- નેશનલ
ફુલે ફિલ્મ મામલે ઉદ્ધવ ઠાકરેના ફડણવીસ પર પ્રહારઃ આ ફિલ્મને કેમ સપોર્ટ નથી કરતા
મુંબઈઃ સામાજિક કાર્યકર અને મહિલા શિક્ષણના પ્રણેતા જ્યોતિબા ફુલે અને સાવિત્રી ફુલેના જીવન પર આધારિત અનંત મહાદેવનની ફિલ્મ ફુલ પર સેન્સર બોર્ડની કાતર ચાલવાની છે ત્યારે આ મામલે શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ટીકાસ્ત્રો છોડવામાં આવ્યા…
- નેશનલ
ગેરકાયદે બોરવેલમાંથી પાણી ખેંચવું એ પાપથી ઓછું નથી; દિલ્હી હાઈ કોર્ટ આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: દેશના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બોરવેલમાંથી અપ્રમાણસર પાણી કાઢવાને કારણે ગ્રાઉન્ડ વોટરનું સ્તર (Illegal bore well) નીચે જઈ રહ્યું છે. ગેરકાયદે બોરવેલ અંગેના એક એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) મહત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : રેખાને ‘ઉમરાવજાન’ કુમુદિની લાખિયાએ બનાવી હતી
-ભરત ભારદ્વાજ કુમુદિની લાખિયાનું 94 વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. ગુજરાતીઓને શેરબજારમાં પડે છે એટલો રસ શાસ્ત્રીય નૃત્ય-સંગીતમાં નથી પડતો. મોટા ભાગના ગુજરાતીઓને એ બોરિંગ લાગે છે છતાં ગુજરાતમાં શાસ્ત્રી નૃત્ય-સંગીતની પરંપરાને…
- ધર્મતેજ
ચિંતન: રામ રસાયન તુમ્હરે પાસા
-હેમુ ભીખુ ભારતીય રસાયણ શાસ્ત્રમાં બે વાતોનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે, એક તો તંદુરસ્તી માટેનું રસાયણ – જે આગળ જતાં અમરત્વ પામવાનું સાધન પણ બની શકે, અને બીજું સોનું બનાવવાની વિદ્યા. એક, જીવનના આદર્શ સિદ્ધ કરવા માટે, પૂર્ણતાને…
- અમદાવાદ
ગુજરાતના અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમા મંદી, માત્ર 113 જહાજો ભંગાણ માટે આવ્યા
અમદાવાદ : ગુજરાતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં દર વર્ષે મોટી સંખ્યામા જહાજો ભંગાણ માટે આવે છે. પરંતુ હાલઅલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભારે મંદીનું ગ્રહણ છવાયું છે. છેલ્લા એક વર્ષમાં ભંગાવા માટે માત્ર 113 જહાજો આવ્યા છે, જે 11 વર્ષમાં સૌથી ઓછા છે.…
- ધર્મતેજ
આચમન : મહોરાં પર મહોરું – નકલી ચહેરા સામને આયે અસલી સૂરત છૂપી રહે
-અનવર વલિયાણી ગુજરાતીમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે ડુંગર દૂરથી રળિયામણા લાગે. માનવ માત્રના ચહેરા પર ઘણા બધા ચહેરા ચઢાવેલા હોય છે જે નજીક જતા ઊતરતાહોય છે. નાનાં બાળકોના મુખ પર તથા પશુ, પક્ષી , પ્રાણીઓ, જળચર અને જીવજંતુઓના…
- વેપાર
આરબીઆઇ લિક્વિડિટી વધારવા માટે સિસ્ટમમાં ₹ 40 હજાર કરોડ ઠાલવશે
મુંબઇ: આરબીઆઇ અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવા માટે બેન્કિંગ સિસ્ટમમાં રૂ. 40 હજાર કરોડ ઠાલવશે. ભારતીય રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે તે 17 એપ્રિલના રોજ વિવિધ પાકતી મુદતની સરકારી સિક્યોરિટીઝ ખરીદશે, જેની કુલ કિંમત 40,000 કરોડ રૂપિયા છે. બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા…
- IPL 2025
CSK એ ઋતુરાજની જગ્યાએ 17 વર્ષીય ખેલાડીને ટીમમાં સામેલ કર્યો, આવો રહ્યો છે રેકોર્ડ
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં ખરાબ પ્રદર્શન કરી રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)ને એક મોટો ઝટકો લાગ્યો હતો. કોણીના ફ્રેક્ચરને કારણે ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ IPL સિઝનમાંથી બહાર થઇ ગયો (Ruturaj Gaikwad ruled out of IPL 2025) હતો, હવે દિગ્ગજ ખેલાડી…
- નેશનલ
નોન-લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રીમિયમ વૃદ્ધિમાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વધારો
નવી દિલ્હી: એકાઉન્ટિંગ ધોરણોમાં ફેરફાર ઉપરાંત આરોગ્ય અને ઓટો વીમામાં સુસ્તીની અસરે બિન-જીવન વીમા ક્ષેત્રે પ્રીમિયમ વૃદ્ધિમાં ઝડપી ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઉપલબ્ધ ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2025માં નોન-લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રીમિયમ વૃદ્ધિમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો વધારો…