- ધર્મતેજ
ચિંતન: સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી
-હેમુ ભીખુ સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી. પ્રમાદ એ દુશ્મન છે. તે ભક્તિને ખંડિત કરી શકે છે, સાધનામાં વિક્ષેપ લાવી શકે છે, જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે, નિમિત્ત કર્મને આચરવાની પ્રક્રિયામાં વિલંબ કરાવી શકે છે. પ્રમાદ એ જીવનની,…
- ગાંધીનગર
ગુજરાતના પરિવહન વિભાગની ઉદાસીનતા: રૂ.1,091 કરોડ ગેરરીતિ, 13 વર્ષ બાદ પણ કાર્યવાહી ન થઇ
ગાંધીનગર: તાજેતરના એક અહેવાલમાં ગુજરાતના પરિવહન વિભાગની ગંભીર ઉદાસીનતા માહિતી પ્રકાશમાં આવી છે. એક અહેવાલમાં ખુલાસો થયો છે કે વહીવટમાં ગંભીર ભૂલો માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી રહી. કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) અને પબ્લિક એકાઉન્ટ્સ…
ગીતા મહિમા :આ તપોભૂમિ છે!
-સારંગપ્રીત ગત અંકમાં દૈવી ગુણોમાં યજ્ઞની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ તેમાં આગળ ‘તપ’નો સમાવેશ કરી રહ્યા છે, તે સમજીએ. ‘ભારતીય સંસ્કૃતિમાં તપને આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. આ સંસ્કૃતિની ફરફરતી ધજાના મૂળમાં તપ છે એમ કહેવામાં કશું જ અજુગતું…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: શિવદર્શન તથા શિવપૂજા માટે સમયની કોઈ મર્યાદા નથી
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)શિવલિંગ અનંત બ્રહ્મનું પ્રતીક છે તેમ સૂચવતી એક કથા પણ છે. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો: કોણ ચડિયાતું? વિવાદ દ્વારા કોઈ નિવેડો આવ્યો નહીં, કોણ ચડિયાતું તે નક્કી થઈ શક્યું નહીં. તે વખતે બ્રહ્મા અને…
- IPL 2025
IPL 2025: 8 માંથી 6 મેચ હારવા છતાં CSK પ્લેઓફમાં પહોંચી શકે છે; જાણો સમીકરણ
મુંબઈ: પાંચ વાર IPL વિજેતા રહેલી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) હાલ ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. IPL 2025માં CSK 8 મેચ માંથી ટીમ માત્ર 2 મેચ જ જીતી શકી છે, 4 પોઈન્ટ્સ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા…
- આમચી મુંબઈ
કેન્દ્ર સરકારને ફડણવીસે જ આપ્યો ઝટકોઃ હિન્દી ભાષા મામલે લીધો યુ ટર્ન
મુંબઈઃ ત્રી-ભાષી શિક્ષણ નીતિનો બિનભાજપી રાજ્યો અને ખાસ કરીને દક્ષિણના રાજ્યો વિરોધ કરી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રમાં આ નીતિ લાગુ કર્યા બાદ હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે યુ-ટર્ન લેતા આવનારા સમયમાં આ મુદ્દે ગરમાવો આવી શકે તેમ છે.રાજ્યમાં પહેલા ધોરણથી…
- ધર્મતેજ
મનન: માન્યતા ને સત્ય
-હેમંત વાળા માન્યતા એ વ્યક્તિગત બાબત છે, જરૂરી નથી કે તેની સાથે કોઈપણ પ્રકારની સાર્થકતા સંકળાયેલી હોય. માન્યતા પૂર્વગ્રહીત હોઈ શકે. તેનો આધાર અસત્ય, ભ્રમ કે માહિતીનો અભાવ હોઈ શકે. ઘણીવાર તો વ્યક્તિને ખબર હોય છે કે જે તે બાબત…
- નેશનલ
મહાકુંભમાં યોગીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાની યોજના હતી; અખિલેશ યાદવનો દાવો
લખનઉ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ભવ્ય મહાકુંભ મેળાનું આયોજન કરવામાં (Prayagraj Mahakumbh) આવ્યું હતું, 45 દિવસ ચાલેલો મહાકુંભ સતત ચર્ચામાં રહ્યો હતો. મેળાના આયોજનમાં અવ્યવસ્થા મામલે ઘણા વિવાદો પણ સર્જાયા હતાં. સમાજવાદી પાર્ટીના વડા અને…
- વડોદરા
વડોદરામાં ત્રણ માળની ઈમારત ધસી પડીઃ જાનહાનિ ટળી
અમદાવાદઃ બે દિવસ પહેલા દિલ્હીમાં ઈમારત પડી જવાથી 11 જણના જીવ ગયા હતા ત્યારે આવી જ ઘટના ગુજરાતના વડોદરામાં પણ બની છે, પરંતુ સદનસીબે જાનહાનિ ટળી છે. અહીંના સમતા વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના બની છે. સૂર્યકિરણ નામની…