટબુક સેલિબ્રેશન’ વધુ મોંઘુ પડ્યું!
લખનઊઃ મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ શુક્રવારે હોમટાઉનમાં આઈપીએલ (IPL 2025)ના દિલધડક મુકાબલામાં રોમાંચક વિજય મેળવ્યો, પણ એના કૅપ્ટન રિષભ પંત (Rishabh pant) અને આક્રમક સ્વભાવના સ્પિનર દિગ્વેશ રાઠી (Digvesh Rathi)ને આર્થિક રીતે નુકસાન જરૂર થયું હતું.…
- સુરત
દુષ્કર્મના આરોપી જૈન મુનિને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી, પીડિતાને 8 વર્ષે મળ્યો ન્યાય
સુરતઃ સુરતમાં 2017 માં દુષ્કર્મનો કેસ નોંધાયો હતો, આ કેસમાં સુરતના જૈન મુનિ દોષિત સાબિત થયા હતા. સુરત કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો અને દુષ્કર્મના આરોપી જૈન મુનિ શાંતિ સાગર મહારાજને 10 વર્ષની સજાનો હુકમ કર્યો છે. આ કેસનો આરોપી…
- રાશિફળ
આટલા કલાક માટે બનશે શુભ રાજયોગ, ત્રણ રાશિના જાતકોને મળશે શુભ પરિણામો, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું અલગ અલગ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આ ગ્રહોના ગોચરથી 12-12 રાશિ પર ઓછા વધતા અંશે અસર જોવા મળે છે. એપ્રિલ મહિનો જો ગ્રહોની હિલચાલની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેવાનો છે, કારણ કે આ મહિને જ અનેક…
- નેશનલ
વકફ બિલ મુદ્દે રાહુલ ગાંધીનાં આકાર પ્રહાર; કહ્યું હવે RSSનું ધ્યાન ચર્ચોની જમીન પર….
નવી દિલ્હી: વકફ સંશોધન બિલને સંસદના બંને ગૃહમાં પસાર કરી દેવામાં આવ્યું છે. પરંતુ હજુ આ મામલે રાજકારણમાં આકરો તાપ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષે આ મામલે સુપ્રીમમાં જવાની વાત કરી છે. ત્યારે હવે વકફ સુધારા…
- મનોરંજન
લોકો સિકંદરને વખોડતા રહ્યા અને સલમાન ખાને કર્યું કંઈક એવું કે…
બોલીવૂડના દબંગ સ્ટાર સલમાન ખાન (Salman Khan) હાલમાં તેની ફિલ્મ સિકંદરને કારણે લાઈમલાઈટમાં છે અને છઠ્ઠા દિવસે પણ બોક્સ ઓફિસ પર સલ્લુમિયાંની આ ફિલ્મ ખાસ કંઈ ઉકાળી શકી નથી. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ અને ફિલ્મ ક્રિટિક્સ આ ફિલ્મને વખોડવામાં વ્યસ્ત…
- વેપાર
ભારતના વિદેશી મુદ્રા ભંડારમા સતત વધારો, સોનાના ભંડારમા પણ ઉછાળો…
મુંબઇ: ભારતના વિદેશી મુદ્રા ભંડારમા સતત વધારો થઇ રહ્યો છે. જેમાં આરબીઆઈએ આપેલી માહિતી મુજબ 28 માર્ચના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 6.60 અબજ ડોલરથી વધીને 665.40 અબજ ડોલર થયો છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે…
- નેશનલ
વક્ફ બિલને લઈ સંજય રાઉતે કહ્યું- અમે સુપ્રીમ કોર્ટમાં….
મુંબઈઃ વક્ફ સંશોધન બિલ સંસદમાં પાસ થઈ ગયા બાદ હવે તેના પર નિવેદનબાજી શરૂ થઈ છે. વક્ફ સંશોધન બિલને લઈ અનેક મુસ્લિમ સંગઠન, નેતા અને વિપક્ષે સવાલ ઉભા કર્યા છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે ગ્રુપના નેતા સંજય રાઉતે મોટું નિવેદન…