- મહારાષ્ટ્ર
ઊલટી ગંગા વહી: મહિલા પીડિત પુરુષોએ બાળ્યું શૂર્પણખાનું પૂતળું
છત્રપતિ સંભાજીનગર: અસત્ય પર સત્યના વિજય રૂપે વિજયાદશમીનો પર્વ ઉજવવામાં આવે છે અને રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે, પરંતુ છત્રપતિ સંભાજીનગરમાં એક જગ્યાએ રાવણના બદલે તેની બહેન શૂર્પણખાના પૂતળાને બાળવામાં આવ્યું હતું. દહન પહેલા આરતી ગાવામાં આવી અને વિધિસર…
- આમચી મુંબઈ
મુંબઈમાં ડેન્ગ્યૂના કેસમાં વધારો, પણ અન્ય બીમારીઓ ઘટી
મુંબઈ: મુંબઈમાં ઓગસ્ટની સરખારણીમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો થયો હતો. ગયા વર્ષે પણ સમાન સમયગાળા દરમિયાન મુંબઈમાં પરિસ્થિતિ આ પ્રમાણેની જ હતી, એમ પાલિકાના સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું.મુંબઈ પાલિકાના વરસાદી બીમારી અંગેના રિપોર્ટમાં જણાવાયું હતું કે મુંબઈમાં સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના ૧,૩૮૪…
- મહારાષ્ટ્ર
બંધ થવાની કગાર પર આવેલી પુણેની સરકારી સ્કૂલને ‘વર્લ્ડ બેસ્ટ સ્કૂલ’નો એવોર્ડ
પુણે: મહારાષ્ટ્રની એક સ્કૂલે બ્રિટનમાં ૨૦૨૫ વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝનો કમ્યુનિટી ચોઇસ એવોર્ડ જીતીને નવી સિદ્ધિ મેળવી છે. સ્કૂલના શિક્ષકોનું કહેવું છે કે એક સમય હતો જ્યારે આ સ્કૂલ બંધ થવાની હતી, પરંતુ આજે આ સ્કૂલે જ વૈશ્ર્વિક સ્તરે નામના…
- આમચી મુંબઈ
દશેરામાં વરસાદી વિઘ્ન નહીં…
મુંબઈ સહિત થાણે, પાલઘર, રાયગડમાં ત્રીજી ઓક્ટોબર સુધી રાહત રાજ્યમાં અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી મુંબઈ: મહારાષ્ટ્રમાંં ગત અઠવાડિયે પડેલા મુશળધાર વરસાદ બાદ સોમવારથી વરસાદનો જોર ઓછું થયું હતું. મુંબઈ, થાણે, પાલઘરમાં આઇએમડી દ્વારા ઓરેન્જ અલર્ટ પાછું ખેંચવામાં આવ્યું છે.…
- આમચી મુંબઈ
પૂરમાં કૃષિ સંબંધિત ૪૦ ટકા વિસ્તાર નષ્ટ થયો છે: પ્રધાન…
મુંબઈ: રાજ્યમાં વરસાદી આફત અને પૂરમાં કૃષિ સંબંધિત ૪૦ ટકા જમીનને નુકસાન થયું છે અને આ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે, એમ રાજ્યના એક પ્રધાને જણાવ્યું હતું. નુકસાનના મૂલ્યાંકનનો રિપોર્ટ પાંચમી ઓક્ટોબર સુધી આવી શકે છે, એમ પ્રધાન નામ…
- આમચી મુંબઈ
ભિવંડીમાં બોગસ ડોક્ટર્સનો પર્દાફાશ કરવા વિશેષ ઝુંબેશ:
નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે સમિતિની રચના થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં પાલિકાએ બોગસ ડોક્ટર્સનો પર્દાફાશ કરવાની ઝુંબેશ હાથ ધરી છે અને આ અંગેની ફરિયાદો પર ધ્યાન આપવા માટે એક સમિતિની રચના કરી છે, એમ એક અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું.ભિવંડી નિઝામપુર સિટી…
- આમચી મુંબઈ
સગીરા સાથે લગ્ન કરવાથી બળાત્કારના આરોપમાંથી મુક્ત કરી શકાય નહીં: બૉમ્બે હાઇ કોર્ટ
મુંબઈ: બૉમ્બે હાઇ કોર્ટે બળાત્કાર કેસમાં ૨૯ વર્ષીય વ્યક્તિને પોક્સો કાયદા હેઠળના આરોપોમાંથી મુક્તિ આપવાનો ઇન્કાર કર્યો હતો અને નોંધ્યું હતું કે આરોપીએ સગીરા સાથે લગ્ન કર્યા અને તેમને એક બાળક પણ છે તેથી તેને બળાત્કારના કેસમાંથી મુક્ત કરી શકાય…
- આમચી મુંબઈ
અંધેરીમાં ઇમારતની બાલકનીનો ભાગ તૂટ્યો, કોઇને ઇજા નહીં
મુંબઈ: અંધેરીમાં એક ઇમારતની ગેલેરીનો ભાગ તૂટી પડવાની ઘટના બની હતી. નસીબજોગે આ ઘટનામાં કોઇ ઇજા પહોંચી ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અંધેરીમાં સહારા એરપોર્ટ રોડ પર પીએન્ડટી કોલોનીમાં આવેલી બે માળની રહેવાસી ઇમારતનો બાલકનીનો ભાગ સવારે ૧૧.૩૦ કલાકે તૂટી…
- મહારાષ્ટ્ર
મરાઠવાડામાં ૧૦૪નાં મોત, ૨,૮૩૮ પ્રાણીનાં મરણ…
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના મરાઠવાડામાં પહેલી જૂનથી અત્યાર સુધી વરસાદ સંબંધિત ઘટનામાં કુલ ૧૦૪ લોકોએ જીવ ગુમાવ્યા છે, એમ એક અધિકારીએ સોમવારે જણાવ્યું હતું.બીડ, લાતુર, હિંગોલી, ધારાશિવ, નાંદેડ, પરભણી, જાલના, છત્રપતિ સંભાજીનગર જિલ્લાના ૩૦૫૦ ગામમાં સતત પડી રહેલા ભારે વરસાદને અને…
- આમચી મુંબઈ
પાલઘરમાં વિનાશી વરસાદ: એકનું મોત, ઘરો-રસ્તાઓ તૂટી પડ્યા…
પાલઘર: પાલઘર જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક ગામો પાણીમાં ગરકાવ થયા હતા. અનેક ઘરો, રસ્તાઓેને નુકસાન થયું હતું, એમ સૂત્રોએ સોમવારે જણાવ્યું હતું. વરસાદી ઘટનામાં એક જણનું મોત થયું હતું જ્યારે પૂરગ્રસ્ત ગામોમાંથી અનેકને બચાવાયા હતા.દહાણુ તાલુકામાં…