- ગાંધીનગર
ગુજરાતની આરોગ્ય ક્ષેત્રે અનોખી સિદ્ધિ, માતૃ મૃત્યુ દરમા 50 ટકાનો ઘટાડો
ગાંધીનગર : ગુજરાતે આરોગ્ય ક્ષેત્રમા લોકોના સારા સ્વાસ્થ્ય માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. જેના પગલે રાજ્યએ આરોગ્ય ક્ષેત્રે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સરકારે માતૃ સ્વાસ્થ્યને સુધારવા માટે કરેલા પ્રયાસો દ્વારા માતૃ મૃત્યુ દરમાં 50 ટકાનો નોંધપાત્ર ઘટાડો…
- આમચી મુંબઈ
પાલતું શ્વાનને લિફ્ટમાં લઇ જતા રોકવામાં આવતા માલિકે સોસાયટી સામે હાઇકોર્ટમાં દાવો માંડ્યો
મુંબઈ: પાલતું પ્રાણીઓને કારણે સોસાયટીમાં ઘર્ષણના ઘણા મામલા પ્રકાશમાં આવતા હોય છે, સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા ચાલતી રહે છે. એવામાં મુંબઈના લોઅર પરેલ રહેતા 51 વર્ષીય ઉદ્યોગપતિએ તેમના પાલતું શ્વાન માટે બિલ્ડિંગની મેનેજિંગ કમિટી સામે કોર્ટ કેસ માંડ્યો…
- નેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર, ભારત અને ચીનમાંથી એપલ સહિતની કંપનીઓએ નિકાસ વધારી…
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવાના નિર્ણયથી અન્ય દેશો ઉપરાંત અમેરિકન કંપનીઓની પણ મુશ્કેલીઓ વધી રહી છે. જેમાં હવે અમેરિકન કંપનીઓ ટેરિફ લાગુ થાય તે પૂર્વે અન્ય દેશોમાંથી છેલ્લી ઘડીએ માલસામાનનો નિકાસ કરી રહી છે.…
- ઉત્સવ
કરિયર : અવાજની દુનિયામાં કારકિર્દી બનાવવા માગો છો? …તો બનો સાઉન્ડ એન્જિનિયર
-કીર્તિશેખર એમ તો અવાજની દુનિયામાં, ખાસ કરીને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં નક્કર કારકિર્દી રહી છે, પરંતુ આજે તે પહેલા કરતાં ઘણી વધારે દમદાર અને આદરણીય બની ગઈ છે, કારણ કે હવે તે ફક્ત મ્યુઝિક સુધી મર્યાદિત નથી પરંતુ સાઉન્ડ એન્જિનિયરિગે પણ…
- નેશનલ
“ભયે પ્રગટ કૃપાલા” અયોધ્યામાં ભગવાન રામના જન્મોત્સવની દિવ્ય ઉજવણી; સુર્યતિલકનાં અલૌકિક દર્શન
અયોધ્યા: રામનગરી અયોધ્યામાં આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. બપોરનાં બરાબર 12 વાગ્યે, ભગવાન શ્રીરામનાં જન્મોત્સવની ઉજવણીન આરંભ થયો હતો. ભગવાન રામનાં લલાટ પર…
- ઉત્સવ
સોરઠની સંસ્કૃતિ, સમૃદ્ધિ ને સાધૂતાના કરો દર્શન માધવપુરના મેળામાં…
ડૉ. ઈશ્વરલાલ ભરડા આપણી સંસ્કૃતિ અને પરંપરા ભાતીગળ છે. દરેક તહેવારની સાથે ધાર્મિક કથા જોડાયેલી છે. આ સિવાય આપણા જાજરમાન અને વૈભવથી સભર મેળાનું પણ આગવું મહત્ત્વ હોય છે. એવો જ એક મેળો છે પોરબંદરના કિનારે આવેલા ગામ માધવપુરમાં. જેને…