- અમદાવાદ
અમદાવાદના વેજલ પુરમાં અવાજ નીચો રાખવાનું કહેતા ત્રણ જણાએ ધમાલ મચાવી
અમદાવાદઃ અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળે છે. હજી વસ્ત્રાલમાં થયેલ અસામાજિક પ્રવૃતિઓ શાંત થયાને થોડા દિવસો થયા છે ત્યાં શહેરના વેજલપુર વિસ્તારમાંથી ઘટના સામે આવી છે. લાકડી અને ચપ્પા સાથે ત્રણ માણસો જુહાપુરાના સંકલિત નગર વિસ્તારમાં…
- નેશનલ
ગુજરાત સહિત ભારતભરના લોકોએ કાશ્મીરનું બુકિંગ રદ્દ કર્યું! પ્રવાસન ઉદ્યોગને કરોડોનું નુકસાન…
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતમાં શોકની લહેર ફેલાવી દીધી છે. આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓએ અહીંના પર્યટન સ્થળોનું બુકિંગ રદ કરી દીધું છે. અત્યારે લોકો કાશ્મીર જવાનું ટાળી રહ્યાં છે, કારણ કે, દરેકને ભય…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના ઉરીમાં 2 આતંકી ઠાર કરાયા
બારામુલ્લાઃ પહલગામમાં હિન્દુઓના નરસંહારના બીજા જ દિવસે બારામુલ્લાના ઉરી નાલામાં 2 આતંકવાદીઓ ઘુસણખોરી કરતા ઝડપાયા હતા. બુધવારે સવારે ભારતીય સેના દ્વારા આ બે આતંકી ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં પહલગામ અટેકના એક દિવસ પછી જ આતંકીઓને ઠાર મરાયા…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ નેતાજીની ટહેલ પર ગૃહિણીઓ સોનાના ઘરેણાં આપી દેતી હતી
પ્રફુલ શાહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બૉઝ જેટલું ઘટનાસભર જીવન અને મૃત્યુ ભાગ્યે જ કોઈનું હશે. એમના મૃત્યુ, એના સ્થળ, સમય અને સંજોગો વિશે આજ સુધી કોઈ છાતી ઠોકીને કંઈ કહી શકે એમ નથી. એવું જ હજી વણ ઉકેલાયું…
- ઈન્ટરવલ
મગજ મંથન : વાચન એ જ્ઞાન પ્રાપ્તિ ને સમસ્યા ઉકેલનું ઉત્તમ સાધન છે
-વિઠ્ઠલ વઘાસિયા આજે ‘વિશ્વ પુસ્તક દિવસ’ છે. એ ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે 23 એપ્રિલના દિવસે એ ઉજવવામાં આવે છે. આ દિવસ વાચન-લેખન-અનુવાદ-પ્રકાશન અને કોપીરાઈટના રક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત દિવસ છે. ‘વિશ્વ પુસ્તક…
- નેશનલ
આને કહેવાય ભણેલા અભણઃ દિપિકા અને સોએબની ઈન્સ્ટા પોસ્ટથી નેટીઝન્સ ભડક્યા
સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવા અને રીલ પોસ્ટ કરવી માત્ર મનોરંજન નથી, તેમાં સંવેદના અને સમજ પણ જોઈએ છે. માત્ર સારા સારા કપડા પહેરી નખરા દેખાડનારા ઘણા ઈન્ફ્લુઅન્સર જો વિચાર કર્યા વિના પોસ્ટ મૂકે તો નેટીઝન્સ પોતાના ફેવરીટ હોવા…
- શેર બજાર
110 દિવસ બાદ સેન્સેક્સે કૂદાવી 80000ની સપાટી, મિડ – સ્મોલ કેપમાં તેજી
મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત સાતમાં દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 110 દિવસની ટોચ પર પહોંચ્યો હતો. 3 જાન્યુઆરી બાદ સેન્સેક્સ ફરી 80,000ની સપાટીને પાર થયો હતો. સેન્સેક્સ 468.75 પોઈન્ટના ઉછાળા સાથે 80064.34ના સ્તર પર ખૂલ્યો હતો. જોકે હાલ 79767…
- નેશનલ
રસ્તાઓ વિરાન, દુકાનોને તાળા અને ટુરિઝમ ઠપ! આતંકી હુમલાએ કાશ્મીરની રોનક છીનવી
પહેલગામ: જમ્મુ અને કાશ્મીરમાં વર્ષો પછી શાંતિ સ્થપાઈ અને પ્રવાસન ઉદ્યોગ ફરી રહ્યો હતો પરંતુ ગઈ કાલે થયેલા હુમલાએ કાશ્મીરને ફરી પાછળ ધકેલી દીધું છે. હવે લોકો કાશ્મીરના પ્રવાસે જતા પહેલા હજાર વખત વિચાર કરશે! કોણ છે ભારત અને કાશ્મીરનું…
- નેશનલ
કઠોળના ભાવ અંકુશમાં રાખવા સરકાર એકંદર 13.22 લાખ ટન તુવેર દાળ ખરીદશે
મુંબઈ : પ્રાઈસ સપોર્ટ સિસ્ટમ (પીએસએસ) હેઠળ સરકારે વર્તમાન મોસમમાં અત્યારસુધી 3.40 લાખ ટન તુવેર દાળની ખરીદી કરી છે. લઘુત્તમ ટેકાના ભાવ પ્રમાણે આ ખરીદી કરવામાં આવી રહી હોવાનું કૃષિ મંત્રાલય દ્વારા જણાવાયું હતું. દેશના નવ રાજ્યોમાંથી એકંદર 13.22 લાખ…
- આપણું ગુજરાત
સાંજ સુધીમાં ત્રણેય ગુજરાતીના મૃતદેહ પરિવારજનોને સોંપાશે, હર્ષ સંઘવીએ કહી આ વાત
ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. પહેલગામમાં આતંકી હુમલાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ…