- ઇન્ટરનેશનલ
આતંકવાદ સામેની લડાઈમાં જે ડી વાન્સે ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું; મીટિંગ બાદ તેજસ્વી સૂર્યાનું નિવેદન
વોશિંગ્ટન: પહલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ ભારત સરકારે કેટલાક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશમાં મોકલ્યા છે, જેથી દુનિયા સમક્ષ પાકિસ્તાનની આતંકવાદ સમર્થક નીતિઓની પોલ ખોલી શકાય. આ ઉપરાંત આ પ્રતિનિધિમંડળો આતંકવાદ સામે ભારતની લડાઈ માટે જે તે દેશનું સમર્થન…
- ઇન્ટરનેશનલ
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો, મસ્કે કરી ડ્રેગન અવકાશયાન મિશનને બંધ કરવાની જાહેરાત
વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના વડા ઇલોન મસ્ક વચ્ચે વિવાદ વકર્યો છે. જેમાં વન બિગ બ્યુટીફુલ બિલને લઈને બંને સામસામે આવી ગયા છે. મસ્કે આ બિલ વિશે કહ્યું હતું કે આ બિલ અમેરિકાને નાદારીના માર્ગે લઈ જશે.…
- નેશનલ
પતંજલિ સામે નેપાળમાં કેસ દાખલ; નેપાળના પૂર્વ વડાપ્રધાનનું નામ ચાર્જશીટમાં
કાઠમંડુ: પતંજલિ યોગપીઠના નેપાળમાં આવેલા યોગ કેન્દ્ર અને હર્બલ ખેતી સાથે સંબંધિત કથિત જમીન કૌભાંડ કેસમાં નેપાળ(Patanjali Land Scam in Nepal)ના ભૂતપૂર્વ વડા પ્રધાન માધવ કુમાર નેપાળ (Madhav Kumar Nepal) વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ નેપાળની ભ્રષ્ટાચાર…
- અમદાવાદ
હવામાન વિભાગ દ્વારા આજે આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી
અમદાવાદઃ ગુજરાતમાં આગામી 14મી જૂનથી ચોમાસુ બેસવાનું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે આ વર્ષે સમયસર ચોમાસુ બેસી જવાનું છે. પરંતુ તે પહેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ માટે આગાહી…
- નેશનલ
TMC સાંસદ મહુઆ મોઇત્રાએ કર્યા બીજા લગ્ન? જાણો કોણ છે તેમના ‘જીવનસાથી’ પિનાકી મિશ્રા
કોલકાતા: સંસદમાં સરકાર સામે ધારદાર ભાષણ આપવા માટે જાણીતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ મહુઆ મોઇત્રા લગ્ન બંધને જોડાયા છે, અહેવાલ મુજબ તેમણે બીજુ જનતા દળ(BJD)ના નેતા અને પૂર્વ સાંસદ પિનાકી મિશ્રાને સાથે જર્મનીમાં લગ્ન (Mahua Moita Pinaki Mishra marriage)…
- વેપાર
વિશ્વ બજારથી વિપરીત શુદ્ધ સોનું રૂ. 5444 વધીને ફરી રૂ. 97,000ની પાર, ચાંદી રૂ. 318 વધી
મુંબઈઃ પ્રવર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે અમેરિકાના પૅ રૉલ ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્વ બજારથી વિપરીત ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલોને…
- IPL 2025
અક્ષર પટેલે ક્રિકેટને અલવિદા કહ્યું? વાયરલ વીડિયોમાં દાવો, જાણો શું છે હકીકત
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઇંગ્લેન્ડના પ્રવાસ પર જવાની તૈયારી કરી રહી છે, જ્યાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ મેચ (India’s tour of England) રમશે. આ સિરીઝ પહેલા ભારતના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી…
- અમદાવાદ
એએમસી દ્વારા રથયાત્રા રૂટનું રૂપિયા 19.59 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે
અમદાવાદ: અમદાવાદના જમાલપુરમાં જગન્નાથજી મંદીરને અતિ પ્રસિદ્ધ માનવામાં આવે છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની છેલ્લા 148 વર્ષથી ઐતિહાસિક રથયાત્રા પણ યોજાય છે, જેમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રથયાત્રા રૂટ પૈકી હાલમાં જમાલપુર ચાર રસ્તાથી જગન્નાથ…
- અમરેલી
સેવ અર્થ મિશનને 2040 સુધીમાં 3000 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો, તળાજાથી કરી શરૂઆત
તળાજા: વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day 2025)ની સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉજવણી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં વૃક્ષો વાવીને પર્યાવરણને બચાવવા માટે સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો. તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે પણ મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ થયો હતો. અહીં ‘એક પેડ…