- ઉત્સવ

સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ ને સાધૂતાના કરો દર્શન માધવપુરના મેળામાં…
ડૉ. ઈશ્વરલાલ ભરડા આપણી સંસ્કૃતિ અને પરંપરા ભાતીગળ છે. દરેક તહેવારની સાથે ધાર્મિક કથા જોડાયેલી છે. આ સિવાય આપણા જાજરમાન અને વૈભવથી સભર મેળાનું પણ આગવું મહત્ત્વ હોય છે. એવો જ એક મેળો છે પોરબંદરના કિનારે આવેલા ગામ માધવપુરમાં. જેને…
- ઉત્સવ

ફોકસ : મહાનગરોમાં હવે અનિદ્રા બીમારી નથી, લાઇફસ્ટાઇલ છે
-રેખા દેશરાજ આજે ભારતમાં 50 ટકા લોકો 6 કલાકથી ઓછી ઊંઘ લે છે, જ્યારે સમગ્ર વિશ્વના ડોક્ટરો વારંવાર કહે છે કે ઓછામાં ઓછા 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે, પરંતુ અનિદ્રા ભારતમાં માત્ર સ્વાસ્થ્ય સમસ્યા નથી. તે એક પ્રકારની લાઇફસ્ટાઇલમાં…
- ઉત્સવ

આજે આટલું જ : અતિ માહિતીનું અદોદળાપણું અત્યંત ઘાતક…2
છે છેતરપિંડી મોટી, આવી દુનિયામાં જનમ લેવો,ન ગમતું હોય એ કાયમ ગટકવાનું જ છે અહીંયા.બધી આંખો કરે છે ભિન્ન વૃત્તિઓના કારોબાર,બધાંને કૂમળું વિસ્મય ખટકવાનું જ છે અહીંયા.છે વૈભવ આંસુઓનો તો ઉદાસીની છે સમૃદ્ધિ,અતિશય ચાહવું કાયમ ચટકવાનું જ છે અહીંયા.બધે પુરવાર…
- અમદાવાદ

ગુજરાતમા શિક્ષણ વિભાગનો પરિપત્ર, હીટવેવના પગલે શાળાઓને આપી આ સુચનાઓ…
અમદાવાદઃ ગુજરાતમા ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજ્યના કેટલાક જિલ્લામાં તો હીટવેવ પણ શરુ થઈ છે. ત્યારે પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને હીટવેવ ઍક્શન પ્લાન-2025નો સ્કૂલોમાં અમલ…
- ઉત્સવ

મિજાજ મસ્તી : ગુજ્જુ જીવનયાત્રા રોમમાં રસપૂરી ને પાર્લામાં પાણીપુરી
-સંજય છેલ ટાઇટલ્સ: વધારે કેરી ને વેરી, બેઉ મોંઘા પડે.(છેલવાણી)મહાકવિ મિર્ઝા ગાલિબ પર બનેલી ફિલ્મમાં ઉર્દૂના મહા લેખક મંટોએ એક સીન લખેલો કે એકવાર ગાલિબ અને મિત્રો, ઘરના ઓટલે બેસીને કેરી ચૂસી રહ્યા હતા ને જ્યાં ગોટલા ફેંકે છે, ત્યાં…
- સ્પેશિયલ ફિચર્સ

વજન ઘટાડવા સલાડ ખાવ છો? આટલી બાબતો રાખજો ધ્યાનમાં નહિતર ફાયદાનાં નામે મળશે ઝીરો…
સામાન્ય રીતે વજન ઘટાડવા અને અન્ય હેલ્થી લાઇફસ્ટાઇલ માટે લોકો સલાડ ખાવાની શરૂઆત કરી દેતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર સલાડ ખાવાથી વજન ઓછો નથી થતો પરંતુ તે માટે સલાડને સાચી રીતે આપણા રોજિંદા આહારમાં સ્થાન…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ઉનાળુ પાકોનું વાવેતર શરૂ, મગફળીના વાવેતરમા સામાન્ય ઘટાડો…
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના ખેડૂતોએ ઉનાળુ પાકોનું વાવેતર પણ જોરશોરથી શરૂ કરી દીઘુ છે. ચાલુ વર્ષનો વાવેતરનો આંકડો પાછલી સીઝનને બરોબર છે. રાજ્યમાં વાવણીની 86 ટકા જેટલી કામગીરી પૂરી થઇ ચૂકી છે. કઠોળ અને…
- નેશનલ

આજે વડા પ્રધાન જેનું ઉદ્ઘાટન કરશે તે દેશના પહેલા વર્ટીકલ સી બ્રિજ વિશે આ જાણો છો?
નવી દિલ્હી : રામનવમીના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. તેની બાદ તેઓ રામેશ્વરમ સ્થિત પ્રખ્યાત રામનાથસ્વામી મંદિરમાં પણ પ્રાર્થના કરશે. તેમજ બપોરે લગભગ 1.30 વાગ્યે, તેઓ તમિલનાડુમાં 8,300 કરોડ રૂપિયાથી વધુના વિવિધ…









