- વેપાર
ચીનની અમુક અમેરિકી ઉત્પાદનોની આયાતને ટૅરિફમાંથી મુક્તિની વિચારણાએ વૈશ્વિક સોનામાં પીછેહઠ
મુંબઈઃ ચીન અમુક અમેરિકી ઉત્પાદનોને ટૅરિફમાંથી મુક્તિ આપવા બાબતે વિચારણા કરી રહ્યું હોવાના અહેવાલો વહેતા થતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવ અનુક્રમે 1.4 ટકાનો અને 1.1 ટકા તથા ચાંદીના ભાવ 0.6 ટકા ઘટીને ક્વૉટ થઈ…
- વડોદરા
અમદાવાદમાં આટલી ઇમારતો પાસે ફાયર વિભાગની પરમીશન નથી, AUDAએ નોટીસ પાઠવી
અમદાવાદ: ગત વર્ષે રાજકોટના TRP ગેમઝોનમાં ફાટી નીકળેલી આગમાં 27 લોકોના મોત બાદ રાજ્યમાં ફાયર સેફટીના નિયમોના પાલન અંગે ગંભીર સવાલો ઉભા થયા હતાં. કોઈ પણ ઈમારતના ઉપયોગ માટે બિલ્ડીંગ યુઝ(BU) પરમીશન અને ફાયર વિભાગનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) બંને ફરજીયાત…
- ગાંધીનગર
બાગાયત ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મૂકવામાં આવ્યું,આ તારીખ પહેલા કરો અરજી
ગાંધીનગરઃ રાજ્ય સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ ચલાવે છે. આવી યોજનાનો લાભ લઈ ઘણા ખેડૂતો સદ્ધર બન્યા છે. રાજ્ય સરકારની વિવિધ ખેડૂત હિતલક્ષી યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા કાર્યરત આઈ-ખેડૂત પોર્ટલને ખુલ્લુ મુકવામાં આવ્યું…
- અમદાવાદ
પહેલગામ હુમલા બાદ ગુજરાત સરકારની પાકિસ્તાનીઓ સામે કાર્યવાહી, તાત્કાલિક પરત મોકલવાના આદેશ
અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 26 લોકોના મૃત્યુ બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ હુમલાને પગલે કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. હવે ગુજરાત સરકારે પણ આ દિશામાં…
- અમદાવાદ
ગુજરાતમાં મે મહિનામાં જ ગાજવીજ સાથે પડશે વરસાદ, વાંચો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
અમદાવાદઃ રાજ્યમાં હાલ અંગ દઝાડતી ગરમી પહી રહી છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. જેમાં ખાસ કરીને મે મહિનામાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલ મુજબ…
- ગાંધીનગર
શું તંત્ર વધુ એક અગ્નિકાંડની રાહ જોઈ રહ્યું છે? ગાંધીનગરના ફાયર વિભાગમાં સ્ટાફની ભારે અછત
ગાંધીનગર: છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં આગની ઘણી ગોઝારી દુર્ઘના ઘટી છે, વર્ષ 2019માં સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં 19 બાળકોએ જીવ ગુમાવ્યા હતાં, જ્યારે વર્ષ 2024માં રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો જીવતા ભુંજાયા હતાં. આ બંને મોટી ઘટનાઓ બાદ ફાયર સેફટીના…
- સ્પોર્ટસ
હવે ICC ટુર્નામેન્ટમાં પણ IND vs PAK હાઈવોલ્ટેજ મેચ નહીં યોજાય? BCCIએ ICCને લખ્યો પત્ર
મુંબઈ: ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત છે. બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચેની મેચ જોવા માટે ક્રિકેટ ચાહકોમાં હમેશા ઉત્સાહ હોય છે. વર્ષ 2013થી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ રમાઈ નથી, બંને ટીમો માત્ર ICC અથવા ACC…