- આમચી મુંબઈ

શિવસેનાના ભાગલા પહેલા શિંદે ઉદ્ધવ-રાજ વચ્ચે સુલેહ ઇચ્છતા હતા, રાઉતનો દાવો
મુંબઈ: શિવસેના (ઉદ્ધવ ઠાકરે) ના નેતા સંજય રાઉતે રવિવારે દાવો કર્યો હતો કે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અવિભાજિત શિવસેનાનો ભાગ હતા, ત્યારે તેમણે ભાજપને રોકવા માટે પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ ઠાકરે વચ્ચે સુલેહ-સમાધાન માટે કામ કરવા…
- આમચી મુંબઈ

પનવેલમાં મૃતદેહની અદલાબદલી
પનવેલ – પનવેલના ડૉ. નાનાસાહેબ ધર્માધિકારી ઉપજિલ્લા હોસ્પિટલમાં શબપરીક્ષણ પછી શરીરની અદલાબદલીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખારઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરનાર ૨૬ વર્ષીય સુશાંત મલ્લાનો મૃતદેહ ભૂલથી બીજા નેપાળી પરિવારને સોંપવામાં આવ્યો હતો અને તેમણે અજાણતા તેના અંતિમ…
- મનોરંજન

સતીશ શાહના અંતિમ સંસ્કાર; ફિલ્મ અને ટીવી જગતે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી
મુંબઈ: મનોરંજનની દુનિયા માટે આ દિવાળી એટલી ખુશહાલ નથી રહી. જાહેરાત જગતના દિગ્ગ્જ પિયુષ પાંડે અને પીઢ કલાકાર અસરાની બાદ, કલાજગતે વધુ એક સિતારો ગુમાવ્યો છે. પોતાના અભિનયથી લખો લોકોને હસાવનાર ગુજરાતી કલાકાર સતીશ શાહનું અવસાન થતાં, ફિલ્મ અને ટેલિવિઝન…
- મહારાષ્ટ્ર

ફાલટન કેસમાં રાહુલ ગાંધીનો ગંભીર આરોપ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એક યુવાન ડૉક્ટરની આત્મહત્યાના કેસ પર પ્રતિક્રિયા આપી છે અને ગંભીર આરોપો લગાવ્યા છે, “આ આત્મહત્યા નથી, પણ સંસ્થાકીય હત્યા છે”. તેમ જ આ યુવાન…
- મહારાષ્ટ્ર

ડોક્ટર આત્મહત્યા કેસમાં ભૂતપૂર્વ સાંસદ રણજીત નિમ્બાલકરના ઉલ્લેખ પર સીએમ ફડણવીસનો ફલટણથી સ્પષ્ટ જવાબ
સતારાના ફલટણ ઉપજિલ્લા હોસ્પિટલમાં મહિલા ડોક્ટરના આત્મહત્યા કેસમાં શિવસેના (ઠાકરે)ના નેતા અંબાદાસ દાનવેએ ભાજપના નેતા અને ભૂતપૂર્વ સાંસદ રણજિત નિંબાલકરનું નામ લીધું હતું. દાનવે અને અન્ય વિરોધીઓએ કહ્યું હતું કે આત્મહત્યા કરતા પહેલા મૃતક યુવતીના પત્રમાં સતારાના સાંસદનું નામ ઉલ્લેખિત…
- આમચી મુંબઈ

સરકારે ‘ડિજિટલ ટ્રેકિંગ’ દ્વારા દવાઓમાં રહેલા ઝેરી રસાયણો પર લગામ તાણી
મુંબઈ: મધ્યપ્રદેશમાં ડાયથિલિન ગ્લાયકોલ (ડીઈજી) દૂષિત કફ સિરપના કારણે ૨૦ થી વધુ બાળકોના મૃત્યુ થયા બાદ સરકાર હવે સફાળી જાગી છે. સરકારે હવે દેશમાં ફાર્માસ્યુટિકલ ઉત્પાદન પ્રક્રિયામાં વપરાતા જોખમી દ્રાવકોની સપ્લાય ચેઇન પર ડિજિટલ નિયંત્રણ લાધ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ…
- આમચી મુંબઈ

કાલાચોકીમાં ધોળેદહાડે ચાકુના ઘા ઝીંકી ભૂતપૂર્વ પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવકે પોતાનું ગળું ચીર્યું…
મૃતકે થોડા દિવસ પહેલા આરોપી સાથે સંબંધ તોડી નાખ્યા હતા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાલાચોકી વિસ્તારમાં ધોળેદહાડે ચાકુના ઘા ઝીંકીને ભૂતપૂર્વ પ્રેમિકાની હત્યા કર્યા બાદ 24 વર્ષના યુવકે પોતાનું ગળું ચીરી નાખ્યું હોવાની ઘટના બની હતી. પ્રેમિકાના અન્ય યુવક સાથે સંબંધ…
- મનોરંજન

પ્રખ્યાત દિવંગત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, પીઢ અભિનેત્રી સંધ્યાનું 94 વર્ષની વયે નિધન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પીઢ અભિનેત્રી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, સંધ્યા શાંતારામનું 94 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્કમાં વૈકુંઠ ધામ ખાતે કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુનું કારણ શું હતું…
- આમચી મુંબઈ

અનિલ પરબને કોર્ટમાં લઈ જવાની રામદાસ કદમની ચેતવણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (શિંદે) પક્ષના નેતા રામદાસ કદમે દશેરા રેલીમાં આરોપ લગાવ્યો હતો કે બાળાસાહેબ ઠાકરેના મૃત્યુ પછી, તેમના હાથના છાપ લેવા માટે તેમના પાર્થિવ શરીરને બે દિવસ માટે માતોશ્રીમાં રાખવામાં આવ્યું હતું. તેમના આરોપો બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ…
- આમચી મુંબઈ

દારૂ અને ડ્રગનું વ્યસન માનસિક બીમારી: હાઈકોર્ટ આરોપીની માનસિક સારવાર અને પુનર્વસન જરૂરી…
મુંબઈ: દારૂ અને નશીલા દ્રવ્યોનું વ્યસન માનસિક બીમારી છે તેની નોંધ લઈ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે સમાજની સલામતીને ધ્યાનમાં રાખી ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને જામીન પર મુક્ત કરતા પહેલા માનસિક સારવાર અને પુનર્વસનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પત્નીની કથિત…








