- ઉત્સવ
વિશેષ : એકતાનું ઉત્તમ ઉદાહરણ કુક્શો ગામ
-સમીર ચૌધરી જમ્મુ-કાશ્મીરના કારગિલ જિલ્લામાં આવેલું કુક્શો ગામ એકતા અને સૌહાર્દનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ ગામની ખાસ વાત એ છે કે બૌદ્ધ અને ઈસ્લામ ધર્મના લોકો અમન અને શાંતિથી અહીં રહે છે. એકબીજાના ધર્મને પણ તેઓ ખૂબ સન્માન…
- માંડવી
કચ્છમાં 247 ગ્રામ ચરસ સાથે એક વ્યક્તિની અટક, એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ
અમદાવાદ : કચ્છ જિલ્લામાં માંડવીના રામેશ્વર મહાદેવ મંદિરમાં રહેતો વ્યક્તિ ચરસ સાથે ઝડપાયો છે. આ વ્યક્તિને ચરસનું છૂટક વેચાણ કરતાં એસઓજીએ ઝડપ્યો હતો. આઆરોપી પાસેથી 37 હજારના ચરસ સહિતનો મુદામાલ જપ્ત કરાયો કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં દરિયામાં તણાઇને આવેલો…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : અમારી સોસાયટીમાં બધા સૂર્યાતાઈને ઓળખે કેમકે કોઈને પણ શારીરિક તકલીફ હોય
-ડૉ. કલ્પના દવે જીવનવન અતિવેગે વટાવ્યું દ્વાર ઊભો શિશુભોળો,તિમિર ગયું ને જયોતિ પ્રકાશ્યો, શિશુને ઉરમાં લ્યોલ્યો. દયામય મંગલમંદિર ખોલો. (ન.ભો, દિવેટીયા)દિવંગત આત્માના કલ્યાણ માટેની આ પ્રાર્થનાસભામાં અમારી સોસાયટીના સૂર્યાતાઈ માટે તો કહેવું પડે કે 85 વર્ષનું જીવન તો એમણે અતિવેગે…
- નેશનલ
આ રાજ્યોમાં પવન, વરસાદ અને કરા પડવાની શક્યતા; જાણો ક્યાં કેવું હવામાન રહેશે
નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી ભારતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારનું હવામાન જોવા મળી રહ્યું છે. ગઈ કાલે શનિવારે રાત્રે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે સાથે વરસાદ અને કરા પડ્યા હતાં. ઉત્તર-પશ્ચિમ ભારતના પર્વતીય રાજ્યોના ઊંચાઈવાળા વિસ્તારોમાં…
- નેશનલ
જમ્મુ- દિલ્હી ફલાઇટ અચાનક જયપુર ડાયવર્ટ કરાઇ, સીએમ ઓમર અબ્દુલ્લા નારાજ થયા શેર કરી સેલ્ફી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ ઇન્ડિગો એરલાઇન્સની અવ્યવસ્થાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની ઓપરેશનલ અવ્યવસ્થાને ઉજાગર કરી હતી. જેમાં જમ્મુથી દિલ્હી જઇ રહેલી…
- ઇન્ટરનેશનલ
શેખ હસીનાનું પ્રત્યાર્પણ થશે? બાંગ્લાદેશે ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો
નવી દિલ્હી: ગત વર્ષે બાંગ્લાદેશમાં થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શન બાદ તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના(Sheikh Hasina)ને રાજીનામું આપીને દેશ છોડવાની ફરજ પડી હતી, અહેવાલ મુજબ ત્યારથી તેઓ ભારતમાં શરણ લઇ રહ્યા છે. બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સામે સંખ્યાબંધ કેસ નોંધાયેલા…
- અમદાવાદ
ગુજરાતમાં ગરમી વચ્ચે આંશિક રાહત, રાજ્યના અનેક વિસ્તારોમાં બે દિવસ તાપમાન ઘટશે
અમદાવાદ : ગુજરાતમાં કાળજાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ગરમીમાં આંશિક રાહત મળી છે. જેમાં શનિવાર સાંજથી ફુંફાતા પવનના લીધે મહત્તમ તાપમાનના ઘટાડો નોંધાયો હતો. જેમાં આજે અમદાવાદ શહેરના લધુત્તમ તાપમાન પણ ઘટ્યું હતું. જેના પગલે વહેલી સવારે સામાન્ય ઠંડકનો…
- આમચી મુંબઈ
પૂજા ચાલુ રહેશે, સંઘર્ષ ચાલુ રહેશે પણ મંદિર વહીં બનાયેંગે…
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને પાલિકા દ્વારા ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના તોડી પાડવાના વિરોધમાં આક્રમક થયેલા જૈનોએ શનિવારે એક વિશાળ રેલી યોજીને સંબંધિત અધિકારીને હટાવી દેવાની અને દેરાસર પાછું બાંધી આપવાની માગણી કરી હતી.…
- નેશનલ
ભારતીય વાયુસેનાની તાકાતમાં થશે વધારો, 40 નવા રાફેલ ફાઈટર જેટ ખરીદવાનું આયોજન
નવી દિલ્હી : ભારત સંરક્ષણ દળોની તાકાત વધારવા સતત પ્રયત્નશીલ છે. જેની માટે નવી આધુનિક સંરક્ષણ પ્રણાલી અને હથિયારો માટે અલગ અલગ દેશો સાથે સમજૂતી પણ કરવામાં આવી રહી છે. જેમાં સરકારે હવે ભારતીય વાયુસેના માટે નવા ફાઈટર વિમાનો ખરીદવા…