- નેશનલ
આરબીઆઈએ રદ કર્યું અમદાવાદની આ કો-ઓપરેટિવ બેંકનું લાયસન્સ, જાણો કારણ
મુંબઇ : ભારતીય રિઝર્વ બેંકે બુધવારે અમદાવાદ સ્થિત કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ…
- ઇન્ટરનેશનલ
અમેરિકાએ ચીન પર 245% ટેરીફ લાદ્યો, તો ચીને કહ્યું ‘જો આમ જ ચાલુ રહ્યું તો…’
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સામે રીતસરની ટેરીફ વોર છેડી દીધી છે, બીજી તતરફ ચીન ઝૂકવા માટે તૈયાર (USA-China Trade War) નથી. ટ્રમ્પે ચીનથી થતી આયાત પર 245 ટકા સુધીનો ટેરિફ લાદી દીધો છે, જેને કારણે અમેરિકા અને…
- નેશનલ
દેશના આ રાજયોને મળશે કાળજાળ ગરમીથી રાહત, ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
નવી દિલ્હી : દેશના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમીનો કહેર યથાવત છે. આ દરમિયાન દક્ષિણના રાજ્યોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે બિહાર, આસામ, મેઘાલય અને પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારોમાં ભારે કમોસમી વરસાદ પડી શકે છે. આ…
- સ્પોર્ટસ
ભારતીય ક્રિકેટ ટીમ ઓગસ્ટમાં બાંગ્લાદેશ જશે; BCCI એ ODI અને T20 સિરીઝની જાહેરાત કરી
મુંબઈ: હાલ ભારતની પુરુષ ક્રિકેટ ટીમના લગભગ તમામ ખેલાડીઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં અલગ અલગ ફ્રેન્ચાઈઝી તરફથી રમી રહ્યા છે. 25મી મેના રોજ યોજાનાર IPL 2025ની ફાઈનલ મેચ બાદ ભારતીય ક્રિકેટ ટીમ જુન મહિનામાં ઇંગ્લેન્ડના પ્રવાસે જશે. ત્યાર બાદ…
- મનોરંજન
બચ્ચન પરિવારને મીડિયાએ કર્યો હતો બેન, Amitabh Bachchanએ આ રીતે સંભાળી હતી વાત…
બોલીવૂડના પ્રેસ્ટિજિયસ અને પાવરફૂલ ફેમિલીની જ્યારે વાત થઈ રહી હોય તે તેમાં સૌથી પહેલાં નામ આવે કપૂર ફેમિલી અને બચ્ચન પરિવારનું નામ ચોક્કસ આવે. પેપ્ઝ બચ્ચન પરિવારના સભ્યની એક ઝલક જોવા માટે આતુર હોય છે, પરંતુ શું તમને ખબર છે…
- અમદાવાદ
કોડીનાર-સુત્રાપાડા હાઈવે પર અકસ્માત જોવા ઉભેલા લોકોને ડમ્પરે ઉડાડ્યા, બેના મોત, સાત ઘાયલ
અમદાવાદ : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-કોડીનાર હાઈવે પર વિચિત્ર અકસ્માત સર્જાયો છે. જેમાં વેરાવળ-કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાખેજ પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ દરમિયાન આ અકસ્માતને પગલે ઘટના સ્થળે ગ્રામ લોકોનું ટોળું એકઠું…
- IPL 2025
ધોનીની સિકસર્સ આ દિગ્ગજોથી પણ વધુ, મૅન ઑફ ધ મૅચ અવૉર્ડ છેક આટલા દિવસે મળ્યો…
લખનઊ: મહેન્દ્ર સિંહ ધોની (MS DHONI) 43 વર્ષની ઉંમરે કદાચ છેલ્લી આઈપીએલ (IPL) રમી રહ્યો છે, પરંતુ ફરી કેપ્ટન્સી સંભાળવાની જવાબદારી વચ્ચે પણ આટલી મોટી ઉંમરે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સોમવારે લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામે જીત અપાવવી અને છ…
- નેશનલ
જમ્મુ કાશ્મીરમાં શનિવારે પીએમ મોદી કરશે વંદે ભારત ચેર કારનું લોકાર્પણ, જાણો તેની વિશેષતાઓ
જમ્મુ : ભારતીય રેલવે દ્વારા દેશના અલગ અલગ રાજ્યમા દોડવવામાં આવી રહેલી વંદે ભારત ટ્રેનને મુસાફરો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર માટે વંદે ભારત ચેર કારનું લોકાર્પણ કરશે. આ વંદે ભારત…
- તરોતાઝા
ફાઈનાન્સના ફંડા: સુકન્યા સમૃદ્ધિ યોજના આ પણ જાણી લો, અન્ય મહત્ત્વપૂર્ણ મુદ્દા…
-મિતાલી મહેતા ગયા અઠવાડિયે, આપણે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (SSY) વિશે વાત શરૂ કરી. ખાતું ખોલાવવા માટેની પાત્રતાથી લઈને બીજા અનેક મુદ્દા આપણે જોયા. આજે બાકીની કેટલીક અગત્યની વાત જાણી લેવી જરૂરી છે. આ SSY હેઠળ ઓફર કરવામાં આવતો વ્યાજદર સરકારી…
- અમદાવાદ
અમદાવાદમા ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા માટે તૈયારીનો પ્રારંભ, 29 જૂને રથયાત્રા
અમદાવાદ : અમદાવાદ શહેરમા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે 29 જૂનના રોજ ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે. જેની માટે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર અને ભગવાનના…