- આમચી મુંબઈ

દરિયાઈ સીમા ભગવાન ભરોસે…વાઢવણ બંદરવાળા પાલઘર કિનારાની રક્ષા માટેની ચારમાંની ત્રણ બોટ બંધ
મુંબઈ: કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી મુંબઈ અને આસપાસના ભાગોમાં સુરક્ષા અને દરિયાકિનારાઓની સલામતી વધારવાની સૂચના આપવામાં આવી છે ત્યારે મહત્ત્વના પશ્ર્ચિમ કાંઠાની સલામતીવ્યવસ્થામાં છીંડાં હોવાનું સામે આવ્યું છે. પાલઘર જિલ્લાના વાઢવણને દેશનું સૌથી મોટું બંદર બનાવવાની દિશામાં સરકાર પગલું…
- નેશનલ

કંઈક મોટું થવાના એંધાણ ! રાજસ્થાનના જયપુરમાં ઉતર્યું USA એરફોર્સનું વિમાન
નવી દિલ્હીઃ ભારતમાં અચાનક આંતરરાષ્ટ્રીય સેન્યની ગતિવિધિઓ વધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુએસએ એરફોર્સનું વિમાન ભારતના જયપુરમાં ઉતર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ઇઝરાયલી લશ્કરી વિમાનો પણ ભારતમાં ઉતર્યા હોવાની સૂત્રો દ્વારા…
- નેશનલ

‘તો શું મહાત્મા ગાંધી અંગ્રેજોના સેવક હતાં?’ સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ઠપકો આપતા આવું કેમ કહ્યું?
નવી દિલ્હી: સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકર પર ટિપ્પણી કરીને કોંગ્રેસના લોકસભા સાંસદ રાહુલ ગાંધી વિવાદમાં (Rahul Gandhis comment on Savarkar) ઘેરાયા છે. લખનઉની એક અદાલતે રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યું હતું. અલ્લાહાબાદ હાઈ કોર્ટે આ સમન્સ પર સ્ટે મુકવાની મનાઈ…
- વેપાર

ચીનની અમુક અમેરિકી ઉત્પાદનોની આયાતને ટૅરિફમાંથી મુક્તિની વિચારણાએ વૈશ્વિક સોનામાં પીછેહઠ
મુંબઈઃ ચીન અમુક અમેરિકી ઉત્પાદનોને ટૅરિફમાંથી મુક્તિ આપવા બાબતે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવ અનુક્રમે 1.4 ટકાનો અને 1.1 ટકા તથા ચાંદીના ભાવ 0.6 ટકા ઘટીને ક્વૉટ થઈ…
- વડોદરા

અમદાવાદમાં આટલી ઇમારતો પાસે ફાયર વિભાગની પરમીશન નથી, AUDAએ નોટીસ પાઠવી
અમદાવાદ: ગત વર્ષે રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મોત બાદ રાજ્યમાં ફાયર સેફટીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા થયા હતાં. કોઈ પણ ઈમારતના ઉપયોગ માટે બિલ્ડીંગ યુઝ(BU) પરમીશન અને ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) બંને ફરજીયાત…
- ગાંધીનગર

બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું,આ તારીખ પહેલા કરો અરજી
ગાંધીનગરઃ રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આવી યોજનાનો લાભ લઈ ઘણા ખેડૂતો સદ્ધર બન્યા છે. રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને ખુલ્લુ મુકવામાં આવ્યું…
- અમદાવાદ

પહેલગામ હુમલા બાદ ગુજરાત સરકારની પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી, તાત્કાલિક પરત મોકલવાના આદેશ
અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મૃત્યુ બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાને પગલે કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં…









