- આમચી મુંબઈ

ગેરકાયદે બાંધકામ તોડવા કે નહીં?
મુંબઈ: એક તરફ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને અનધિકૃત બાંધકામ તોડી પાડનારા અધિકારીઓની રાજકીય દબાણ હેઠળ પાલિકા પ્રશાસન દ્વારા બદલી કરી નાખવામાં આવે છે. તો બીજી તરફ પ્રશાસન દ્વારા શહેરમાં રહેલા ગેરકાયદે બાંધકામને સુપ્રીમ કોેર્ટે નક્કી કરેલી ગાઈડલાઈનનું પાલન કરીને…
- આમચી મુંબઈ

ઘાટકોપર, કુર્લામાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
મુંબઈ: ઘાટકોપર (પશ્ર્ચિમ)માં પાણીપુરવઠાને લગતા જુદા જુદા કામ હાથ ધરવામાં આવવાના છે. આ કામ શનિવારે કરવાના હોવાથી શનિવારથી રવિવાર સુધીના ૨૪ કલાક માટે ઘાટકોપર અને કુર્લામાં પાણીપુરવઠો બંધ રહેશે.પાલિકાના પાણીપુરવઠા વિભાગના જણાવ્યા મુજબ ઘાટકોપર (પશ્ર્ચિમ)માં સંત તુકારામ પુલ પાસે ૧,૫૦૦…
- આમચી મુંબઈ

વેસ્ટર્ન રેલવેને કચરો બાળવા માટે ૧,૦૦૦ રૂપિયાનો દંડ
મુંબઈ: ચર્ચગેટ સ્ટેશન બહાર જૂના કાગળના રેકોર્ડનો ઢગલો ખુલ્લામાં બાળવા બદલ મુંબઈ મહાનગરપાલિકાએ રેલવે પ્રોટેકશન ફોર્સને ૧,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જાહેરમાં કચરા સહિતની વસ્તુ બાળવાથી વાયુ પ્રદૂષણમાં વધારો થાય છે. પાલિકા દ્વારા ખુલ્લામાં કચરો બાળવા બદલ ૧૦૦ રૂપિયાથી દંડ…
- અમદાવાદ

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવતઃ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર, હજુ તાપમાન ઊંચકવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. મોટાભાગના જીલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચે જતાં લોકોએ ગરમીથી શેકાવું પડ્યું હતું. રાજ્યનાં 13 જીલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું…
- નેશનલ

ફિરોજપુરમાં ઝીરો લાઈન પાર કરી લેતા ભારતીય જવાનને પાકિસ્તાને પકડી લીધો, અધિકારીઓ સરહદ પર પહોચ્યાં
ફિરોજપુર: પહેલગામ હુમલા બાદ અત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે ખરાબ થયા છે. ભારત પાંચ મહત્વના નિર્ણયો લીધા છે, જેના કારણે પાકિસ્તાનની હાલત વધારે બત્તર થવાની છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. પંજાબના ફિરોજપુરમાં ભારત પાકિસ્તાનની સરહદ…
- નેશનલ

શ્રીનગરથી પરત ફરતા મુસાફરોને રાહત, એરલાઈન્સે ભાડામાં કર્યો ઘટાડો
નવી દિલ્હીઃ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન એરલાઈન્સ કંપનીઓ દ્વારા શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું હવે ઘટાડ્યું છે. સરકારના હસ્તક્ષેપ બાદ શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું 24 એપ્રિલના…
- નેશનલ

પહેલગામ હુમલોઃ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ઈનામની અને હુમલામાં જીવ ગુમાવનારને સહાયની જાહેરાત
નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે દેશભરમાં આક્રોશ છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિશે કોઈપણ…
- અમદાવાદ

પહેલગામ હુમલોઃ સુરત-ભાવનગર હીબકે ચડ્યું, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
અમદાવાદઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. જેમાં એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ હતા. ભાવનગરના બંને મૃતકો બાપ-દીકરો હતા. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને બુધવારે રાત્રે સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી…
- નેશનલ

કંઈક મોટું થવાના એંધાણ! પહેલગામ આતંકી હુમલા અંગે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા હુમલામાં 28 લોકોના મોત થયા હતાં. આતંકી હુમલાને ધ્યાને રાખીને આજે દરેક રાજકીય પક્ષો સાથે બેઠક મળવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સાથે બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ,…









