- આમચી મુંબઈ

મુંબઈ પોલીસ ૨,૪૭૯ કોન્સ્ટેબલ અને ૧૭૩ જેલ સ્ટાફની ભરતી કરશે
મુંબઈ: રાજ્યના ગૃહ વિભાગે બુધવારે મુંબઈ પોલીસ માટે મેગા ભરતી ડ્રાઇવને મંજૂરી આપી, જેનાથી ફોર્સને ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં નિવૃત્તિને કારણે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ૨,૪૭૯ કોન્સ્ટેબલોની ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે. સંયુક્ત પોલીસ કમિશનર (વહીવટ) એસ. જયકુમારે જણાવ્યું…
- આમચી મુંબઈ

કોરેગાંવ ભીમા હિંસા કેસમાં તપાસ પેનલે પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કારણદર્શાવો નોટિસ ફટકારી
મુંબઈ: ૨૦૧૮ના કોરેગાંવ ભીમા હિંસાની તપાસ કરી રહેલા કમિશને ગુરુવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને કેસ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની માંગણી કરતી અરજીનો જવાબ આપવામાં નિષ્ફળ રહેવા બદલ કારણદર્શાવો નોટિસ જારી કરી છે. હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જે.એન. પટેલની આગેવાની…
- મહારાષ્ટ્ર

“તે ૨૩૦ કરોડ રૂપિયા ફ્રીઝ કરો”, જૈન બોર્ડિંગ જમીનનો સોદો રદ થતાં જ ધંગેકરનું મોટું નિવેદન…
પુણેમાં જૈન બોર્ડિંગ માટેનો જમીન સોદો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પૂર્વ ધારાસભ્ય રવિન્દ્ર ધંગેકર અને કેન્દ્રીય રાજ્યમંત્રી મુરલીધર મોહોલ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો મારો શરૂ થયો છે. દરમિયાન, પુણેકર, જૈન સંગઠન અને રવિન્દ્ર ધંગેકરે આ મુદ્દો ઉઠાવ્યા બાદ, સંબંધિત ગોખલે બિલ્ડર્સે…
- આમચી મુંબઈ

મતદાર ફેર તપાસણીને શિંદે સેનાનું સમર્થન
મુંબઈ: રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી પંચ દ્વારા શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પહેલને શિવસેના (શિંદે)એ સમર્થન આપ્યું છે. આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓ પારદર્શક રીતે થાય એની તકેદારી રાખવા તાત્કાલિક અને સંપૂર્ણ રીતે ફરીથી ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવે એ જરૂરી…
- આમચી મુંબઈ

મુંબઇ મહાનગરપાલિકાની હોસ્પિટલોમાં ૪૫ ટકા બેઠકો ખાલી
મુંબઈ: મુંબઈની આરોગ્ય વ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતી મુંબઈ મહાનગરપાલિકાની કેઈએમ, સાયન અને નાયર આ ત્રણ મહત્ત્વની હોસ્પિટલોમાં પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, લેબોરેટરી ટેકનિશિયન, એક્સ-રે ટેકનિશિયન, નર્સ, સફાઈ કર્મચારી, વોર્ડ એટેન્ડન્ટ જેવા વિવિધ કર્મચારીઓની ૪૫ ટકા જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવ્યું છે. આનાથી…
- આમચી મુંબઈ

મેટ્રો સ્ટેશનના નામ: કોંગ્રેસે ભાજપ પર વરસી પડી
મુંબઈ : કોંગ્રેસના મુંબઈ એકમે મંગળવારે એક્વા લાઇન પર ઘણા મેટ્રો સ્ટેશનોના નામકરણ બાબત વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભાજપના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મહારાષ્ટ્રની મહાન વિભૂતિઓનું અપમાન કરવામાં આવ્યું છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિદ્ધિવિનાયક, મહાલક્ષ્મી, છત્રપતિ શિવાજી મહારાજ…
- મહારાષ્ટ્ર

રેલવે સ્ટેશનના બોર્ડ પર ઉર્દૂમાં નામ સામે ભાજપનો વિરોધ
છત્રપતિ સંભાજી નગર: ઉર્દૂ લિપિમાં લખેલું ‘છત્રપતિ સંભાજી નગર‘ નામ રેલવે સ્ટેશન પર બોર્ડ પરથી હટાવી દેવામાં આવે એવી માંગણી ભાજપના વિધાન પરિષદના સભ્ય સંજય કેનેકરે મંગળવારે કરી હતી. ત્રણ વર્ષ પહેલા નામ બદલી નાખ્યા બાદ ગયા અઠવાડિયે સરકારે ઔરંગાબાદ…
- મહારાષ્ટ્ર

મહિલા ડોક્ટરની આત્મહત્યાના કેસમાં વડવાણી બંધ…
બીડ: ફલટણની મહિલા ડો. સંપદા મુંડેના આત્મહત્યા કેસમાં ન્યાયની માંગણી માટે વડવાણી શહેર અને તાલુકામાં બંધ પાળવામાં આવ્યો હતો. દિવંગત ડૉક્ટરનું મૂળ ગામ વડવાણી તાલુકાનું કવડગાંવ હોવાથી, ફલટણ પ્રકરણના પડઘા બીડમાં પડવા લાગ્યા છે. આ બંધ સર્વપક્ષીય નેતાઓ દ્વારા પાળવામાં…
- મહારાષ્ટ્ર

બંજારા અનામતની માંગણીને લઈને યુવકે જીવનનો અંત આણ્યો
બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મંગળવારે બંજારા સમુદાયને અનુસૂચિત જનજાતિ (એસટી) શ્રેણીમાં અનામતની માંગણીને લઈને ૩૨ વર્ષીય વ્યક્તિએ આત્મહત્યા કરી હતી . ગોરાઈ તાલુકાના કેકટ પાંગરી ગામમાં ઝાડ પર લટકતા પહેલા, પ્રવીણ બાબુરાવ જાધવે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો…
- મહારાષ્ટ્ર

બંગાળની ખાડીમાં ચક્રવાત ‘મોન્થા’ વધુ તીવ્ર બનશે… મહારાષ્ટ્ર સુધી ભારે વરસાદની સંભાવના…
પૂર્વીય કાંઠાના રાજ્યો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું પુણે: હાલમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેમાં હવામાન પ્રણાલીઓ સક્રિય થઇ છે. તેમાંથી, બંગાળની ખાડીમાં નીચા દબાણનો પટ્ટો સર્જાયો છે, જે વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. ચક્રવાતને ‘મોન્થા’…









