- ભુજ

ભુજના મિયાવાકી જંગલ પર આનંદ મહિન્દ્રા આફરીનઃ ટ્વીટ કરી વીડિયો શેર કર્યો
ભુજઃ કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની સ્મૃતિને સાચવવા ભુજના ભુજીયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે કૃત્રિમ રીતે વિક્સાવેલું મિયાવાકી જંગલ દુનિયાનું સૌથી મોટું જંગલ બની ગયું હોવાની માહિતી ટોચના કોર્પોરેટ સ્ટાર આનંદ મહિન્દ્રાએ જણાવ્યું છે. તેમણે આ સ્મૃતિવનની મુલાકાત લીધા…
- નેશનલ

પહેલગામ આતંકી હુમલા બાદ સેના એક્શન મોડમાં, વધુ એક આતંકીના ઘરને આઈઇડી બ્લાસ્ટથી ઉડાવી દીધું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં હવે આતંકવાદીઓની કમર તોડવા માટે સુરક્ષા દળો અને પોલીસે હવે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. જેમાં કાશ્મીરમાં…
- IPL 2025

હર્ષલ પટેલે મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય કોને આપ્યું?
ચેન્નઈ: આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં પહેલી જ વાર ચેન્નઈમાં ચેપૉકના ગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ હરાવ્યું એનો સંપૂર્ણ જશ હર્ષલ પટેલ (4-0-28-4)ને ફાળે જાય છે અને હર્ષલે (HARSHAL PATEL) મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય પોતાના પરિવાર (FAMILY)ને આપ્યું છે.…
- આમચી મુંબઈ

અંધેરીના ગોખલે પુલને ખુલ્લો મુકવા માટે મે મહિનાનું મૂરત
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા મહત્ત્વના ગોપાલકૃષ્ણ ગોખલે પુલનું ૧૦૦ ટકા કામ પૂરું થઈ ગયું છે અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટની મંજૂરી મળવાની સાથે જ તેને વાહનવ્યહાર માટે ખોલી મૂકવામાં આવવાનો છે, તો વિક્રોલીનો રેલવે ઓવર બ્રિજનું ૯૫ ટકા કામ પૂરું…
- આમચી મુંબઈ

આ વર્ષે ગણેશોત્સવમાં માત્ર શાડૂ માટીની જ મૂર્તિઓ હશે
મુંબઈ: હાઈ કોર્ટના આદેશ તથા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સૂચના મુજબ આ વર્ષે ગણેશોત્સવ પર્યાવરણને નુકસાન ન થાય એવી પદ્ધતિએ ઉજવવામાં આવે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જે અંતર્ગત શુક્રવારે મૂર્તિકારો સાથે બેઠક લઈને પીઓપીની મૂર્તિ…
- નેશનલ

પહેલગામ આતંકી હુમલા કેસમાં થયો આ મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓ તપાસ તેજ કરી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તેમજ આ હુમલા પાછળ સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. તેમજ આ હુમલામાં ઘાયલ લોકોની પૂછપરછ કરીને આ સમગ્ર ઘટનાક્રમને સમજાવવાનો પણ પ્રયાસ…
- અમદાવાદ

અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર પોલીસની કાર્યવાહી, 500થી વધુની અટકાયત
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 3 વાગ્યાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની…
- IPL 2025

ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની કગારે, ધોનીનું દર્દ છલકયું
ચેન્નાઈ: આઈપીએલ 2025ના ચાલી રહેલા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે હોમ ગ્રાઉન્ડ ચેન્નાઈમાં બીજી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નઈ હજુ પણ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આ ટીમ હજુ પણ દસમા ક્રમે છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ટીમ ફક્ત બે…
- ઇન્ટરનેશનલ

બલુચિસ્તાનમાં ફરી હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોનાં મોત
લાહોરઃ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના ઉપર મોટો હુમલો થયો હતો. બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને 10 સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. આ હુમલો રિમોટ કંટ્રોલ ઈમ્પ્રોવાઇઝ એક્સપ્લોસિવ ડિવાઈસ દ્વારા કર્યો, જેમાં સેનાના વાહનો…
- નેશનલ

પાકિસ્તાને બીજા દિવસે પણ સરહદ પર ગોળીબાર કર્યો, ભારતીય સેના એક્શન મોડમાં
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે જળશક્તિ મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે નિર્ણય લીધો છે કે સિંધુ નદીનું એક પણ ટીપું પાણી…









