- નેશનલ
કાળઝાળ ગરમીમાં શેકાવા રહો તૈયાર! વોર્મ નાઇટ અને હીટવેવનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચકાયો છે. એપ્રિલ મહિનામાં જ મે અને જૂન જેવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક રાજ્યોમાં લૂનું એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત અનેક રાજ્યોમાં દિવસની સાથે રાત્રે પણ…
- નેશનલ
પત્નીની સામે જ આતંકીઓએ પતિને મારી ગોળી, 2 મહિના પહેલા જ થયા હતા શુભમના લગ્ન
પહેલગામઃ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓ (Pahalgam Terror Attack) દ્વારા પ્રવાસીયો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી. સૌથી મોટી વાત જે અત્યારે ચર્ચાનો વિષય બની છે કે, આતંકવાદીઓએ ધર્મ પૂછીને પ્રવાસીઓને ગોળી મારી હતી.…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલાને લઈ દિલ્હી કેપિટલ્સે કરી ભાવુક પોસ્ટ, વાંચો શું લખ્યું
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની અસર ક્રિકેટના મહાકુંભ ગણાતા આઈપીએલ પર જોવા મળી હતી. મંગળવારે થયેલા હુમલા બાદ આઈપીએલ ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ્સે આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ શેર…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડનો બીજો અન્ડરપાસ મે મહિનામાં ખુલ્લો મૂકાશે
મુંબઈ: વરલી અને પ્રભાદેવીથી દક્ષિણ દિશામાં નરીમન પોઈન્ટ તરફ જતા ટ્રાફિકને વધુ સરળ બનાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ બનાવેલો નવો વેહીક્યુલર અંડરપાસ મે મહિનાની શરૂઆતમાં ખોલવામાં આવે એવી શક્યતા છે. મરીન ડ્રાઈવ અને પ્રિયદર્શની પાર્ક વચ્ચે બે કિલોમીટર લાંબી દરિયાની નીચે…
- આમચી મુંબઈ
મુંબઈમાં જૂનના પહેલા અઠવાડિયામાં વરસાદનું આગમન
મુંબઈ: આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સમય પહેલા જ એટલે કે જૂનના પહેલા અઠવાડિયામાં જ મુંબઈમાં દાખલ થવાની શક્યતા હવામાનના નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. તેથી ગરમી અને ઉકળાટથી ત્રાસેલા મુંબઈગરાને રાહત મળી રહેશે.નૈઋત્યનો મોસમી વરસાદ બંગાળના ઉપસાગરથી પ્રવાસ કરીને પહેલી જૂનની…
- આમચી મુંબઈ
વિદર્ભમાં ધગધગતી ગરમી: ચંદ્રપુરમાં તાપમાનનો પારો ૪૫.૮
મુંબઈ: રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી આગ ઝરતી ગરમી પડી રહી છે. વિદર્ભમાં હીટવેવની ચેતવણી હોવાની સાથે હાયએલર્ટ આપવામાં આવ્યું છે. હાલ વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૪૨થી ૪૬ ડિગ્રીની આસપાસ પારો નોંધાઈ રહ્યો છે. મંગળવારે ચંદ્રપુરમાં ૪૫.૮ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન નોંધાયું…
- આમચી મુંબઈ
વિલે પાર્લેના દેરાસરને નિયમિત કેવી રીતે કરી શકાય તેનો રસ્તો શોધો: ફડણવીસ
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાનો વિવાદ મુખ્ય પ્રધાન દવેન્દ્ર ફડણવીસ સુધી પહોંચતા તેમણે મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણીને આ દેરાસરને કેવી રીતે નિયમિત કરી શકાય એના રસ્તા શોધી કાઢવા જણાવ્યું હોવાથી…
- IPL 2025
આઇપીએલમાં મેચ ફિક્સિંગઃ લખનઉ અને રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચ પર ગંભીર સવાલ?
જયપુર: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2025)ની મેચ લગભગ અડધો અડધ પૂરી થવા આવી છે ત્યારે મોટા ભાગની ટીમ હાલમાં પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે કમર કસી રહી છે. ગઈકાલે ગુજરાત ટાઈટન્સ (જીટી)એ કેકેઆર (KKR)ને હરાવ્યાના અહેવાલ વચ્ચે રાજસ્થાન અને લખનઉ વચ્ચેની…