- IPL 2025
ધોનીની સિકસર્સ આ દિગ્ગજોથી પણ વધુ, મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ છેક આટલા દિવસે મળ્યો…
લખનઊ: મહેન્દ્ર સિંહ ધોની (MS DHONI) 43 વર્ષની ઉંમરે કદાચ છેલ્લી આઈપીએલ (IPL) રમી રહ્યો છે, પરંતુ ફરી કેપ્ટન્સી સંભાળવાની જવાબદારી વચ્ચે પણ આટલી મોટી ઉંમરે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સોમવારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે જીત અપાવવી અને છ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં શનિવારે પીએમ મોદી કરશે વંદે ભારત ચેર કારનું લોકાર્પણ, જાણો તેની વિશેષતાઓ
જમ્મુ : ભારતીય રેલવે દ્વારા દેશના અલગ અલગ રાજ્યમા દોડવવામાં આવી રહેલી વંદે ભારત ટ્રેનને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર માટે વંદે ભારત ચેર કારનું લોકાર્પણ કરશે. આ વંદે ભારત…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: સુકન્યા સમૃદ્ધિ યોજના આ પણ જાણી લો, અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દા…
-મિતાલી મહેતા ગયા અઠવાડિયે, આપણે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (SSY) વિશે વાત શરૂ કરી. ખાતું ખોલાવવા માટેની પાત્રતાથી લઈને બીજા અનેક મુદ્દા આપણે જોયા. આજે બાકીની કેટલીક અગત્યની વાત જાણી લેવી જરૂરી છે. આ SSY હેઠળ ઓફર કરવામાં આવતો વ્યાજદર સરકારી…
- અમદાવાદ
અમદાવાદમા ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા માટે તૈયારીનો પ્રારંભ, 29 જૂને રથયાત્રા
અમદાવાદ : અમદાવાદ શહેરમા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે 29 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જેની માટે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર અને ભગવાનના…
- અમદાવાદ
ગુજરાતના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશ
અમદાવાદઃ ગુજરાતની 15 જિલ્લાની કુલ 2398 ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટ કરવા આદેશ કર્યો છે. જેમાં આજ 15મી એપ્રિલથી લઈને 19મી જુલાઈ સુધી શાળાઓનું ખાતાકીય ઓડિટ પૂર્ણ કરવા આદેશ અપાયા છે. શાળાઓનું ખાતાકીય ઓડિટ માટે જુદીજુદી ત્રણ ટીમોની રચના કરવામાં આવી…
- ભુજ
કચ્છના આ ગામમાં મોર અને શાહમૃગની થાય છે રખેવાળીઃ જાણો રસપ્રદ વાતો
ભુજઃ આજના આધુનિક યુગમાં પોતાના પાલતુ ડોગીને ફરવા લઇ જવાનો શોખ વધતો જાય છે, તો ગોવાળિયા ઘેટા-બકરા,ગાય-ભેંસના ધણને વનવગડામાં ચરાવવા માટે લઇ જાય છે, સેંકડો પરિવારો તેમના ઘરમાં બિલાડી પાડે છે પણ રણપ્રદેશ કચ્છના અંજાર નજીક આવેલા રાધા-કૃષ્ણના ગોવર્ધન પર્વતની…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : ત્રિદોષ જાણવાની આ છે કેટલીક રીત
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ગયા અઠવાડિયે આપણે જાણ્યું કે વાત -પિત્ત-કફ શું છે. માનવ શરીર પૃથ્વી- જળ -તેજ -વાયુ અને આકાશ એવાં પાંચ તત્ત્વથી બન્યું છે. આમાં ત્રણ મુખ્ય તત્ત્વ છે. વાયુ તે વાત છે. અગ્નિ તે પિત્ત છે અને જળ…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : ગરમીમાં રાહતદાયક છે શેરડીનો રસ
-શ્રીલેખા યાજ્ઞિક ધોમ-ધખતા તાપમાં બહાર નીકળીએ ત્યારે સુંદર ઘૂઘરીનો અવાજ સંભળાય તો કેવું મીઠું-મધુરું લાગે! મન બે ઘડી તે અવાજની દિશામાં પોરો ખાવા રોકાઈ જ જાય. જી હા, ઘૂઘરીઓનાં અવાજ તરફ નજર જાય ત્યારે ખ્યાલ આવે કે ત્યાં ગરમીમાં શરીરને…
- મનોરંજન
સલમાન ખાનને ધમકી આપનાર શખ્સ વડોદરાથી પકડાયો, પોલીસ કરશે પુછપરછ
વડોદરા: છેલ્લા ઘણા મહિનાઓથી સલમાનખાનની સુરક્ષા મુંબઈ પોલીસ અને રાજ્ય સરકારની ચિંતાનો વિષય રહી છે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનને મારી નાખવાની અનેકવાર ધમકી (Threat to Salman Khan) આપી ચુકી છે. એવામાં ગઈકાલે સોમવારે સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : બ્રહ્મચર્ય એટલે આચાર ને વિચારમાં સર્વ ઈન્દ્રિયોનો સંયમ
-ભાણદેવ હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ સાધવો કેવી રીતે? નિરોધ સાધવા માટેનો સાધનપથ શું છે? તે માટેનો કોઈ માર્ગ યોગ સૂચવે છે? હા, યોગ પાસે તે ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થિત સાધનમાર્ગ છે. આ સાધનપથ…