- નેશનલ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત વધી રહેલી હિંસા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જોકે, ભારત સરકાર દ્વારા વારંવારની અપીલ બાદ પણ હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. જેમાં હવે ઉત્તર બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ…
- અમદાવાદ
ગુજરાતમા કાળજાળ ગરમી વચ્ચે આજથી પલટાશે વાતાવરણ,મળશે આંશિક રાહત
અમદાવાદ : ગુજરાતમાં અત્યારે કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે 24 કલાક માટે હજી ગરમી યથાવત રહેશે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ…
- નેશનલ
દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે ચાર માળની ઇમારત ધરાશાયી! 4 લોકોના મોત, 18નો આબાદ બચાવ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા શક્તિ વિહાર વિસ્તારમાં ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ઈમારત નીચે…
- આમચી મુંબઈ
વરસાદમાં પાણીનાં ઝડપી નિકાલ માટે સુધરાઈ વધુ પંપ બેસાડશે
મુંબઈ: ચુનાભટ્ટી રેલવે પરિસર, શેલ કોલોની, હિંદમાતા પરિસરમાં જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપની સંખ્યા વધારાશે. એટલુંં જ નહીં પણ આ પંપથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ…
- આમચી મુંબઈ
વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)માં કાંબળીવાડીમાં આવેલા ૯૦ વર્ષ જૂના શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને બુધવાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના પાલિકા દ્વારા ગેરકાયદે હોવાનું જણાવીને તોડી પાડવામાં આવ્યું હતું. ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે લાવવા માટે શ્રાવકો કોર્ટમાં ગયા હતા અને તેના…
- આમચી મુંબઈ
મરાઠી ભાષા મુદ્દે થઈ રહેલાં રાજકારણ જોઈ ઠાકરે ગુસ્સામાં, કહ્યું કે તમે કોઈને…
હેડિંગ વાંચીને તમે પણ ગૂંચવણમાં મુકાઈ ગયા હશો કે ભાઈ અહીંયા કયા ઠાકરેની વાત થઈ રહી છે, કારણ કે આ વિવાદ છંછડ્યો જ ઠાકરે પરિવારે છે. પરંતુ તમારી જાણ માટે કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાના મુદ્દે રાજકીય ગરમાગરમી જોવા મળી રહી…
- નેશનલ
વડાપ્રધાન મોદીએ ઈલોન મસ્ક સાથે ફોન પર વાત કરી, આ ક્ષેત્રે ભાગીદારી આગળ વધારશે
નવી દિલ્હી: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસના બિલિયોનેર ઈલોન મસ્ક સાથે આજે શુક્રવારે ફોન પર વાત (PM Modi calls Elon Musk) કરી હતી. બંને વચ્ચે ટેકનોલોજી અને ઇનોવેશન ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા થઇ હતી. ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશો પર…