- નેશનલ
નાસિકમાં દરગાહ ડીમોલીશન મામલો; સુપ્રીમ કોર્ટે નોટિસ પર સ્ટે મુક્યો, બોમ્બે હાઈ કોર્ટ પાસેથી સ્પષ્ટતા માંગી
નવી દિલ્હી: મંગળવારે નાસિકના કાઠે ગલી વિસ્તારમાં આવેલી સતપીર દરગાહના વિવાદિત માળખાને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં (Nasik Dargah Demolition) આવ્યું. જેની આગળની રાત્રે ડિમોલીશન કરવા પહોંચેલી મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, એમાં 21…
- અમદાવાદ
ગુજરાતમા આજે પણ હીટવેવની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મળશે આંશિક રાહત
અમદાવાદ : ગુજરાતમા ગરમીના પ્રમાણમા સતત વધારો થઇ રહ્યો છે. જેમાં ગુરુવારે રાજ્યના અનેક સ્થળોએ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. હવામાન વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં ગુરવારે 32 ડિગ્રીથી લઇને 44.6 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું. જેમાં કંડલા એરપોર્ટ પર…
- ઇન્ટરનેશનલ
યુએસની ફ્લોરિડા યુનિવર્સિટીમાં થયેલા ગોળીબાર 2 ના મોત, પોલીસ અધિકારીનો દીકરો જ શૂટર નીકળ્યો
ટેલહસી: ગન કલ્ચરને કારણે યુએસમાં અવારનવાર ગોળીબારની ઘટનાઓ બનતી હોય છે. ગઈ કાલે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર (Shooting in FSU) કર્યો હતો, આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં…
- ઇન્ટરનેશનલ
અમેરિકા અને ચીનના ટ્રેડ વોર વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો યુ ટર્ન, કહી આ વાત
નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલા ટ્રેડ વોર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન આવ્યું છે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ચીન પ્રત્યેનું નરમ વલણ જોવા મળ્યું છે. તેમણે હવે ચીન સાથે યોગ્ય વેપાર કરાર કરવાનો…
- નેશનલ
આરબીઆઈએ બેંક એકાઉન્ટ ખોલવા અને ડિપોઝિટ અંગે બેંકો માટે જાહેર કર્યા નિર્દેશ , જાણો વિગતે
મુંબઈ : ભારતીય રિઝર્વ બેંકે ગુરુવારે ડિપોઝિટ અને બેંક ખાતાઓ અંગે કેટલીક મહત્વપૂર્ણ નિર્દેશ જાહેર કર્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા નિર્દેશ મુજબ બેંકોને કેટલાક કિસ્સાઓમાં રાહત મળશે. જ્યારે કેટલાક કિસ્સાઓમાં તેમને હવે આરબીઆઈ પાસેથી મંજૂરી લેવી…
- અમદાવાદ
અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજનું સમાર કામ શરૂ, વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા
અમદાવાદ : અમદાવાદના અડાલજથી મહેસાણા તરફ જતા અડાલજ-મહેસાણા હાઈવે પર આવેલા છત્રાલ બ્રિજ પર સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ સમારકામ 15 મે 2025 સુધી ચાલશે. ટ્રાફિક સમસ્યાને ટાળવા માટે વૈકલ્પિક માર્ગો નક્કી કરવામાં આવ્યા છે. આદરજ, કડી અને નંદાસણ…