- આમચી મુંબઈ

વરસાદમાં પાણીનાં ઝડપી નિકાલ માટે સુધરાઈ વધુ પંપ બેસાડશે
મુંબઈ: ચુનાભટ્ટી રેલવે પરિસર, શેલ કોલોની, હિંદમાતા પરિસરમાં જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપની સંખ્યા વધારાશે. એટલુંં જ નહીં પણ આ પંપથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ…
- આમચી મુંબઈ

વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)માં કાંબળીવાડીમાં આવેલા ૯૦ વર્ષ જૂના શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને બુધવાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના પાલિકા દ્વારા ગેરકાયદે હોવાનું જણાવીને તોડી પાડવામાં આવ્યું હતું. ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે લાવવા માટે શ્રાવકો કોર્ટમાં ગયા હતા અને તેના…
- આમચી મુંબઈ

મરાઠી ભાષા મુદ્દે થઈ રહેલાં રાજકારણ જોઈ ઠાકરે ગુસ્સામાં, કહ્યું કે તમે કોઈને…
હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવણમાં મુકાઈ ગયા હશો કે ભાઈ અહીંયા કયા ઠાકરેની વાત થઈ રહી છે, કારણ કે આ વિવાદ છંછડ્યો જ ઠાકરે પરિવારે છે. પરંતુ તમારી જાણ માટે કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના મુદ્દે રાજકીય ગરમાગરમી જોવા મળી રહી…
- નેશનલ

વડાપ્રધાન મોદીએ ઈલોન મસ્ક સાથે ફોન પર વાત કરી, આ ક્ષેત્રે ભાગીદારી આગળ વધારશે
નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના બિલિયોનેર ઈલોન મસ્ક સાથે આજે શુક્રવારે ફોન પર વાત (PM Modi calls Elon Musk) કરી હતી. બંને વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશો પર…
- IPL 2025

બેંગલૂરુને હવે આજે હોમ-ગ્રાઉન્ડ પર જીતવું જ છે, પણ…
બેંગલૂરુ: રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે આજે (સાંજે 7.30 વાગ્યાથી) બેંગ્લૂરુમાં આ વખતની આઇપીએલ (IPL)ની વધુ એક રોમાંચક અને રસાકસીભરી બની શકે એવી મૅચ રમાશે. જોકે આરસીબી સામે આજે કેટલાક મોટા પડકારો છે.આરસીબીની ટીમ આ વખતે…
- નેશનલ

ભારતીયો માટે ગર્વની ક્ષણ: ભગવદ ગીતા અને નાટ્યશાસ્ત્રનો યુનેસ્કોની આ યાદીમાં સામેલ
નવી દિલ્હી: આજે વર્લ્ડ હેરીટેજ ડેના દિવસે ભારતીયો માટે ખુશીના સમાચાર છે. ભગવદ ગીતા (Bhagvad Gita) અને ભરત મુનિના નાટ્યશાસ્ત્ર(Natyashastra)ને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટર(UNESCO’s Memory of the World Register)માં સામેલ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન પ્રધાન…









