- ઇન્ટરનેશનલ
અમેરિકાના આ રાજ્યમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકોમાં ગભરાટ
લોસ એન્જલસ: સોમવારે સવારે (સ્થાનિક સમય મુજબ) યુએસના કેલિફોર્નિયામાં ભૂકંપ (California Earthquake) આવ્યો હતો. રાજ્યના સાન ડિએગોમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. લોસ એન્જલસ સહિત દક્ષિણ કેલિફોર્નિયાના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. યુએસ જીઓલોજીકલ સર્વે(USGS) આ અંગે માહિતી…
- નેશનલ
મેહુલ ચોક્સીની ધરપકડ પાછળ સરકારની કઈ યોજના કામે લાગી કે મહિનામાં મળ્યું પરિણામ, જાણો વિગતો?
નવી દિલ્હી: વર્ષ 2018ના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. 12 એપ્રિલના રોજ બેલ્જિયમની એક હોસ્પિટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડની સાથે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ…
- મનોરંજન
Rohit Sharmaને કેપ્ટન બનાવવા પર Nita Ambaniએ આપ્યું આવું રિએક્શન…વીડિયો થયો વાઈરલ
દેશના ધનવાન પરિવારમાં જેમની ગણતરી કરવામાં આવે છે એવો અંબાણી પરિવાર ખૂબ જ આસ્થાળુ છે. પરિવારના લેડી બિગ બોસ નીતા અંબાણી (Nita Ambani) હાલમાં જ મહારાષ્ટ્ર ખાતે આવેલા શિરડીના સાંઈબાબાના દરબારે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સાંજના સમયે ધૂપબલિ ચઢાવી હતી.…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ ટેરિફથી ચીન બેઅસર, ટેરિફમા વધારો છતા નિકાસમા વધારો
નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની અસર હાલ ચીન પર જોવા નથી મળતી. જેમાં અમેરિકાએ ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ સિવાય અન્ય પ્રોડક્ટ પર 145 ટકા ટેરિફ લગાવ્યો છે. જોકે, હાલ તેની અસર ચીન અર્થતંત્ર કે નિકાસ પર જોવા નથી…
- IPL 2025
છેલ્લી ત્રણેય વિકેટમાં ત્રણેય બેટ્સમેન રનઆઉટ: એક અજોડ કિસ્સો
નવી દિલ્હી: મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ રવિવારે રાત્રે અહીં આઈપીએલ (IPL)માં હારેલી બાજી જીતી લીધી અને દિલ્હી કેપિટલ્સ (DC)એ હાથમાં આવેલો વિજય એમઆઈને તાસક પર ધરી દીધો હતો.મુંબઈએ પાંચ વિકેટે 205 રન કર્યા પછી દિલ્હીની ટીમ ઉપરાઉપરી છેલ્લા ત્રણેય બૅટ્સમેન રનઆઉટ…
- સ્પેશિયલ ફિચર્સ
તમને ખબર છે ? ગુજરાતનો દરિયા કિનારો આટલી ડોલ્ફિનનું ઘર છે
ગાંધીનગરઃ દરિયામાં ઉછળતી ડોલ્ફિન જોવાનો પણ એક લ્હાવો હોય છે. લોકો આ માટે ખાસ વિદેશોના અમુક બીચ પર જાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતનો દરિયાકિનારો અંદાજે ૬૮૦ ડોલ્ફિન્સનું ઘર છે. આજે નેશનલ ડોલ્ફિન ડે છે ત્યારે ચાલો…
- અમદાવાદ
શું તમે જાણો છો બાબાસાહેબનું પહેલું જીવનચરિત્ર ગુજરાતીમાં લખાયું હતું? જાણો કેમ આ પુસ્તક ખાસ છે
અમદવાદ: ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરની આજે 134મી જન્મજયંતિ (Baba Saheb Ambedkar Jayanti) છે, જેની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સંઘર્ષોથી ભરેલા જીવન છતાં બાબાસાહેબે જ્વલંત સિદ્ધિઓ મેળવી હતી, તેમણે દેશના પછાત અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા…
- ભુજ
મલેશિયાની પેલિકન નેચરલ ક્લ્બ દ્વારા કચ્છમાં વસવાટ કરતા જળચરોની વસ્તી ગણતરી હાથ ધરાઈ
ભુજઃ એશિયન વેટલેન્ડ બ્યૂરો કુઆલાલંપુર મલેશિયાના મુખ્ય મથકથી દર વર્ષે એશિયા ખંડના જળાશયો પર વસવાટ કરનારા જળચર પક્ષીઓની વસ્તીની ગણતરી કરવામાં આવતી હોય છે. આ કાર્યક્રમ ૧, ૯૮૭ની સાલથી ચાલતો આવ્યો છે. પેલિકન નેચર કલબ શરૂઆતથી જ જળચરોની વસ્તી ગણતરીમાં…