- એકસ્ટ્રા અફેર

એકસ્ટ્રા અફેર : વક્ફ ઍક્ટમાં સુધારાથી મૂળભૂત અધિકારોના ભંગની વાત વાહિયાત…
-ભરત ભારદ્વાજ સંસદનાં બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં વક્ફ એક્ટમાં સુધારો કરતો ખરડો પસાર થઈ ગયો છે અને હવે રાષ્ટ્રપતિની મંજૂરી જ બાકી છે. 2 એપ્રિલે લોકસભામાં 14 કલાકની અને 3 એપ્રિલે રાજ્યસભામાં 12 કલાકની ચર્ચા પછી આ બિલ પસાર…
- ધર્મતેજ

આજની ટૂંકી વાર્તા : સુગંધી ઘર
-રાજેશ અંતાણી નમિતા થથરી ગઈ. વરસો પછી પણ એ જ અવાજ… નમિતા સભાન થઈ. ચહેરાની આસપાસ વીંટળાયેલો દુપટ્ટો ઉતારીને વાળ સરખા કર્યા. પછી થોડું હસીને કહ્યું: ‘મને ન ઓળખી, આંટી?હું.. નમિતા…’ ઠંડી ધ્રુજારી શરીરમાંથી પસાર થઈ ગઈ. અમિતા એપાર્ટમેન્ટના દરવાજા…
- ધર્મતેજ

આચમન : બચ્ચે મેં હૈ ભગવાન, બચ્ચા હૈ મહાન ઈશ્વરે ઈન્સાન જાત પરથી હજુ વિશ્વાસ ગુમાવ્યો નથી
-અનવર વલિયાણી ‘ધર્મતેજ’ પૂર્તિમાં છપાતા લેખોને રસપૂર્વક વાંચતા વ્હાલા શ્રદ્ધાળુ વાચક મિત્રોને ધોમધકતા તાપમાંથી મીઠી વીરડી જેવો એક પ્રસંગ અત્રે પ્રેરણા પ્રદાન કરનારો ભલાઈ- પૂણ્યનાં કાર્યો કરવા ઉત્સાહમાં વધારનારો કરનાર બની રહેવા પામશે: -દેશના એક નાનકડા ગામમાં દુષ્કાળ ચાલી રહ્યો…
- ધર્મતેજ

ગીતા મહિમા : શેનો ભય છે?સર્વ પ્રકારનાં ભયમાં સૌથી મોટો ભય એ ‘મૃત્યુભય.’
-સારંગપ્રીત પુરુષોત્તમ યોગ પછી ભગવાન કૃષ્ણ હવે સોળમા અધ્યાયનો આરંભ કરે છે. આ અધ્યાયનો આરંભ જ અભયમ કહીને ભગવાન આપણને નિર્ભયતાનો વરદાન આપી રહ્યા છે, તે સમજીએ. સંસારનું બીજું નામ છે મૃત્યુલોક. સૌ કોઈ આ વાત જાણે છે કે જે…
- IPL 2025

વોશિંગ્ટન સુંદરની શાનદાર ઇનિંગ બાદ GT એ સુંદર પિચાઈને જવાબ કેમ આપ્યો? જાણો શું છે મામલો
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025ની 19મી મેચ ગઈ કાલે રાત્રે સન રાઈઝર્સ હૈદરાબાદ(SRH) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે સાત વિકેટે શાનદાર જીત મળેવી, આ જીતમાં GTને કેપ્ટન શુભમન…
- મનોરંજન

લાપત્તા લેડીઝની સ્ટોરી ચોરીનો માલ?: આ ફ્રેન્ચ ફિલ્મમેકરના દાવાથી ખળભળાટ…
આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી કિરણ રાવે નિર્દેશન કરેલી ફિલ્મ લાપત્તા લેડીઝ ભારત તરફથી ઓસ્કાર એવોર્ડ મોકલવામાં આવેલી હતી. ફિલ્મે એવોર્ડ તો ન જીત્યો પણ હવે એક મોટા વિવાદમાં સપડાઈ છે.ફિલ્મની સ્ટોરી ચોરી કરવામાં આવી હોવાનો આરોપ લાગી રહ્યો છે.…
- અમદાવાદ

ગુજરાતમા ભરઉનાળે પાણીનો કકળાટ, આ શહેરમા આવતીકાલે પાણીકાપ…
અમદાવાદ : ગુજરાતમા આગામી ત્રણ દિવસ હવામાન વિભાગે હીટવેવનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે, બીજી તરફ ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની અછતની શરૂઆત થવા લાગી છે. જેમા મળતી માહિતી મુજબ રાજકોટમા 8 એપ્રિલના રોજ પાંચ વોર્ડના પાણી કાપ મૂકવામા આવ્યો…









