- IPL 2025
છેલ્લી ત્રણેય વિકેટમાં ત્રણેય બેટ્સમેન રનઆઉટ: એક અજોડ કિસ્સો
નવી દિલ્હી: મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ રવિવારે રાત્રે અહીં આઈપીએલ (IPL)માં હારેલી બાજી જીતી લીધી અને દિલ્હી કેપિટલ્સ (DC)એ હાથમાં આવેલો વિજય એમઆઈને તાસક પર ધરી દીધો હતો.મુંબઈએ પાંચ વિકેટે 205 રન કર્યા પછી દિલ્હીની ટીમ ઉપરાઉપરી છેલ્લા ત્રણેય બૅટ્સમેન રનઆઉટ…
- સ્પેશિયલ ફિચર્સ
તમને ખબર છે ? ગુજરાતનો દરિયા કિનારો આટલી ડોલ્ફિનનું ઘર છે
ગાંધીનગરઃ દરિયામાં ઉછળતી ડોલ્ફિન જોવાનો પણ એક લ્હાવો હોય છે. લોકો આ માટે ખાસ વિદેશોના અમુક બીચ પર જાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનો દરિયાકિનારો અંદાજે ૬૮૦ ડોલ્ફિન્સનું ઘર છે. આજે નેશનલ ડોલ્ફિન ડે છે ત્યારે ચાલો…
- અમદાવાદ
શું તમે જાણો છો બાબાસાહેબનું પહેલું જીવનચરિત્ર ગુજરાતીમાં લખાયું હતું? જાણો કેમ આ પુસ્તક ખાસ છે
અમદવાદ: ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 134મી જન્મજયંતિ (Baba Saheb Ambedkar Jayanti) છે, જેની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સંઘર્ષોથી ભરેલા જીવન છતાં બાબાસાહેબે જ્વલંત સિદ્ધિઓ મેળવી હતી, તેમણે દેશના પછાત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા…
- ભુજ
મલેશિયાની પેલિકન નેચરલ ક્લ્બ દ્વારા કચ્છમાં વસવાટ કરતા જળચરોની વસ્તી ગણતરી હાથ ધરાઈ
ભુજઃ એશિયન વેટલેન્ડ બ્યૂરો કુઆલાલંપુર મલેશિયાના મુખ્ય મથકથી દર વર્ષે એશિયા ખંડના જળાશયો પર વસવાટ કરનારા જળચર પક્ષીઓની વસ્તીની ગણતરી કરવામાં આવતી હોય છે. આ કાર્યક્રમ ૧, ૯૮૭ની સાલથી ચાલતો આવ્યો છે. પેલિકન નેચર કલબ શરૂઆતથી જ જળચરોની વસ્તી ગણતરીમાં…
- નેશનલ
ફુલે ફિલ્મ મામલે ઉદ્ધવ ઠાકરેના ફડણવીસ પર પ્રહારઃ આ ફિલ્મને કેમ સપોર્ટ નથી કરતા
મુંબઈઃ સામાજિક કાર્યકર અને મહિલા શિક્ષણના પ્રણેતા જ્યોતિબા ફુલે અને સાવિત્રી ફુલેના જીવન પર આધારિત અનંત મહાદેવનની ફિલ્મ ફુલ પર સેન્સર બોર્ડની કાતર ચાલવાની છે ત્યારે આ મામલે શિવસેના (યુબીટી)ના મુખપત્ર સામનામાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પર ટીકાસ્ત્રો છોડવામાં આવ્યા…
- નેશનલ
ગેરકાયદે બોરવેલમાંથી પાણી ખેંચવું એ પાપથી ઓછું નથી; દિલ્હી હાઈ કોર્ટ આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: દેશના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે બોરવેલમાંથી અપ્રમાણસર પાણી કાઢવાને કારણે ગ્રાઉન્ડ વોટરનું સ્તર (Illegal bore well) નીચે જઈ રહ્યું છે. ગેરકાયદે બોરવેલ અંગેના એક એક કેસની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) મહત્વનું અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : રેખાને ‘ઉમરાવજાન’ કુમુદિની લાખિયાએ બનાવી હતી
-ભરત ભારદ્વાજ કુમુદિની લાખિયાનું 94 વર્ષની ઉંમરે અમદાવાદમાં અવસાન થયું એ સાથે જ એક યુગ પૂરો થઈ ગયો. ગુજરાતીઓને શેરબજારમાં પડે છે એટલો રસ શાસ્ત્રીય નૃત્ય-સંગીતમાં નથી પડતો. મોટા ભાગના ગુજરાતીઓને એ બોરિંગ લાગે છે છતાં ગુજરાતમાં શાસ્ત્રી નૃત્ય-સંગીતની પરંપરાને…
- ધર્મતેજ
ચિંતન: રામ રસાયન તુમ્હરે પાસા
-હેમુ ભીખુ ભારતીય રસાયણ શાસ્ત્રમાં બે વાતોનો ઉલ્લેખ સૌથી વધુ જોવા મળે છે, એક તો તંદુરસ્તી માટેનું રસાયણ – જે આગળ જતાં અમરત્વ પામવાનું સાધન પણ બની શકે, અને બીજું સોનું બનાવવાની વિદ્યા. એક, જીવનના આદર્શ સિદ્ધ કરવા માટે, પૂર્ણતાને…
- અમદાવાદ
ગુજરાતના અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમા મંદી, માત્ર 113 જહાજો ભંગાણ માટે આવ્યા
અમદાવાદ : ગુજરાતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં દર વર્ષે મોટી સંખ્યામા જહાજો ભંગાણ માટે આવે છે. પરંતુ હાલઅલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભારે મંદીનું ગ્રહણ છવાયું છે. છેલ્લા એક વર્ષમાં ભંગાવા માટે માત્ર 113 જહાજો આવ્યા છે, જે 11 વર્ષમાં સૌથી ઓછા છે.…
- ધર્મતેજ
આચમન : મહોરાં પર મહોરું – નકલી ચહેરા સામને આયે અસલી સૂરત છૂપી રહે
-અનવર વલિયાણી ગુજરાતીમાં એક અતિ પ્રચલિત કહેવત છે કે ડુંગર દૂરથી રળિયામણા લાગે. માનવ માત્રના ચહેરા પર ઘણા બધા ચહેરા ચઢાવેલા હોય છે જે નજીક જતા ઊતરતાહોય છે. નાનાં બાળકોના મુખ પર તથા પશુ, પક્ષી , પ્રાણીઓ, જળચર અને જીવજંતુઓના…