- ધર્મતેજ

આજની ટૂંકી વાર્તા : સુગંધી ઘર
-રાજેશ અંતાણી નમિતા થથરી ગઈ. વરસો પછી પણ એ જ અવાજ… નમિતા સભાન થઈ. ચહેરાની આસપાસ વીંટળાયેલો દુપટ્ટો ઉતારીને વાળ સરખા કર્યા. પછી થોડું હસીને કહ્યું: ‘મને ન ઓળખી, આંટી?હું.. નમિતા…’ ઠંડી ધ્રુજારી શરીરમાંથી પસાર થઈ ગઈ. અમિતા એપાર્ટમેન્ટના દરવાજા…
- ધર્મતેજ

આચમન : બચ્ચે મેં હૈ ભગવાન, બચ્ચા હૈ મહાન ઈશ્વરે ઈન્સાન જાત પરથી હજુ વિશ્વાસ ગુમાવ્યો નથી
-અનવર વલિયાણી ‘ધર્મતેજ’ પૂર્તિમાં છપાતા લેખોને રસપૂર્વક વાંચતા વ્હાલા શ્રદ્ધાળુ વાચક મિત્રોને ધોમધકતા તાપમાંથી મીઠી વીરડી જેવો એક પ્રસંગ અત્રે પ્રેરણા પ્રદાન કરનારો ભલાઈ- પૂણ્યનાં કાર્યો કરવા ઉત્સાહમાં વધારનારો કરનાર બની રહેવા પામશે: -દેશના એક નાનકડા ગામમાં દુષ્કાળ ચાલી રહ્યો…
- ધર્મતેજ

ગીતા મહિમા : શેનો ભય છે?સર્વ પ્રકારનાં ભયમાં સૌથી મોટો ભય એ ‘મૃત્યુભય.’
-સારંગપ્રીત પુરુષોત્તમ યોગ પછી ભગવાન કૃષ્ણ હવે સોળમા અધ્યાયનો આરંભ કરે છે. આ અધ્યાયનો આરંભ જ અભયમ કહીને ભગવાન આપણને નિર્ભયતાનો વરદાન આપી રહ્યા છે, તે સમજીએ. સંસારનું બીજું નામ છે મૃત્યુલોક. સૌ કોઈ આ વાત જાણે છે કે જે…
- IPL 2025

વોશિંગ્ટન સુંદરની શાનદાર ઇનિંગ બાદ GT એ સુંદર પિચાઈને જવાબ કેમ આપ્યો? જાણો શું છે મામલો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 19મી મેચ ગઈ કાલે રાત્રે સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સાત વિકેટે શાનદાર જીત મળેવી, આ જીતમાં GTને કેપ્ટન શુભમન…
- મનોરંજન

લાપત્તા લેડીઝની સ્ટોરી ચોરીનો માલ?: આ ફ્રેન્ચ ફિલ્મમેકરના દાવાથી ખળભળાટ…
આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી કિરણ રાવે નિર્દેશન કરેલી ફિલ્મ લાપત્તા લેડીઝ ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ મોકલવામાં આવેલી હતી. ફિલ્મે એવોર્ડ તો ન જીત્યો પણ હવે એક મોટા વિવાદમાં સપડાઈ છે.ફિલ્મની સ્ટોરી ચોરી કરવામાં આવી હોવાનો આરોપ લાગી રહ્યો છે.…
- અમદાવાદ

ગુજરાતમા ભરઉનાળે પાણીનો કકળાટ, આ શહેરમા આવતીકાલે પાણીકાપ…
અમદાવાદ : ગુજરાતમા આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે, બીજી તરફ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની અછતની શરૂઆત થવા લાગી છે. જેમા મળતી માહિતી મુજબ રાજકોટમા 8 એપ્રિલના રોજ પાંચ વોર્ડના પાણી કાપ મૂકવામા આવ્યો…
- ધર્મતેજ

વિશેષ : ધર્મના રથની ધ્વજા એટલે સત્ય ને શીલ…
-રાજેશ યાજ્ઞિક વિશ્વના દરેક ધર્મમાં તેમનો પોતાનો એક ધ્વજ હોય છે. ધ્વજનો રંગ, આકાર અને તેમાં દર્શાવેલ ચિહ્નો પ્રત્યેક ધર્મની ઓળખ અને પ્રતિષ્ઠા પણ ગણાય છે. પહેલાના કાળમાં મહેલ હોય, મંદિર હોય, કે રથ હોય, દરેક ઉપર ધ્વજા ફરકતી. વ્યક્તિ,…









