- આમચી મુંબઈ
મુંબઈમાં વરસાદનું જોર ઘટ્યું…
મુંબઈ: મુંબઈ શહેર સહિત પરાં વિસ્તારોમાં શનિવાર રાતથી શરૂ થયેલા વરસાદનું જોર રવિવારે બપોર સુધી રહ્યું હતું. સોમવારે સવારે હળવાથી મધ્યમ વરસાદના ઝાંપડા આવ્યા હતા. હવામાન વિભાગ તરફથી મુંબઈ-થાણે અને આસપાસના વિસ્તારોમાં સોમવાર માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.પરંતુ…
- આમચી મુંબઈ
થાણેમાં પ્લાસ્ટિકની કંપનીમાં આગ, કોઇ જાનહાનિ નહીં
થાણે: થાણે શહેરના એક બિઝનેસ કોમ્પ્લેક્સની પ્લાસ્ટિકની ઓફિસમાં સોમવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. નસીબજોગે આ આગમાં કોઇ જાનહાનિ થઇ નહોતી, એમ સૂત્રોએ જણાવ્યું હતું.વાગલે એસ્ટેટ વિસ્તારમાં આવેલા સેન્ટ્રમ બિઝનેસ સ્કવેરમાં સવારે ૧૧ કલાકે આગ લાગી હતી, એમ થાણે…
- આમચી મુંબઈ
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફની અસર સામે પગલાં લેવાની જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રની નાણાં પ્રધાનને વિનંતી
મુંબઈ: જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના ચેરમેન કીર્તિ ભણશાલી, વાઇસ ચેરમેન શૌનક પરિખ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સબ્યાસાચી રાયે તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામનની મુલાકાત લીધી હતી અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પચાસ ટકા ટેરિફને કારણે જેમ્સ એન્ડ જ્વેલરી…
- મહારાષ્ટ્ર
શરદ પવાર જૂના નેતાઓ પણ લેશે દુકાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત
મુંબઈ: મહારાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં વરસાદે વિનાશ વેર્યો છે અને અનેક જગ્યાએ પૂર આવ્યા છે જેમાં લોકોના ઘર-પાક બરબાદ થયા છે, ત્યારે આવા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવશે તથા ખેડૂતોને મદદ કરવામાં આવશે, એમ એનસીપી-એસપીએ બુધવારે જણાવ્યું હતું. પૂર અને અતિવૃષ્ટિમાં…
- મહારાષ્ટ્ર
ફડણવીસ, શિંદે, અજિત પવાર મરાઠવાડામાં પૂરગ્રસ્તોની મુલાકાતે… પણ ત્રણેયે લીલો દુકાળ જાહેર કરવાનું ટાળ્યું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી) છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવિસ અને નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવારે બુધવારે પૂર અસરગ્રસ્ત મરાઠવાડાની મુલાકાત લીધી હતી. વરસાદે અહીંના વિસ્તારોમાં છેલ્લાં થોડા દિવસમાં વિનાશ વેર્યો છે જેમાં આઠ લોકોનાં મોત તથા…
- આમચી મુંબઈ
પર્યુષણમાં કતલખાના બંધ રાખવાની માગણી અંગે હાઈ કોર્ટનો સવાલ, ‘અન્ય ધર્મો પણ આવી માગણી કરશે તો?’
હરેશ કંકુવાલા મુંબઈ: જૈન સમુદાય દ્વારા પર્યુષણ દરમિયાન નવ દિવસ સુધી કતલખાનું બંધ રાખવાની માગણી કરવામાં આવે છે ત્યારે જો આ પ્રકારનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવશે તો અન્ય ધર્મના લોકો ગણેશચતુર્થી હોય કે નવરાત્રી જેવા તેમના તહેવારો દરમિયાન આ…