- અમદાવાદ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવતઃ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર, હજુ તાપમાન ઊંચકવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. મોટાભાગના જીલ્લાઓમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચે જતાં લોકોએ ગરમીથી શેકાવું પડ્યું હતું. રાજ્યનાં 13 જીલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું…
- નેશનલ
ફિરોજપુરમાં ઝીરો લાઈન પાર કરી લેતા ભારતીય જવાનને પાકિસ્તાને પકડી લીધો, અધિકારીઓ સરહદ પર પહોચ્યાં
ફિરોજપુર: પહેલગામ હુમલા બાદ અત્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે ખરાબ થયા છે. ભારત પાંચ મહત્વના નિર્ણયો લીધા છે, જેના કારણે પાકિસ્તાનની હાલત વધારે બત્તર થવાની છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. પંજાબના ફિરોજપુરમાં ભારત પાકિસ્તાનની સરહદ…
- નેશનલ
શ્રીનગરથી પરત ફરતા મુસાફરોને રાહત, એરલાઈન્સે ભાડામાં કર્યો ઘટાડો
નવી દિલ્હીઃ પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન એરલાઈન્સ કંપનીઓ દ્વારા શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું હવે ઘટાડ્યું છે. સરકારના હસ્તક્ષેપ બાદ શ્રીનગરથી દિલ્હી આવતી ફ્લાઈટ્સનું ભાડું 24 એપ્રિલના…
- નેશનલ
પહેલગામ હુમલોઃ આતંકવાદીઓ વિશે માહિતી આપનારને ઈનામની અને હુમલામાં જીવ ગુમાવનારને સહાયની જાહેરાત
નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકવાદી હુમલા અંગે દેશભરમાં આક્રોશ છે. ખીણમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીર પોલીસે આતંકવાદીઓ વિશે કોઈપણ…
- અમદાવાદ
પહેલગામ હુમલોઃ સુરત-ભાવનગર હીબકે ચડ્યું, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
અમદાવાદઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. જેમાં એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ હતા. ભાવનગરના બંને મૃતકો બાપ-દીકરો હતા. સુરતના શૈલેષ કળથિયાના મૃતદેહને બુધવારે રાત્રે સુરત એરપોર્ટ લાવવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે તેમની અંતિમ યાત્રા નીકળી…
- નેશનલ
કંઈક મોટું થવાના એંધાણ! પહેલગામ આતંકી હુમલા અંગે સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવી
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા હુમલામાં 28 લોકોના મોત થયા હતાં. આતંકી હુમલાને ધ્યાને રાખીને આજે દરેક રાજકીય પક્ષો સાથે બેઠક મળવાની છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે કેન્દ્રીય રક્ષાપ્રધાન રાજનાથ સિંહના અધ્યક્ષ સાથે બેઠક યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ,…
- અમદાવાદ
પહેલગામ આતંકવાદી હુમલાના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ, મંદિરોની સુરક્ષામાં કરાયો વધારો
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા છે. હુમલાના કારણે કાશ્મીરમાં સેના અને પોલીસ અલર્ટ થઈ ગઈ છે. આ હુમલામાં ત્રણ ગુજરાતીઓના પણ મોત થયાં છે. આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે.…
- વડોદરા
કાળઝાળ ગરમી વચ્ચે વડોદરામાં 25 થી 30 એપ્રિલ વીજકાપ રહેશે
અમદાવાદઃ ગુજરાત સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તેવા સમયે વડોદરામાં 25 થી 30 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારમાં વીજકાપની જાહેરાત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં રિપેરીંગ અંગે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા…
- અમદાવાદ
ગુજરાતમાં 70 સિનિયર સિવિલ ન્યાયાધીશની એડિશનલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ કેડરમાં બઢતી, બદલી; જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાત હાઇ કોર્ટ દ્વારા રાજ્યની વિવિધ જિલ્લા અને નગર કોર્ટમાં ફરજ બજાવતા 70 જેટલા એડિશનલ ન્યાયાધીશોને ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપી હતી. જ્યારે 50 જ્યુડિશિયલ ઓફિસરને એડિશનલ સેશન્સ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આ બદલીઓ આગામી 28 એપ્રિલ,…