- અમદાવાદ
ગુજરાત કોંગ્રેસમાં લેટર બોંબ, આ બે દિગ્ગજ નેતા પર લગાવાયા ગંભીર આરોપ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવા રાહુલ ગાંધી સક્રિય થયા છે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતાં નેતાઓ, કાર્યકર્તાઓને હાંકી કાઢવા જણાવ્યું હતું. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બી કે હરિપ્રસાદની આગેવાનીમાં અમદાવાદ શહેર પ્રમુખ માટે બેઠક બોલાવવામાં આવી હતી.…
- નેશનલ
Video: જમ્મુ કાશ્મીરમાં એક આતંકવાદીના ઘરે બોમ્બ વિસ્ફોટ, એકના ઘર પર બુલડોઝર ચાલ્યું
શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર શખ્સોને શોધીને શોધીને ઠાર કરવા વડાપ્રધાન મોદી ચીમકી ઉચ્ચારી ચુક્યા છે. સિક્યોરિટી ફોર્સીઝએ જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર કરી દીધું છે. આ હુમલા પાછળ આસિફ શેખ નામના શખ્સનો હાથ હોવાના અહેવાલો…
- આમચી મુંબઈ
દેરાસર ડિમોલીશન કરનારા સામે ગુનો નોંધો
મુંબઈ: લઘુમતી પંચ સમક્ષ ગુરુવારે ફરી એક વખત વિલે પાર્લે (પૂર્વ)ની કાંબળીવાડીમાં આવેલા શ્રી ૧૦૦૮ પાર્શ્ર્વનાથ દિગમ્બર જૈન દેરાસરને તોડી પાડવાના વિરુદ્ધમાં સુનાવણી થઈ હતી. એ દરમ્યાન દેરાસરને તોડી પાડનારા વિરુદ્ધ પોલીસને ગુનો નોંધવાનો અને સંબંધિત અધિકારી સામે ઍન્ટિ -કરપ્શન…
- આમચી મુંબઈ
એપ્રિલ પૂરો થયો હોવા છતાં માત્ર ૩૦ ટકા જ નાળાસફાઈ
મુંબઈ: દર વર્ષની માફક આ વર્ષે પણ મુંબઈ મહાનગરપાલિકાએ નાળાની સફાઈનું કામ હાથ ધર્યું છે. નાળાસફાઈનું કામ પૂરું કરવા ૩૧ મેની મુદત છે અને ચોમાસુ નજીક છે છતાં હજી સુધી માત્ર ૩૦ ટકા નાળાસફાઈ થઈ છે. નાળાસફાઈનું ધીમી ગતિએ ચાલી…
- અમરેલી
અમરેલીઃ ખાંભાના ડેડાણ ગામે ઓનર કિલિંગની ઘટના, આ રીત ફૂટ્યો ભાંડો
ખાંભાના ડેડાણ ગામે રહેતી એક યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે તેના પિતાને ખબર પડી ગઈ હતી. સમાજમાં આબરૂ જવાની બીકે પિતાએ તેનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી.…
- નેશનલ
ભારત દ્વારા કાર્યવાહીના ડરથી પાકિસ્તાન ટ્રમ્પના શરણે! હસ્તક્ષેપ કરવા માંગ કરી
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત સરકારનું સ્પષ્ટ પણે માનવું છે કે હુમલો પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓએ કર્યો હતો અને પાકિસ્તાની સેના આતંકવાદીઓને મદદ કઈ…
- અમદાવાદ
રેતી ખનન માફિયાઓ બેફામ! તપાસ કરવા ગયેલી ટીમને તપાસ કરતાં અટકાવા રસ્તો જ કરી દીધો બ્લોક
અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં પસાર થતી સાબરમતી નદીમાં રેતી ખનન માફિયાઓએ કોઈ કસર છોડી નથી. અહિ સાબરમતી નદીના પટમાં થતી રેતી ચોરી અટકાવવા માટે ગયેલી ગાંધીનગર ભુસ્તર તંત્રની ક્ષેત્રિય ટીમને પણ રેતી માફિયાઓએ અડચણ ઉભી કરી હતી. બાદમાં પોલીસની મદદ લેવામાં…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રાના માર્ગ પર નકલી પુરાવા સાથે બે ઘોડા ચાલક પકડાયા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રામાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર નકલી દસ્તાવેજોના આધારે ઘોડા કે ખચ્ચરની સુવિધા…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાંથી કેટલા ગુજરાતીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા? જાણો
અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓ ફફડી ઉઠ્યા હતા અને જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા હતા. મોટાભાગના લોકોએ હોટલમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.…
- નેશનલ
પાકિસ્તાની સેનાએ LoC પર ગોળીબાર કર્યો; ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ
શ્રીનગર: સીમા પારથી ઘુસેલા પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હુમલો કરી 26 લોકોના જીવ લીધા. (Pahalgam Terrorist attack) આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષનો માહોલ છે, ભારત સરકાર પણ પાકિસ્તાન સામે કડક પગલા ભરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની…