- નેશનલ
બળાત્કાર કેસમાં દોષિત રામ રહીમને ફરી મળ્યા પેરોલ, 13મી વાર જેલની બહાર આવ્યો…
સિરસા: બળાત્કાર કેસમાં દોષિત સાબિત થયા બાદ જેલની સજા કાપી રહેલો ડેરા સચ્ચા સૌદાનો વડો ગુરમીત રામ રહીમ સિંહ (Gurmeet Ram Rahim Singh) ફરી જેલની બહાર આવ્યો છે. તેને 21 દિવસના પેરોલ મળ્યા છે, કડક સુરક્ષા વચ્ચે રામ રહીમ હરિયાણાની…
- અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટનો બીજી પત્નીને પણ પેન્શનનો ભાગ ચૂકવવાનો મહત્વનો આદેશ…
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં કોર્ટે બીજી પત્નીને પણ પતિના પેન્શનમાંથી હિસ્સો અપાવ્યો હતો. પતિના મૃત્યુ બાદ ફેમિલી પેન્શનની રકમ મેળવવા માટે વિધવા પત્નીઓ વચ્ચેના કાનૂની કેસનો કિસ્સો હાઇકોર્ટ સમક્ષ આવ્યો હતો. સરકારી નોકરીમાંથી નિવૃત થતાં…
- ઇન્ટરનેશનલ
‘અમે સંપૂર્ણ રીતે તૈયાર…’ ટ્રમ્પના 104% ટેરિફ સામે ચીન ભરી શકે છે આવા પગલા
બેઇજીંગ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 104% ટેરિફ લાદીને વેપાર જગતમાં ખળભળાટ મચાવી (US tariff on China) દીધો છે. આ ટેરીફને કારણે ચીનના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે, આ સાથે બંને દેશો વચ્ચે ટ્રેડ વોર વધુ તીવ્ર બનશે.…
- અમદાવાદ
ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, આજે કચ્છ, ઉત્તર ગુજરાત અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ…
અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કચ્છ સહિતના રાજ્યના કેટલાક ભાગોમાં આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હવામાન વિભાગ અનુસાર આજે પણ કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવની સંભાવના છે. આગામી 48 કલાક રાજ્યમાં ગરમીથી કોઇ મોટી રાહત અનુભવાશે…
- મનોરંજન
વનતારા પર Anant Ambani કેટલો ખર્ચ કરે છે? આંકડો જાણીને ચોંકી ઉઠશો…
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. પરિવારનો દરેકે દરેક સભ્ય તેની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં આવતો હોય છે. અંબાણી પરિવાર અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)ના લગ્ન અને જામનગરમાં ખાતે શરૂ કરેલાં એનિમલ…
- વડોદરા
વડોદરામાં મહિલાનો અશ્લીલ વીડિયો બનાવનાર ગઠિયો ઝડપાયો, કોણે નોંધાવી ફરિયાદ?
વડોદરાઃ ગુજરાતમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બની રહી છે, જેને લઈ મહિલાઓ સુરક્ષિત છે કે કેમ? તે એ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. વડોદરામાં એક ગઠિયા સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. વિગતે વાત કરવામાં આવે તો મુસ્લિમ મહિલાએ ફરિયાદ નોંધાવી…
- તરોતાઝા
ગાંઠને સરળતાથી આમ ઓગાળો
આહારથી આરોગ્ય સુધી -ડૉ. હર્ષા છાડવા માનવીય શરીર એ અદ્ભુત રહસ્ય છે. આપણું શરીર યાત્રા જે રથ પર સવાર થઈને ચાલે છે તેની અંદરની વિશિષ્ટતા આજ પણ અચંબિત કરે છે. માનવ શરીરમાં લગભગ સૌ ટ્રિલિયનથી પણ વધુ કોશિકાઓ છે. સાંઈઠ…
- તરોતાઝા
ત્રિદોષ એટલે શું?
આરોગ્ય પ્લસ -સંકલન: સ્મૃતિ શાહ-મહેતા વાત- પિત્ત- કફ…મનુષ્ય શરીર પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ… એવાં પાંચ તત્ત્વથી બનેલું છે. આ પાંચ તત્ત્વમાં પૃથ્વી અને આકાશ સ્થિર હોવાથી તેમાં ખાસ ફેરફાર થતા નથી, પરંતુ બાકીના ત્રણ ચલાયમાન હોવાથી તેમાં ફેરફાર…