- અમદાવાદ
મહેસૂલ તલાટીની ૨૩૦૦ જગ્યાઓની ભરતી અંગે GSSSBએ આપી મહત્વની અપડેટ
અમદાવાદ: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની રેવન્યુ તલાટીની ૨૩૦૦ જગ્યાઓ પર ભરતીને લઈ એક મોટા અપડેટ આપ્યા છે. મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટીની ૨૩૦૦ જેટલી…
- સ્પેશિયલ ફિચર્સ
નિષ્ણાતોનું માનો તો રાત્રે કેરી ના ખાવી જોઈએ! બાકી થઈ શકે છે આવી બિમારીઓ
હેલ્થ અપડેટઃ ઉનાળો આવે એટલે કેરીઓ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે. કેરીઓનું વેચાણ પણ ધૂમ થયા છે. ઉનાળામાં સૌથી વધારે ખવાતું ફળ કેરી જ છે. એટલે તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીમાં વિટામિન એ અને સી,…
- વેપાર
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલનો આશાવાદ છતાં વૈશ્વિક સોનામાં 1.1 ટકાની તેજી
મુંબઈઃ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં ગઈકાલે સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે રોકાણકારોની પુનઃ ઘટ્યા મથાળેથી સલામતી માટેની માગ ખૂલતાં લંડન ખાતે ભાવમાં 1.1 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં…
- મનોરંજન
પાકિસ્તાની એક્ટર ફવાદની ફિલ્મ ભારતમાં રીલીઝ થશે નહી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાઓ પછી સમગ્ર ભારતમાં આક્રોશ જોવા મળ્યો છે. દેશવાસીઓમાં ગુસ્સો ચરમસીમાએ જોઈ શકાય છે. ભારતે પાકિસ્તાન સામે 5 મજબુત પગલાં લીધા છે, જેથી પાકિસ્તાનની મુશ્કેલીમાં ચોક્કસ વધારો જોવા મળશે. આ સાથે પાકીસ્તાની એક્ટર ફવાદ ખાનની…
- અમદાવાદ
દેશમાં મેલેરિયા નિર્મૂલનમાં ગુજરાતનો કેટેગરી-૧માં સમાવેશ: પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે
અમદાવાદઃ ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો હતો. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન…
- નેશનલ
એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છેઃ બોલિવુડ સંગીતકારે કરી ઈમોશનલ પૉસ્ટ
મંગળવારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકીવાદી હુમલાએ દેશભરમાં દુઃખની લાગણી ફેલાવી છે. માત્ર ભારત જ નહીં દુનિયાના દેશોએ આ હુમલાની ટીકા કરી છે. પાકિસ્તાની કલાકારોએ પણ દુઃખ વ્ક્ત કર્યું છે જ્યારે બોલીવૂડમાં પણ દુઃખ અને રોષની લાગણી પ્રસરી છે. બોલીવુડના…
- મોરબી
મોરબીમાં ‘ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે’ પોસ્ટર લાગતાં વિવાદ
મોરબીઃ પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને હત્યા કરી હતી. આ ઘટના બાદ મોરબીમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે તેવા પોસ્ટ લાગ્યા હતા. પોસ્ટર પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ…
- નેશનલ
આ મોબાઈલ એપની મદદથી પહેલગામ સુધી પહોંચ્યા હતા આતંકવાદીઓ! કોણે બનાવી આ App?
જમ્મુ અને કાશ્મીરઃ પહેલગામમં થયેલા આતંકી હુમલામાં આતંકવાદીઓ આ ઘાટી સુધી કેવી રીતે પહોંચ્યાં? આ મામલે સુરક્ષા એજન્સીઓ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એવું જાણવા મળ્યું છે…
- અમદાવાદ
ઘેડને જળબંબાકાર થતો અટકાવવા સ્થાનિકોની નદીઓ ઊંડી કરવાની માંગ
અમદાવાદઃ જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પ્રદેશ છેલ્લા ત્રણ દાયકાથી વગર વરસાદે જળબંબાકાર થઈ રહ્યો છે. જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં પડતા અતિ ભારે વરસાદના કારણે ઓજત અને ભાદર નદીનું પૂર રકાબી જેવી ભૌગોલિક ભૂરચના ધરાવતા ઘેડ પંથકમાં ફરી વળે…
- પુરુષ
લાફ્ટર આફ્ટર: મહાભારતનું કોકડું ઉકેલાશે ખરું?
-પ્રજ્ઞા વશી આ મહાભારતનું કોકડું કહો કે યુદ્ધ, ક્યાં ક્યાં જાળ પાથરીને બેઠું છે! ભાગ્યે જ કોઈ આ યુદ્ધની જાળમાંથી બહાર નીકળી શકે છે. એક પણ ક્ષેત્ર (ફિલ્ડ), એક પણ ઘર, એક પણ માણસ, પશુ – પંખી કે પછી ઘરબાર…