- નેશનલ

પીએમ મોદી આજે કરશે વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે પુલનું ઉદ્ઘાટન, અશ્વિની વૈષ્ણવે શેર કર્યો વિડીયો
નવી દિલ્હી : પહલગામ આતંકવાદી હુમલા બાદ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વાર જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લેશે. તેઓ સવારે 11 વાગ્યે ઉધમપુરથી બનિહાલ સુધીના વિશ્વના સૌથી ઊંચા ચેનાબ રેલ્વે પુલનું ઉદ્ઘાટન કરશે. તેની બાદ તેઓ આ જ રૂટ…
- નેશનલ

ભાગેડુ વિજય માલ્યાએ માફી માંગી, ભારત આવવા વિષે પણ વાત કરી
લંડન: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ટાઈટલ જીત્યા બાદ ભાગેડુ ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યા(Vijay Mallya)એ ટીમને અભિનંદન પાઠવતા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા હતાં. હવે વિજય માલ્યા ફરી ચર્ચામાં છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેમણે કિંગફિશર એરલાઇન્સ(Kingfisher Airlines)ના પતન અંગે…
- નેશનલ

બેંગલુરુ ભાગદોડ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, આરસીબીના અધિકારીઓ સહિત ચારની ધરપકડ
બેંગલુરુ: આઇપીએલ 2025માં આરસીબીએ ટાઇટલ જીત્યા બાદ જીતની ઉજવણી દરમિયાન બુધવારે બેંગલુરુમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ મચી હતી. જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેની બાદ સરકાર એક્શન મોડમાં છે. તેમજ ગુરુવારે સાંજે સરકારે શહેર…
- નેશનલ

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન, ચીને માન્યું બ્રહ્મોસ સામે એર ડિફેન્સ સિસ્ટમ ફેલ
નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ રીતે નાકામ રહી. આ એર ડિફેન્સ સિસ્ટમ ચીને પાકિસ્તાનને આપી હતી. ચીને પોતે સ્વીકાર્યું છે કે તેની વાયુ સંરક્ષણ પ્રણાલી HQ-9B/HQ-16 નિષ્ફળ ગઈ. ભારતની બ્રહ્મોસ મિસાઇલે ચીનની એર…
- ઇન્ટરનેશનલ

આતંકવાદ સામેની લડાઈમાં જે ડી વાન્સે ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું; મીટિંગ બાદ તેજસ્વી સૂર્યાનું નિવેદન
વોશિંગ્ટન: પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે કેટલાક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશમાં મોકલ્યા છે, જેથી દુનિયા સમક્ષ પાકિસ્તાનની આતંકવાદ સમર્થક નીતિઓની પોલ ખોલી શકાય. આ ઉપરાંત આ પ્રતિનિધિમંડળો આતંકવાદ સામે ભારતની લડાઈ માટે જે તે દેશનું સમર્થન…
- ઇન્ટરનેશનલ

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો, મસ્કે કરી ડ્રેગન અવકાશયાન મિશનને બંધ કરવાની જાહેરાત
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો છે. જેમાં વન બિગ બ્યુટીફુલ બિલને લઈને બંને સામસામે આવી ગયા છે. મસ્કે આ બિલ વિશે કહ્યું હતું કે આ બિલ અમેરિકાને નાદારીના માર્ગે લઈ જશે.…
- નેશનલ

પતંજલિ સામે નેપાળમાં કેસ દાખલ; નેપાળના પૂર્વ વડાપ્રધાનનું નામ ચાર્જશીટમાં
કાઠમંડુ: પતંજલિ યોગપીઠના નેપાળમાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી સાથે સંબંધિત કથિત જમીન કૌભાંડ કેસમાં નેપાળ(Patanjali Land Scam in Nepal)ના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ કુમાર નેપાળ (Madhav Kumar Nepal) વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ નેપાળની ભ્રષ્ટાચાર…









