- ઈન્ટરવલ
મગજ મંથન : વાચન એ જ્ઞાન પ્રાપ્તિ ને સમસ્યા ઉકેલનું ઉત્તમ સાધન છે
-વિઠ્ઠલ વઘાસિયા આજે ‘વિશ્વ પુસ્તક દિવસ’ છે. એ ‘વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ’ તરીકે પણ ઓળખાય છે. દર વર્ષે 23 એપ્રિલના દિવસે એ ઉજવવામાં આવે છે. આ દિવસ વાચન-લેખન-અનુવાદ-પ્રકાશન અને કોપીરાઈટના રક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત દિવસ છે. ‘વિશ્વ પુસ્તક…
- નેશનલ
આને કહેવાય ભણેલા અભણઃ દિપિકા અને સોએબની ઈન્સ્ટા પોસ્ટથી નેટીઝન્સ ભડક્યા
સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવા અને રીલ પોસ્ટ કરવી માત્ર મનોરંજન નથી, તેમાં સંવેદના અને સમજ પણ જોઈએ છે. માત્ર સારા સારા કપડા પહેરી નખરા દેખાડનારા ઘણા ઈન્ફ્લુઅન્સર જો વિચાર કર્યા વિના પોસ્ટ મૂકે તો નેટીઝન્સ પોતાના ફેવરીટ હોવા…
- શેર બજાર
110 દિવસ બાદ સેન્સેક્સે કૂદાવી 80000ની સપાટી, મિડ – સ્મોલ કેપમાં તેજી
મુંબઈઃ ભારતીય શેરબજારમાં સતત સાતમાં દિવસે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 110 દિવસની ટોચ પર પહોંચ્યો હતો. 3 જાન્યુઆરી બાદ સેન્સેક્સ ફરી 80,000ની સપાટીને પાર થયો હતો. સેન્સેક્સ 468.75 પોઈન્ટના ઉછાળા સાથે 80064.34ના સ્તર પર ખૂલ્યો હતો. જોકે હાલ 79767…
- નેશનલ
રસ્તાઓ વિરાન, દુકાનોને તાળા અને ટુરિઝમ ઠપ! આતંકી હુમલાએ કાશ્મીરની રોનક છીનવી
પહેલગામ: જમ્મુ અને કાશ્મીરમાં વર્ષો પછી શાંતિ સ્થપાઈ અને પ્રવાસન ઉદ્યોગ ફરી રહ્યો હતો પરંતુ ગઈ કાલે થયેલા હુમલાએ કાશ્મીરને ફરી પાછળ ધકેલી દીધું છે. હવે લોકો કાશ્મીરના પ્રવાસે જતા પહેલા હજાર વખત વિચાર કરશે! કોણ છે ભારત અને કાશ્મીરનું…
- નેશનલ
કઠોળના ભાવ અંકુશમાં રાખવા સરકાર એકંદર 13.22 લાખ ટન તુવેર દાળ ખરીદશે
મુંબઈ : પ્રાઈસ સપોર્ટ સિસ્ટમ (પીએસએસ) હેઠળ સરકારે વર્તમાન મોસમમાં અત્યારસુધી 3.40 લાખ ટન તુવેર દાળની ખરીદી કરી છે. લઘુત્તમ ટેકાના ભાવ પ્રમાણે આ ખરીદી કરવામાં આવી રહી હોવાનું કૃષિ મંત્રાલય દ્વારા જણાવાયું હતું. દેશના નવ રાજ્યોમાંથી એકંદર 13.22 લાખ…
- આપણું ગુજરાત
સાંજ સુધીમાં ત્રણેય ગુજરાતીના મૃતદેહ પરિવારજનોને સોંપાશે, હર્ષ સંઘવીએ કહી આ વાત
ગાંધીનગરઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 25થી વધુ લોકોના મૃત્યુ અને 12થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ત્રણ ગુજરાતી પણ છે. પહેલગામમાં આતંકી હુમલાને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ ઘટનાની કેન્દ્ર સરકાર અને પીએમ મોદીએ…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : કહેવત મારે છે ચાબખા
-કિશોર વ્યાસ આપણે ઘણાને એમ કહેતા સાંભળતા હોઇએ છીએ કે આજકાલ રાત્રે ઊંઘ નથી આવતી. એવું સાંભળ્યા પછી બહુ સ્વાભાવિક પણે આપણે વિચારીએ કે, જરૂર કોઇ ચિંતા ખાઇ જતી હશે! આપણે એવા પણ માણસો સમાજમાં જોયા હશે કે, જે કોઇ…
- ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ
દર્શન ભાવસાર કચરો કેટલાં પ્રકારનો હોય? ભીનો સૂકો- મિક્સ અને જાહેરમાં અપમાન જેવો લાઈવ કચરો…!સૌથી ચિંતાતુર વ્યક્તિ કોણ ગણાય? જેની કાળી વિગના વાળ સફેદ થયા હોય…પ્રેમરોગ શેનાથી મટે? આશિકના મિલન અને દિલની દવાથી.લટ્ટુ એટલે? લલનાને પૂછજો.પહેલો સગો પડોશી…તો બીજો સગો…
- નેશનલ
પહેલગામ આતંકવાદી હુમલાની હૃદયદ્રાવક તસવીર, પત્ની આંખ સામે નેવી ઓફિસરની હત્યા
પહેલગામઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ મૃતકોમાં એક વિનય નરવાલ, જેઓ નેવીમાં લેફ્ટનન્ટની પોસ્ટ પર હતા તેમનું પણ મોત થયું છે. નેવી લેફ્ટનન્ટ વિનય નરવાલના લગ્ન તાજેતરમાં…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલાના આતંકવાદીની પહેલી તસવીર, સેનાએ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
પહેલગામઃ કાશ્મીરના પહેલગામમાં મંગળવારની બપોરે જે આતંકવાદી હુમલો થયો તેની પહેલી તસવીર સામે આવી છે. આ તસવીરમાં આતંકવાદીના હાથમાં બંદૂક છે, જો કે, તસવીરમાં તેનો ચહેરો નથી દેખાતો. આ તસવીરે પહેલગામ આતંકી હુમલાના ઘટના સ્થળની છે. જ્યા કુલ 26 લોકોની…