- અમદાવાદ
જૂનાગઢમાં ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં સેપ્ટિક ટેન્કની સફાઇમાં ગેસ ગળતર, બે લોકોના મોત
અમદાવાદ : ગુજરાતના જુનાગઢ જિલ્લામાં ભેંસાણ તાલુકાના રાણપુર ગામમાં ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં બે લોકોના થયા મોત થયા છે. આ દુર્ઘટના શૌચાલયની 15 ફૂટ ઉંડી સેપ્ટિક ટેન્ક સાફ કરતી વખતે ઘટી હતી. જ્યારે આ ગેસ ગળતરની…
- વીક એન્ડ
ટીમ લેબ્સ બોર્ડરલેસ – આર્ટ ને ટેકનોલોજીનો અજોડ સમન્વય…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી છેલ્લા બે-ત્રણ મહિનાઓથી દુનિયાભરની ઇકોનોમી અને ન્યૂઝ સાઇકલની જે કેઓટિક હાલત છે તેમાં જેવું મીડિયાથી ડિસકનેક્ટ કરો એટલે તરત જ પોતોનો ખૂણો રોજિંદા કામકાજ અને મજા અને સ્ટ્રગલથી ભરેલો લાગે છે. એવામાં જ્યારે તમે…
- વીક એન્ડ
આવો, જાણીએ સ્ત્રી-પુરુષની જાણીતી ઓછી ને અજાણી વાતો વધુ!
પહેલી નજરે સરળ, પણ સરવાળે અટપટા કોયડા જેવા લાગતા કુદરતના આ બે અનુપમ સર્જનને અહીં સમીપથી ઓળખીએ, જસ્ટ જરા બીજી રીતે ! સ્ત્રી-પુરુષ: ઘરમાં-કિચનમાં ક્લોઝ અપ – ભરત ઘેલાણી આમ તો એક જ કુદરત એક જ પ્રકૃતિનાં એ બન્ને સર્જન…
- મનોરંજન
ફુલે ફિલ્મ વિવાદમાં અનુરાગ કશ્યપે કરી નવી પોસ્ટ! લખ્યું – આટલા સંસ્કાર તો શાસ્ત્રોમાં પણ…
મુંબઈઃ પ્રતીક ગાંધી અને પત્રલેખાની ફિલ્મ ફુલે મુદ્દે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. ફલે ફિલ્મ સમાજ સુધારક જ્યોતિબા ફુલે અને સાવિત્રી બાઈ ફુલેના જીવન પર આધારિત છે. પરંતુ ફિલ્મ મુદ્દે વિવાદ ચાલકો હોવાથી હજી તે રિલિઝ થઈ નથી. આ ફિલ્મ…
- નેશનલ
બાંગ્લાદેશમાં હિંદુઓ પર નથી અટકી રહી હિંસા, હિંદુ અગ્રણીનું અપહરણ કરી માર મારીને હત્યા
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં હિંદુઓ પર સતત વધી રહેલી હિંસા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે. જોકે, ભારત સરકાર દ્વારા વારંવારની અપીલ બાદ પણ હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. જેમાં હવે ઉત્તર બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લામાં હિન્દુ…
- અમદાવાદ
ગુજરાતમા કાળજાળ ગરમી વચ્ચે આજથી પલટાશે વાતાવરણ,મળશે આંશિક રાહત
અમદાવાદ : ગુજરાતમાં અત્યારે કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે શુક્રવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે આજે 24 કલાક માટે હજી ગરમી યથાવત રહેશે. જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ…
- નેશનલ
દિલ્હીના દયાલપુરમાં મોડી રાતે ચાર માળની ઇમારત ધરાશાયી! 4 લોકોના મોત, 18નો આબાદ બચાવ
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા શક્તિ વિહાર વિસ્તારમાં ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ. આ ઈમારત નીચે…
- આમચી મુંબઈ
વરસાદમાં પાણીનાં ઝડપી નિકાલ માટે સુધરાઈ વધુ પંપ બેસાડશે
મુંબઈ: ચુનાભટ્ટી રેલવે પરિસર, શેલ કોલોની, હિંદમાતા પરિસરમાં જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી જમા થઈને પૂરજનક પરિસ્થિતિ નિર્માણ થાય નહીં તે માટે વરસાદી પાણીનો નિકાલ કરનારા પંપની સંખ્યા વધારાશે. એટલુંં જ નહીં પણ આ પંપથી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ…
- આમચી મુંબઈ
વિલે પાર્લેમાંના જૈનોનો આક્રોશ:અમુક લોકોને ઈશારે અમારું દેરાસર તોડાયું
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)માં કાંબળીવાડીમાં આવેલા ૯૦ વર્ષ જૂના શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને બુધવાર, ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના પાલિકા દ્વારા ગેરકાયદે હોવાનું જણાવીને તોડી પાડવામાં આવ્યું હતું. ડિમોલિશનની કાર્યવાહી પર સ્ટે લાવવા માટે શ્રાવકો કોર્ટમાં ગયા હતા અને તેના…