- નેશનલ
ભારતીય અર્થતંત્રમાં મજબૂતીના સંકેત, વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત સાતમા સપ્તાહે થયો વધારો
મુંબઇ : અમેરિકન ટેરિફ વોરના કારણે વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર મુશ્કેલીમાં છે. પરંતુ ભારતના વિદેશી હૂંડિયામણ ભંડાર પર તેની કોઈ અસર જોવા નથી મળી. ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે જણાવ્યું હતું કે 18 એપ્રિલના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ…
- ગાંધીનગર
રવિવારથી અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો દોડશે, સાત નવા સ્ટેશન કાર્યરત થશે
ગાંધીનગરઃ અમદાવાદ – ગાંધીનગર અપડાઉન કરતાં લોકો માટે કામના સમાચાર છે. ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી…
- અમદાવાદ
અમેરિકામાં ગુજરાતીને 27 કરોડની છેતરપિંડી બદલ કોર્ટે ફટકારી આ સજા
અમદાવાદઃ અમેરિકામાં રહેતા ગુજરાતીને મલ્ટિ મિલિયન ડોલર સ્કેમમાં દોષી જાહેર થવા બદલ કોર્ટે ચાર વર્ષ કેદની સજા ફટકારી હતી. મૂળ ઉત્તર ગુજરાતનો 37 વર્ષીય હાર્દિક જયંતિલાલ પટેલ ભારતથી કોલ સેન્ટર ઓપરેટ કરીને અમેરિકાના વૃદ્ધ નાગરિકોને છેતરતો હતો. કોર્ટે આરોપીને 3.2…
- ભુજ
ભુજના મિયાવાકી જંગલ પર આનંદ મહિન્દ્રા આફરીનઃ ટ્વીટ કરી વીડિયો શેર કર્યો
ભુજઃ કચ્છમાં ૨૦૦૧માં આવેલા વિનાશક ભૂકંપની સ્મૃતિને સાચવવા ભુજના ભુજીયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ખાતે કૃત્રિમ રીતે વિક્સાવેલું મિયાવાકી જંગલ દુનિયાનું સૌથી મોટું જંગલ બની ગયું હોવાની માહિતી ટોચના કોર્પોરેટ સ્ટાર આનંદ મહિન્દ્રાએ જણાવ્યું છે. તેમણે આ સ્મૃતિવનની મુલાકાત લીધા…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા બાદ સેના એક્શન મોડમાં, વધુ એક આતંકીના ઘરને આઈઇડી બ્લાસ્ટથી ઉડાવી દીધું
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ અને પોલીસે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં હવે આતંકવાદીઓની કમર તોડવા માટે સુરક્ષા દળો અને પોલીસે હવે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે. જેમાં કાશ્મીરમાં…
- IPL 2025
હર્ષલ પટેલે મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય કોને આપ્યું?
ચેન્નઈ: આઈપીએલ (IPL)ના ઇતિહાસમાં પહેલી જ વાર ચેન્નઈમાં ચેપૉકના ગ્રાઉન્ડ પર ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ હરાવ્યું એનો સંપૂર્ણ જશ હર્ષલ પટેલ (4-0-28-4)ને ફાળે જાય છે અને હર્ષલે (HARSHAL PATEL) મૅચ-વિનિંગ પર્ફોર્મન્સનું શ્રેય પોતાના પરિવાર (FAMILY)ને આપ્યું છે.…
- આમચી મુંબઈ
અંધેરીના ગોખલે પુલને ખુલ્લો મુકવા માટે મે મહિનાનું મૂરત
મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારા મહત્ત્વના ગોપાલકૃષ્ણ ગોખલે પુલનું ૧૦૦ ટકા કામ પૂરું થઈ ગયું છે અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટની મંજૂરી મળવાની સાથે જ તેને વાહનવ્યહાર માટે ખોલી મૂકવામાં આવવાનો છે, તો વિક્રોલીનો રેલવે ઓવર બ્રિજનું ૯૫ ટકા કામ પૂરું…
- આમચી મુંબઈ
આ વર્ષે ગણેશોત્સવમાં માત્ર શાડૂ માટીની જ મૂર્તિઓ હશે
મુંબઈ: હાઈ કોર્ટના આદેશ તથા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સૂચના મુજબ આ વર્ષે ગણેશોત્સવ પર્યાવરણને નુકસાન ન થાય એવી પદ્ધતિએ ઉજવવામાં આવે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ તૈયારીઓ ચાલુ કરી દીધી છે, જે અંતર્ગત શુક્રવારે મૂર્તિકારો સાથે બેઠક લઈને પીઓપીની મૂર્તિ…
- નેશનલ
પહેલગામ આતંકી હુમલા કેસમાં થયો આ મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓ તપાસ તેજ કરી
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકી હુમલાની સુરક્ષા એજન્સીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. તેમજ આ હુમલા પાછળ સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે. તેમજ આ હુમલામાં ઘાયલ લોકોની પૂછપરછ કરીને આ સમગ્ર ઘટનાક્રમને સમજાવવાનો પણ પ્રયાસ…
- અમદાવાદ
અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો પર પોલીસની કાર્યવાહી, 500થી વધુની અટકાયત
અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે. અમદાવાદ અને સુરતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી. આજે વહેલી સવારે 3 વાગ્યાથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે, SOG, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની…