- આમચી મુંબઈ

ઘોડબંદરના ગાયમુખ ઘાટ પર ફરી સમારકામ કરાશે
થાણે: જાહેર બાંધકામ વિભાગ અને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘોડબંદરના ગાયમુખ ઘાટ વિસ્તારમાં સંયુક્ત રીતે સમારકામ કરશે. લગભગ બે અઠવાડિયા પહેલા મીરા ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશને ઘોડબંદર રોડ પર સમારકામનું કામ હાથ ધર્યું હતું. ત્યારબાદ, હવે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાહેર બાંધકામ…
- મહારાષ્ટ્ર

નિવૃત્ત શિક્ષકનો આત્મહત્યાનો પ્રયાસ દીકરીએ મહારાષ્ટ્ર્ના પ્રધાનના સગા સામે આંગળી ચીંધી…
લાતુર: નિવૃત્ત શિક્ષકની પુત્રીએ મહારાષ્ટ્રના એક પ્રધાનના સંબંધી પર શિક્ષકના નામે લોન લેવાનો અને તેની ચુકવણી નહીં કરવાનો આરોપ કર્યો હોવાનો એક વીડિયો એનસીપી (એસપી)ના વિધાન સભ્ય રોહિત પવારે સોમવારે શેર કર્યો છે. જોકે, સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે તેમને…
- આમચી મુંબઈ

ભાજપ પોતાના ખર્ચે કાર્યાલય બનાવે છે, બીજાની જેમ જમીન પડાવી નથી લેતા; ફડણવીસનો વિપક્ષને ટોણો…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે (૨૭ ઓક્ટોબર) મુંબઈની મુલાકાતે છે. તેમણે દક્ષિણ મુંબઈમાં મહારાષ્ટ્ર ભાજપના નવા કાર્યાલયનો શિલાન્યાસ કર્યો. દરમિયાન, શિવસેના (ઉબાઠા) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર) ના નેતાઓએ આ નવી ઇમારત માટેની જમીન પર અલગ અલગ દાવા કર્યા…
- આમચી મુંબઈ

શાહના નિવેદન બાદ ફડણવીસે સ્પષ્ટતા કરી કે મિત્રો કાખઘોડી નથી…
મુંબઈ: ભાજપના એક કાર્યક્રમમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે, રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી કાખઘોડી પર નહીં પરંતુ પોતાની તાકાત પર ચાલે છે. ત્યાર બાદ એવો વિવાદ થયો હતો કે અમિત શાહે સત્તામાં ભાગીદાર પોતાના…
- આમચી મુંબઈ

ભાજપ કાર્યાલય કાર્યકર્તાઓ માટે મંદિરથી ઓછું નથી” અમિત શાહ…
મુંબઈ: સોમવારે મુંબઈની મુલાકાત દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે મુંબઈમાં ભાજપના નવા કાર્યાલયનુંભૂમિપૂજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય વરિષ્ઠ ભાજપ નેતાઓ હાજર રહ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું કે ‘સોમવારનો દિવસ ભાજપના કાર્યકર્તાઓ માટે…
- મહારાષ્ટ્ર

ડોક્ટરની આત્મહત્યા: મહિલા આઈપીએસ અધિકારીના નેતૃત્વમાં તપાસ કરવાની માંગણી…
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં મહિલા ડોક્ટરની કથિત આત્મહત્યાની તપાસ માટે મહિલા આઈપીએસ અધિકારીની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવે એવી માંગણી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી)ના વિધાન સભ્ય ધનંજય મુંડેએ કરી છે.રવિવારે બીડ જિલ્લામાં ડોક્ટરના વતનમાં તેમના પરિવારના સભ્યોને…
- મહારાષ્ટ્ર

સતત ચોથા વર્ષે ૧૦મા અને ૧૨મા ધોરણની પરીક્ષા ફીમાં નોંધપાત્ર વધારો; પૂરગ્રસ્તોને ફી માફ.
અકોલા: રાજ્યમાં લીલા દુષ્કાળની જાહેરાતને કારણે, ધોરણ ૧૦ અને ૧૨ ના પૂરગ્રસ્ત વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફ કરવામાં આવી છે. જોકે, અન્ય વિદ્યાર્થીઓને વધારાની ફીનો ભારે બોજ સહન કરવો પડશે. ગયા વર્ષની સરખામણીમાં બોર્ડે પરીક્ષા ફીમાં લગભગ ૧૨ ટકા જેટલો વધારો…
- આમચી મુંબઈ

ડોક્ટર યુવતીના આત્મહત્યા પ્રકરણમાં દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાની માંગ
સાતારાના ફલટણની તાલુકા હોસ્પિટલમાં કાર્યરત એક મહિલા ડોક્ટરની આત્મહત્યાની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ મહિલા ડોક્ટરે પોતાનું જીવન ટૂંકાવતા પહેલા હથેળી પર સુસાઇડ નોટ લખી હતી, જેમાં કેટલાક લોકોના નામ લઈને ગંભીર આરોપો મૂક્યા હતા. આ…
- મહારાષ્ટ્ર

તોફાન પવનોને કારણે સેકડો માછીમારી બોટ પરત ફરી
ઉરણ: રવિવારે અચાનક સર્જાયેલા તોફાની પવનને કારણે, ત્રણ દિવસ પહેલા ઊંડા દરિયામાં માછીમારી માટે ગયેલી બોટો અધવચ્ચેથી પાછી ફરી છે. દરમિયાન, મુંબઈથી થોડા અંતરે આવેલા ઉરણ વિસ્તારમાં એક માછીમારી બોટ ડૂબી ગઈ હતી. જોકે, તેના ક્રૂને બચાવી લેવામાં આવ્યા છે.…









