- નેશનલ

વકફ કાયદા અંગે NDA માં મતભેદ? NDAના ઘટક પક્ષના વિધાનભ્યએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી
નવી દિલ્હી: લોકસભા અને રાજ્યસભામાં મેરાથોન ચર્ચા બાદ વક્ફ અમેન્ડમેન્ટ બિલ, 2025 પસાર કરવામાં આવ્યું હતું. શનિવારે 5 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી પણ આ બિલને મંજુરી આપી દીધી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારના એક નિવેદન મુજબ વક્ફ અમેન્ડમેન્ટ એક્ટ, 2025…
- અમદાવાદ

ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવાના પાર્ટીના રોડમેપ અંગે નેતાઓમા અસમંજસની સ્થિતિ, જાણો વિગત
અમદાવાદ: ગુજરાતમાં વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશને અનેક રાજકીય ચર્ચાઓ વહેતી કરી છે. જેમા કોંગ્રેસ ગુજરાતમાં બેઠી થવા કમર કસી રહી છે. તેમજ કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ રાહુલ ગાંધી સહિતના નેતા દેશની જેમ ગુજરાતમા જાતિ…
- ઇન્ટરનેશનલ

Video: અમેરિકાના ન્યૂયોર્કમાં હેલિકોપ્ટર બેકાબુ થઇને નદીમાં ખાબક્યું, 6 લોકોના મોત
ન્યૂયોર્ક: અમેરિકાના ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં ગઈ કાલે ગુરુવારે (સ્થાનિક સમય મુજબ) એક હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના (Helicopter Crash in Newyork) બની હતી. હેલિકોપ્ટર ક્રેશ થઇને હડસન નદીમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા છે. ન્યુયોર્ક…
- નેશનલ

મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને 18 દિવસના રિમાન્ડ અપાયા
નવી દિલ્હી : મુંબઈ હુમલાના આરોપી આતંકવાદી તહવ્વુર રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 18 દિવસના એનઆઇએ( NIA)રિમાન્ડ પર મોકલ્યો છે. આતંકવાદી તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. ભારત આવતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી. તેને પાલમ…
- આમચી મુંબઈ

લોકોને કચરો નાખતા રોકવા નાળાની બંને બાજુ જાળી લાગશે
મુંબઈ: ચોમાસાના આગમન પહેલા મુંબઈના નાનાં-મોટાં નાળા તથા ગટરોની સફાઈ પૂરી કરવાની છે ત્યારે ડેડલાઈનને પહોંચી વળવા કૉન્ટ્રેક્ટરો કામચોરી ન કરે તે માટે નાળાસફાઈ દરમ્યાન સંબંધિત એન્જિનિયરોએ વ્યક્તિ રીતે સાઈટ પર હાજરી પુરાવીને કામનો અહેવાલ લેવાનો નિર્દેશ પાલિકાના એડિશનલ કમિશનર…
- મનોરંજન

રાજેશ ખન્ના જ નહીં બી-ટાઉનનો આ એક્ટર પણ હતો Amitabh Bachchanથી ઈન્સિક્યોર…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)નો દબદબો ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આજે પણ કાયમ છે, પરંતુ તેમના જુવાનીના દિવસોમાં તો રાજેશ ખન્ના જેવા દિગ્ગજ કલાકાર પણ તેમનાથી ઈન્સિક્યોર હતા એ વાત તો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે…
- આમચી મુંબઈ

મુંબઈનો વધુ એક અંગ્રેજોના જમાનાનો બ્રિજ 2 વર્ષ માટે બંધ
મુંબઈઃ મુંબઈમાં પૂર્વ-પશ્ચિમ વિસ્તાર જોડવામાં મહત્વની કડી ધરાવતો એક સદી વધુ એક જૂના બ્રિજને બંધ કરવામાં આવ્યો છે. મુંબઈના સૌથી જાણીતા એલ્ફિન્સ્ટન રોડ ઓવરબ્રિજ (આરઓબી)નું પુનર્નિર્માણ કરવાનું હોવાથી આજથી બે વર્ષ માટે વાહનવ્યવહાર માટે બ્રિજ બંધ રહેશે એમ અધિકારીઓએ જણાવ્યું…









