- રાજકોટ
‘રસોડે રાહત’ સિંગતેલના ભાવમાં ઘટાડો; 15 કિલો ડબ્બાનો ભાવ 2300એ પહોંચ્યો
રાજકોટ: મોંઘવારીનાં માર વચ્ચે મધ્યમવર્ગને રાહત આપે તેવા સમાચાર છે. રાજ્યમાં સીંગતેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાથી સીંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ ૨૩૦૦ રૂપિયા થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ પ્રતિ ડબ્બામાં ૪૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે,…
- નેશનલ
રફાલ ડીલ પર લાગી બ્રેક? ફ્રાન્સના સંરક્ષણ પ્રધાનની ભારત મુલાકાત અચાનક રદ
નવી દિલ્હી: પહેલગામ આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે, ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે તેવી શક્યતા છે. દુનિયાભરના દેશો સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એવામાં ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ(Sébastien…
- આમચી મુંબઈ
વિદર્ભ તપે છે: ૪૫.૯ ડિગ્રી સાથે બ્રહ્મપુરીમાં દેશમાં સૌથી વધુ તાપમાન
મુંબઈ: રાજ્યમાં વિદર્ભ અને મરાઠવાડામાં હાલ ગરમીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી વિદર્ભના મોટાભાગના જિલ્લામાં ૪૨થી ૪૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે, જેમાં બ્રહ્મપુરીમાં ૪૫.૯ ડિગ્રી સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. આ દરમ્યાન રાજ્યના…
- આમચી મુંબઈ
બેલાસિસ રેલવે ઓવર બ્રિજ ૩૦ નવેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે
મુંબઈ: મુંબઈમાં અનેક માળખાગત પ્રોજેક્ટ તેની ડેડલાઈનને પહોંચી વળવામાં નિષ્ફળ ગયા છે ત્યારે મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડને જોડતા કેબલ સ્ટેડ બેલાસિસ રેલવે ઓવર બ્રિજ (આરઓબી)નું પુનનિર્માણનું કામ ઝડપભેર પૂરું થઈને તે આગામી સમયમાં ખુલ્લો મુકાવવાનો છે. આ પ્રોજેક્ટ તેની…
- અમદાવાદ
ગુજરાત કોંગ્રેસમાં લેટર બોંબ, આ બે દિગ્ગજ નેતા પર લગાવાયા ગંભીર આરોપ
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસને ફરીથી બેઠી કરવા રાહુલ ગાંધી સક્રિય થયા છે. તેમણે ગુજરાતમાં કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતાં નેતાઓ, કાર્યકર્તાઓને હાંકી કાઢવા જણાવ્યું હતું. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે બી કે હરિપ્રસાદની આગેવાનીમાં અમદાવાદ શહેર પ્રમુખ માટે બેઠક બોલાવવામાં આવી હતી.…