- આમચી મુંબઈ
અંધેરીના ગોખલે પુલને ખુલ્લો મુકવા માટે મે મહિનાનું મૂરત
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા મહત્ત્વના ગોપાલકૃષ્ણ ગોખલે પુલનું ૧૦૦ ટકા કામ પૂરું થઈ ગયું છે અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટની મંજૂરી મળવાની સાથે જ તેને વાહનવ્યહાર માટે ખોલી મૂકવામાં આવવાનો છે, તો વિક્રોલીનો રેલવે ઓવર બ્રિજનું ૯૫ ટકા કામ પૂરું…
- આમચી મુંબઈ
આ વર્ષે ગણેશોત્સવમાં માત્ર શાડૂ માટીની જ મૂર્તિઓ હશે
મુંબઈ: હાઈ કોર્ટના આદેશ તથા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સૂચના મુજબ આ વર્ષે ગણેશોત્સવ પર્યાવરણને નુકસાન ન થાય એવી પદ્ધતિએ ઉજવવામાં આવે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જે અંતર્ગત શુક્રવારે મૂર્તિકારો સાથે બેઠક લઈને પીઓપીની મૂર્તિ…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા કેસમાં થયો આ મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓ તપાસ તેજ કરી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તેમજ આ હુમલા પાછળ સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. તેમજ આ હુમલામાં ઘાયલ લોકોની પૂછપરછ કરીને આ સમગ્ર ઘટનાક્રમને સમજાવવાનો પણ પ્રયાસ…
- અમદાવાદ
અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર પોલીસની કાર્યવાહી, 500થી વધુની અટકાયત
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 3 વાગ્યાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની…
- IPL 2025
ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થવાની કગારે, ધોનીનું દર્દ છલકયું
ચેન્નાઈ: આઈપીએલ 2025ના ચાલી રહેલા મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે હોમ ગ્રાઉન્ડ ચેન્નાઈમાં બીજી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નઈ હજુ પણ પ્લેઓફની રેસમાંથી બહાર છે. આ ટીમ હજુ પણ દસમા ક્રમે છે. અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ટીમ ફક્ત બે…
- ઇન્ટરનેશનલ
બલુચિસ્તાનમાં ફરી હુમલો, IED બ્લાસ્ટમાં 10 પાકિસ્તાની સૈનિકોનાં મોત
લાહોરઃ બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેના ઉપર મોટો હુમલો થયો હતો. બલૂચ લિબરેશન આર્મીએ ક્વેટા નજીક માર્ગટ વિસ્તારમાં પાકિસ્તાની સેના પર હુમલો કરીને 10 સૈનિકોને ઠાર કર્યાનો દાવો કર્યો હતો. આ હુમલો રિમોટ કંટ્રોલ ઈમ્પ્રોવાઇઝ એક્સપ્લોસિવ ડિવાઈસ દ્વારા કર્યો, જેમાં સેનાના વાહનો…
- નેશનલ
પાકિસ્તાને બીજા દિવસે પણ સરહદ પર ગોળીબાર કર્યો, ભારતીય સેના એક્શન મોડમાં
નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે આતંકવાદ સામેની લડાઈ વધુ તીવ્ર બનાવી દીધી છે. જ્યારે જળશક્તિ મંત્રી સાથે બેઠક યોજ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહે નિર્ણય લીધો છે કે સિંધુ નદીનું એક પણ ટીપું પાણી…
- આમચી મુંબઈ
દરિયાઈ સીમા ભગવાન ભરોસે…વાઢવણ બંદરવાળા પાલઘર કિનારાની રક્ષા માટેની ચારમાંની ત્રણ બોટ બંધ
મુંબઈ: કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા પછી મુંબઈ અને આસપાસના ભાગોમાં સુરક્ષા અને દરિયાકિનારાઓની સલામતી વધારવાની સૂચના આપવામાં આવી છે ત્યારે મહત્ત્વના પશ્ર્ચિમ કાંઠાની સલામતીવ્યવસ્થામાં છીંડાં હોવાનું સામે આવ્યું છે. પાલઘર જિલ્લાના વાઢવણને દેશનું સૌથી મોટું બંદર બનાવવાની દિશામાં સરકાર પગલું…
- નેશનલ
કંઈક મોટું થવાના એંધાણ ! રાજસ્થાનના જયપુરમાં ઉતર્યું USA એરફોર્સનું વિમાન
નવી દિલ્હીઃ ભારતમાં અચાનક આંતરરાષ્ટ્રીય સેન્યની ગતિવિધિઓ વધી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે યુએસએ એરફોર્સનું વિમાન ભારતના જયપુરમાં ઉતર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ઇઝરાયલી લશ્કરી વિમાનો પણ ભારતમાં ઉતર્યા હોવાની સૂત્રો દ્વારા…