- અમરેલી
અમરેલીઃ ખાંભાના ડેડાણ ગામે ઓનર કિલિંગની ઘટના, આ રીત ફૂટ્યો ભાંડો
ખાંભાના ડેડાણ ગામે રહેતી એક યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે તેના પિતાને ખબર પડી ગઈ હતી. સમાજમાં આબરૂ જવાની બીકે પિતાએ તેનું ગળું દબાવીને મોત નિપજાવ્યું હતું. દીકરીએ જીવના જોખમને પગલે 181 અભયમની મદદ માગી હતી.…
- નેશનલ
ભારત દ્વારા કાર્યવાહીના ડરથી પાકિસ્તાન ટ્રમ્પના શરણે! હસ્તક્ષેપ કરવા માંગ કરી
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. ભારત સરકારનું સ્પષ્ટ પણે માનવું છે કે હુમલો પાકિસ્તાનથી ઘુસેલા આતંકવાદીઓએ કર્યો હતો અને પાકિસ્તાની સેના આતંકવાદીઓને મદદ કઈ…
- અમદાવાદ
રેતી ખનન માફિયાઓ બેફામ! તપાસ કરવા ગયેલી ટીમને તપાસ કરતાં અટકાવા રસ્તો જ કરી દીધો બ્લોક
અમદાવાદ: ગાંધીનગર જિલ્લામાં પસાર થતી સાબરમતી નદીમાં રેતી ખનન માફિયાઓએ કોઈ કસર છોડી નથી. અહિ સાબરમતી નદીના પટમાં થતી રેતી ચોરી અટકાવવા માટે ગયેલી ગાંધીનગર ભુસ્તર તંત્રની ક્ષેત્રિય ટીમને પણ રેતી માફિયાઓએ અડચણ ઉભી કરી હતી. બાદમાં પોલીસની મદદ લેવામાં…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રાના માર્ગ પર નકલી પુરાવા સાથે બે ઘોડા ચાલક પકડાયા
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ વૈષ્ણો દેવી યાત્રામાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ દરમિયાન રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી યાત્રા માર્ગ પર નકલી દસ્તાવેજોના આધારે ઘોડા કે ખચ્ચરની સુવિધા…
- નેશનલ
પહેલગામ હુમલા બાદ કાશ્મીરમાંથી કેટલા ગુજરાતીઓને એરલિફ્ટ કરવામાં આવ્યા? જાણો
અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 લોકોના મૃત્યુ થયા હતા. આતંકી હુમલા બાદ કાશ્મીર ફરવા ગયેલા ગુજરાતી પ્રવાસીઓ ફફડી ઉઠ્યા હતા અને જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા હતા. મોટાભાગના લોકોએ હોટલમાંથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.…
- નેશનલ
પાકિસ્તાની સેનાએ LoC પર ગોળીબાર કર્યો; ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ
શ્રીનગર: સીમા પારથી ઘુસેલા પાકિસ્તાની આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં હુમલો કરી 26 લોકોના જીવ લીધા. (Pahalgam Terrorist attack) આ હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન સામે રોષનો માહોલ છે, ભારત સરકાર પણ પાકિસ્તાન સામે કડક પગલા ભરી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પાકિસ્તાનની…
- અમદાવાદ
મહેસૂલ તલાટીની ૨૩૦૦ જગ્યાઓની ભરતી અંગે GSSSBએ આપી મહત્વની અપડેટ
અમદાવાદ: સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની રેવન્યુ તલાટીની ૨૩૦૦ જગ્યાઓ પર ભરતીને લઈ એક મોટા અપડેટ આપ્યા છે. મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટીની ૨૩૦૦ જેટલી…
- સ્પેશિયલ ફિચર્સ
નિષ્ણાતોનું માનો તો રાત્રે કેરી ના ખાવી જોઈએ! બાકી થઈ શકે છે આવી બિમારીઓ
હેલ્થ અપડેટઃ ઉનાળો આવે એટલે કેરીઓ ખાવા માટે લોકો પડાપડી કરતા હોય છે. કેરીઓનું વેચાણ પણ ધૂમ થયા છે. ઉનાળામાં સૌથી વધારે ખવાતું ફળ કેરી જ છે. એટલે તો કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરીમાં વિટામિન એ અને સી,…
- વેપાર
અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલનો આશાવાદ છતાં વૈશ્વિક સોનામાં 1.1 ટકાની તેજી
મુંબઈઃ અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલ થવાના આશાવાદ સાથે વૈશ્વિક બજારમાં ગઈકાલે સોનાના ભાવ ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે રોકાણકારોની પુનઃ ઘટ્યા મથાળેથી સલામતી માટેની માગ ખૂલતાં લંડન ખાતે ભાવમાં 1.1 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં…
- મનોરંજન
પાકિસ્તાની એક્ટર ફવાદની ફિલ્મ ભારતમાં રીલીઝ થશે નહી
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાઓ પછી સમગ્ર ભારતમાં આક્રોશ જોવા મળ્યો છે. દેશવાસીઓમાં ગુસ્સો ચરમસીમાએ જોઈ શકાય છે. ભારતે પાકિસ્તાન સામે 5 મજબુત પગલાં લીધા છે, જેથી પાકિસ્તાનની મુશ્કેલીમાં ચોક્કસ વધારો જોવા મળશે. આ સાથે પાકીસ્તાની એક્ટર ફવાદ ખાનની…