- આમચી મુંબઈ
મુંબઈમાં આજે હીટવેવ: ચંદ્રપુરમાં ૪૫.૬ ડિગ્રી
મુંબઈ: મુંબઈ સહિત રાજ્યમાં ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ રહેવાનો છે, જેમાં સોમવારે મુંબઈમાં તાપમાન પ્રમાણમાં સરેરાશ ઓછું રહ્યું હતું. પરંતુ આજે મુંબઈમાં હીટવેવની ચેતવણી આપીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો થાણેમાં આજે અને આવતી કાલે બે દિવસ હીટવેવ…
- આમચી મુંબઈ
ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા
મુંબઈ: વિલે પાર્લેના જૈન દેરારસરના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની કામગીરી બાદ કે-પૂર્વ વોર્ડના આસિસટન્ટ કમિશનર નવનાથ ઘાડગેની બદલી કરવાનાં તાજેતરના નિર્ણયથી પાલિકાના અધિકારીઓમાં અસંતોષ ફેલાયો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા થોડા સમયમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કર્યા બાદ ત્રણ અધિકારીઓની…
- આમચી મુંબઈ
વિલે પાર્લેના દેરાસરને અધિકૃત કરવા કાયદાકીય બાબતોનો અભ્યાસ કરાશે: સુધરાઈ
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવા દરમ્યાન મહિલા શ્રાવકો સાથે ધક્કામુક્કી કરીને થયેલા ગેરવ્યહાર તથા ભગવાનની મૂર્તિની વિડંબના અને ધાર્મિક ગ્ંરથોના કરાયેલા અપમાનને લઈને આજે લઘુમતી પંચમાં સુનાવણી થવાની છે. તો પાલિકા…
- વેપાર
ડૉલર ત્રણ વર્ષના તળિયે અને ટ્રેડ વૉરની ચિંતામાં વૈશ્વિક સોનું 3400 ડૉલરની લગોલગ
મુંબઈઃ અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડ વૉરને કારણે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ પર માઠી અસર પડવાની ભીતિ હેઠળ વૈશ્વિક સોનામાં સલામતી માટેની પ્રબળ માંગ ઉપરાંત આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ત્રણ વર્ષના તળિયે પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં…
- ભુજ
પવનોની દિશા પલટાતા કચ્છમાં ગરમી વધી: ભુજ ફરી તપ્યું
ભુજ: પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંત તરફથી આવતા દક્ષિપમાન ૪૨ ડિગ્રી સે.પર પહોંચ્યું ણ-પશ્ચિમી પવનોએ કચ્છથી શરૂ કરીને છેક દિલ્હી સુધી આગ ઝરતી લૂ પ્રસરાવી છે અને રાજ્યની સાથે રણપ્રદેશ કચ્છના સંખ્યાબંધ મથકોએ મહત્તમ તાપમાનનો આંક ૩૯ ડિગ્રી સે.થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ…
- ધર્મતેજ
ભજનનો પ્રસાદ :વિવિધ સાહિત્ય કૃતિઓના સર્જક નિષ્કુળાનંદ પ્રેમભક્તિભાવનાં પદોમાં ભારે સંયમ સાથે શૃંગાર…
-ડૉ. બળવંત જાની પ્રભુમિલનની ઝંખના તોષાય અને પ્રગટ પ્રભુની પ્રાપ્તિની પ્રસન્નતા શૃંગારરસની નિષ્પત્તિ કરાવે એ પ્રકારે અભિવ્યક્ત કરી છે. ‘અલબેલાં અંકે આવ્યા રે, ભૂધર ઘણું ભાવ્યા રે;આલિંગન એસું લીધું રે, મારું તનડું ટાઢું કીધુ રે.’બીજા એક પદમાં ગાઈ ઊઠે છે…
- ધર્મતેજ
ચિંતન: સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી
-હેમુ ભીખુ સ્વાધ્યાયમાં પ્રમાદને સ્થાન નથી. પ્રમાદ એ દુશ્મન છે. તે ભક્તિને ખંડિત કરી શકે છે, સાધનામાં વિક્ષેપ લાવી શકે છે, જ્ઞાન પ્રાપ્તિની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરી શકે છે, નિમિત્ત કર્મને આચરવાની પ્રક્રિયામાં વિલંબ કરાવી શકે છે. પ્રમાદ એ જીવનની,…
- ગાંધીનગર
ગુજરાતના પરિવહન વિભાગની ઉદાસીનતા: રૂ.1,091 કરોડ ગેરરીતિ, 13 વર્ષ બાદ પણ કાર્યવાહી ન થઇ
ગાંધીનગર: તાજેતરના એક અહેવાલમાં ગુજરાતના પરિવહન વિભાગની ગંભીર ઉદાસીનતા માહિતી પ્રકાશમાં આવી છે. એક અહેવાલમાં ખુલાસો થયો છે કે વહીવટમાં ગંભીર ભૂલો માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નથી આવી રહી. કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) અને પબ્લિક એકાઉન્ટ્સ…
ગીતા મહિમા :આ તપોભૂમિ છે!
-સારંગપ્રીત ગત અંકમાં દૈવી ગુણોમાં યજ્ઞની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ તેમાં આગળ ‘તપ’નો સમાવેશ કરી રહ્યા છે, તે સમજીએ. ‘ભારતીય સંસ્કૃતિમાં તપને આગવું સ્થાન પ્રાપ્ત થયું છે. આ સંસ્કૃતિની ફરફરતી ધજાના મૂળમાં તપ છે એમ કહેવામાં કશું જ અજુગતું…
- ધર્મતેજ
અલૌકિક દર્શન: શિવદર્શન તથા શિવપૂજા માટે સમયની કોઈ મર્યાદા નથી
-ભાણદેવ (ગતાંકથી ચાલુ)શિવલિંગ અનંત બ્રહ્મનું પ્રતીક છે તેમ સૂચવતી એક કથા પણ છે. એક વાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ થયો: કોણ ચડિયાતું? વિવાદ દ્વારા કોઈ નિવેડો આવ્યો નહીં, કોણ ચડિયાતું તે નક્કી થઈ શક્યું નહીં. તે વખતે બ્રહ્મા અને…