- નેશનલ

પહેલગામ હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રાના માર્ગ પર નકલી પુરાવા સાથે બે ઘોડા ચાલક પકડાયા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રામાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર નકલી દસ્તાવેજોના આધારે ઘોડા કે ખચ્ચરની સુવિધા…
- નેશનલ

પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાંથી કેટલા ગુજરાતીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા? જાણો
અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓ ફફડી ઉઠ્યા હતા અને જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા હતા. મોટાભાગના લોકોએ હોટલમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.…
- નેશનલ

પાકિસ્તાની સેનાએ LoC પર ગોળીબાર કર્યો; ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ
શ્રીનગર: સીમા પારથી ઘુસેલા પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હુમલો કરી 26 લોકોના જીવ લીધા. (Pahalgam Terrorist attack) આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષનો માહોલ છે, ભારત સરકાર પણ પાકિસ્તાન સામે કડક પગલા ભરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની…
- અમદાવાદ

મહેસૂલ તલાટીની ૨૩૦૦ જગ્યાઓની ભરતી અંગે GSSSBએ આપી મહત્વની અપડેટ
અમદાવાદ: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની રેવન્યુ તલાટીની ૨૩૦૦ જગ્યાઓ પર ભરતીને લઈ એક મોટા અપડેટ આપ્યા છે. મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટીની ૨૩૦૦ જેટલી…
- સ્પેશિયલ ફિચર્સ

નિષ્ણાતોનું માનો તો રાત્રે કેરી ના ખાવી જોઈએ! બાકી થઈ શકે છે આવી બિમારીઓ
હેલ્થ અપડેટઃ ઉનાળો આવે એટલે કેરીઓ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે. કેરીઓનું વેચાણ પણ ધૂમ થયા છે. ઉનાળામાં સૌથી વધારે ખવાતું ફળ કેરી જ છે. એટલે તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીમાં વિટામિન એ અને સી,…
- વેપાર

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલનો આશાવાદ છતાં વૈશ્વિક સોનામાં 1.1 ટકાની તેજી
મુંબઈઃ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં ગઈકાલે સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે રોકાણકારોની પુનઃ ઘટ્યા મથાળેથી સલામતી માટેની માગ ખૂલતાં લંડન ખાતે ભાવમાં 1.1 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં…
- મનોરંજન

પાકિસ્તાની એક્ટર ફવાદની ફિલ્મ ભારતમાં રીલીઝ થશે નહી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાઓ પછી સમગ્ર ભારતમાં આક્રોશ જોવા મળ્યો છે. દેશવાસીઓમાં ગુસ્સો ચરમસીમાએ જોઈ શકાય છે. ભારતે પાકિસ્તાન સામે 5 મજબુત પગલાં લીધા છે, જેથી પાકિસ્તાનની મુશ્કેલીમાં ચોક્કસ વધારો જોવા મળશે. આ સાથે પાકીસ્તાની એક્ટર ફવાદ ખાનની…
- અમદાવાદ

દેશમાં મેલેરિયા નિર્મૂલનમાં ગુજરાતનો કેટેગરી-૧માં સમાવેશ: પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે
અમદાવાદઃ ગુજરાત સરકારના મેલેરિયા નિર્મૂલન માટેના અથાગ પ્રયત્નો થકી તમામ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓ સહિત રાજ્યનો મેલેરિયા પોઝિટિવ દર ૧,૦૦૦ની વસ્તીએ ૦૧થી નીચે નોંધાયો હતો. જેના પરિણામે ગુજરાતનો સમગ્ર દેશમાં મેલેરિયા નિર્મૂલન અંતર્ગત કેટેગરી-૨માંથી ૧માં સમાવેશ કરવામાં આવ્યો હતો. મુખ્ય પ્રધાન…
- નેશનલ

એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છેઃ બોલિવુડ સંગીતકારે કરી ઈમોશનલ પૉસ્ટ
મંગળવારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકીવાદી હુમલાએ દેશભરમાં દુઃખની લાગણી ફેલાવી છે. માત્ર ભારત જ નહીં દુનિયાના દેશોએ આ હુમલાની ટીકા કરી છે. પાકિસ્તાની કલાકારોએ પણ દુઃખ વ્ક્ત કર્યું છે જ્યારે બોલીવૂડમાં પણ દુઃખ અને રોષની લાગણી પ્રસરી છે. બોલીવુડના…
- મોરબી

મોરબીમાં ‘ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે’ પોસ્ટર લાગતાં વિવાદ
મોરબીઃ પહેલગામ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકીઓએ ધર્મ પૂછીને હત્યા કરી હતી. આ ઘટના બાદ મોરબીમાં ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે તેવા પોસ્ટ લાગ્યા હતા. પોસ્ટર પર વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ…









