- અમદાવાદ
પહેલગામ હુમલોઃ સુરત-ભાવનગર હીબકે ચડ્યું, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
અમદાવાદઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. જેમાં એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ હતા. ભાવનગરના બંને મૃતકો બાપ-દીકરો હતા. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને બુધવારે રાત્રે સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી…
- નેશનલ
કંઈક મોટું થવાના એંધાણ! પહેલગામ આતંકી હુમલા અંગે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા હુમલામાં 28 લોકોના મોત થયા હતાં. આતંકી હુમલાને ધ્યાને રાખીને આજે દરેક રાજકીય પક્ષો સાથે બેઠક મળવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સાથે બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ,…
- અમદાવાદ
પહેલગામ આતંકવાદી હુમલાના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ, મંદિરોની સુરક્ષામાં કરાયો વધારો
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે. હુમલાના કારણે કાશ્મીરમાં સેના અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયાં છે. આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.…
- વડોદરા
કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં 25 થી 30 એપ્રિલ વીજકાપ રહેશે
અમદાવાદઃ ગુજરાત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તેવા સમયે વડોદરામાં 25 થી 30 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારમાં વીજકાપની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં રિપેરીંગ અંગે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા…
- અમદાવાદ
ગુજરાતમાં 70 સિનિયર સિવિલ ન્યાયાધીશની એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ કેડરમાં બઢતી, બદલી; જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર કોર્ટમાં ફરજ બજાવતા 70 જેટલા એડિશનલ ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી હતી. જ્યારે 50 જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ બદલીઓ આગામી 28 એપ્રિલ,…
- અમદાવાદ
અમદાવાદના વેજલ પુરમાં અવાજ નીચો રાખવાનું કહેતા ત્રણ જણાએ ધમાલ મચાવી
અમદાવાદઃ અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો આતંક વધતો જોવા મળે છે. હજી વસ્ત્રાલમાં થયેલ અસામાજિક પ્રવૃતિઓ શાંત થયાને થોડા દિવસો થયા છે ત્યાં શહેરના વેજલપુર વિસ્તારમાંથી ઘટના સામે આવી છે. લાકડી અને ચપ્પા સાથે ત્રણ માણસો જુહાપુરાના સંકલિત નગર વિસ્તારમાં…
- નેશનલ
ગુજરાત સહિત ભારતભરના લોકોએ કાશ્મીરનું બુકિંગ રદ્દ કર્યું! પ્રવાસન ઉદ્યોગને કરોડોનું નુકસાન…
જમ્મુ અને કાશ્મીર: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર ભારતમાં શોકની લહેર ફેલાવી દીધી છે. આતંકવાદી હુમલા બાદ પ્રવાસીઓએ અહીંના પર્યટન સ્થળોનું બુકિંગ રદ કરી દીધું છે. અત્યારે લોકો કાશ્મીર જવાનું ટાળી રહ્યાં છે, કારણ કે, દરેકને ભય…
- નેશનલ
જમ્મુ અને કાશ્મીર: બારામુલ્લાના ઉરીમાં 2 આતંકી ઠાર કરાયા
બારામુલ્લાઃ પહલગામમાં હિન્દુઓના નરસંહારના બીજા જ દિવસે બારામુલ્લાના ઉરી નાલામાં 2 આતંકવાદીઓ ઘુસણખોરી કરતા ઝડપાયા હતા. બુધવારે સવારે ભારતીય સેના દ્વારા આ બે આતંકી ઠાર કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં પહલગામ અટેકના એક દિવસ પછી જ આતંકીઓને ઠાર મરાયા…
- ઈન્ટરવલ
આ તો સ્કેમ છેઃ નેતાજીની ટહેલ પર ગૃહિણીઓ સોનાના ઘરેણાં આપી દેતી હતી
પ્રફુલ શાહ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજી સુભાષચંદ્ર બૉઝ જેટલું ઘટનાસભર જીવન અને મૃત્યુ ભાગ્યે જ કોઈનું હશે. એમના મૃત્યુ, એના સ્થળ, સમય અને સંજોગો વિશે આજ સુધી કોઈ છાતી ઠોકીને કંઈ કહી શકે એમ નથી. એવું જ હજી વણ ઉકેલાયું…