- અમદાવાદ
ગુજરાતના 15 જિલ્લાની 2398 ગ્રાન્ટેડ શાળાનું ખાતાકીય ઓડિટ કરવા આદેશ
અમદાવાદઃ ગુજરાતની 15 જિલ્લાની કુલ 2398 ગ્રાન્ટેડ શાળાઓના ખાતાકીય ઓડિટ કરવા આદેશ કર્યો છે. જેમાં આજ 15મી એપ્રિલથી લઈને 19મી જુલાઈ સુધી શાળાઓનું ખાતાકીય ઓડિટ પૂર્ણ કરવા આદેશ અપાયા છે. શાળાઓનું ખાતાકીય ઓડિટ માટે જુદીજુદી ત્રણ ટીમોની રચના કરવામાં આવી…
- ભુજ
કચ્છના આ ગામમાં મોર અને શાહમૃગની થાય છે રખેવાળીઃ જાણો રસપ્રદ વાતો
ભુજઃ આજના આધુનિક યુગમાં પોતાના પાલતુ ડોગીને ફરવા લઇ જવાનો શોખ વધતો જાય છે, તો ગોવાળિયા ઘેટા-બકરા,ગાય-ભેંસના ધણને વનવગડામાં ચરાવવા માટે લઇ જાય છે, સેંકડો પરિવારો તેમના ઘરમાં બિલાડી પાડે છે પણ રણપ્રદેશ કચ્છના અંજાર નજીક આવેલા રાધા-કૃષ્ણના ગોવર્ધન પર્વતની…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : ત્રિદોષ જાણવાની આ છે કેટલીક રીત
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ગયા અઠવાડિયે આપણે જાણ્યું કે વાત -પિત્ત-કફ શું છે. માનવ શરીર પૃથ્વી- જળ -તેજ -વાયુ અને આકાશ એવાં પાંચ તત્ત્વથી બન્યું છે. આમાં ત્રણ મુખ્ય તત્ત્વ છે. વાયુ તે વાત છે. અગ્નિ તે પિત્ત છે અને જળ…
- તરોતાઝા
સ્વાસ્થ્ય સુધા : ગરમીમાં રાહતદાયક છે શેરડીનો રસ
-શ્રીલેખા યાજ્ઞિક ધોમ-ધખતા તાપમાં બહાર નીકળીએ ત્યારે સુંદર ઘૂઘરીનો અવાજ સંભળાય તો કેવું મીઠું-મધુરું લાગે! મન બે ઘડી તે અવાજની દિશામાં પોરો ખાવા રોકાઈ જ જાય. જી હા, ઘૂઘરીઓનાં અવાજ તરફ નજર જાય ત્યારે ખ્યાલ આવે કે ત્યાં ગરમીમાં શરીરને…
- મનોરંજન
સલમાન ખાનને ધમકી આપનાર શખ્સ વડોદરાથી પકડાયો, પોલીસ કરશે પુછપરછ
વડોદરા: છેલ્લા ઘણા મહિનાઓથી સલમાનખાનની સુરક્ષા મુંબઈ પોલીસ અને રાજ્ય સરકારની ચિંતાનો વિષય રહી છે, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સલમાન ખાનને મારી નાખવાની અનેકવાર ધમકી (Threat to Salman Khan) આપી ચુકી છે. એવામાં ગઈકાલે સોમવારે સલમાન ખાનને ફરી એકવાર ધમકી મળી…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : બ્રહ્મચર્ય એટલે આચાર ને વિચારમાં સર્વ ઈન્દ્રિયોનો સંયમ
-ભાણદેવ હવે આપણી સમક્ષ પ્રશ્ર્ન એ છે કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ સાધવો કેવી રીતે? નિરોધ સાધવા માટેનો સાધનપથ શું છે? તે માટેનો કોઈ માર્ગ યોગ સૂચવે છે? હા, યોગ પાસે તે ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થિત સાધનમાર્ગ છે. આ સાધનપથ…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે હવે યુનિવર્સીટીઝ સામે કાર્યવાહી શરુ કરી, હાર્વર્ડની ગ્રાન્ટના અરબો ડોલર્સ ફ્રીઝ કર્યા
વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સામે સતત આરોપ લાગી રહ્યા છે કે તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ મારી રહ્યા છે. તાજેતરમાં, તેમણે એક ટીવી શો દરમિયાન તેમની મજાક ઉડાવવા બદલ એક તેમણે ચેનલને ગંભીર પરિણામો ભોગવવાની ચેતવણી…
- નેશનલ
પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ -ઇડીની ટીમ બેલ્જિયમ જશે
નવી દિલ્હી : પીએનબી કૌભાંડના આરોપી અને ભાગેડુ મેહુલ ચોક્સીની બેલ્જિયમમા ધરપકડ કરવામા આવી છે. જેની બાદ ભારતીય એજન્સીઓ સક્રિય બની છે. મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે સીબીઆઇ અને ઇડી બેલ્જિયમ જવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ અનુસાર સીબીઆઇ અને ઇડીએ…
- તરોતાઝા
મોજની ખોજ : આમ આદમીકા આમ
-સુભાષ ઠાકર હું હાંફળો ફાંફળો ને હાંફતો હાંફતો દુકાનેથી ઘેર જલ્દી ગયો તોતુર્ત જ સરોજ ચમકી : ‘કેમ આજે આટલા જલ્દી? હડકાયું કૂતરું પાછળ પડ્યું કે ઉઘરાણીવાળાને જોઈ ગયા? આમ હાર્મોનિયમના ધમણની જેમ કેમ હાંફો છો? શું થયું?’ ‘શું થયું?…
- નેશનલ
સ્વચ્છતા સર્વેક્ષણમા ઇન્દોર ફરી એક વાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર, સુરત બીજા ક્રમે
નવી દિલ્હી : ભારતમા શહેરી સ્વચ્છતા સર્વેક્ષણના સતત નવમા વર્ષના 2024-25 ના પરિણામો મુજબ ઇન્દોરને ફરી એકવાર ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ગુજરાતનું સુરત શહેર બીજા સ્થાને છે. તેમજ રાજ્યમાંથી આ એક માત્ર શહેર જ છે…