- વેપાર

ઈ-કૉમર્સમાં સ્ટોક આધારિત એફડીઆઈ માટે મંતવ્યો મગાવતી વાણિજ્ય મંત્રાલય…
નવી દિલ્હીઃ માત્ર નિકાસના હેતુસર ઈ-કૉમર્સ મૉડૅલમાં સીધા વિદેશી રોકાણ (ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ)નાં પ્રસ્તાવને ધ્યાનમાં લેતા વાણિજ્ય મંત્રાલયે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો તરફથી મંતવ્યો મગાવ્યા છે. નોંધનીય બાબત એ છે કે આ પ્રસ્તાવનો મુખ્ય આશય સ્થાનિક નાના રિટેલરોનાં વેપાર પર…
- વેપાર

ક્રૂડતેલના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયો સાત પૈસા ઊંચકાયો…
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ ગત ઑક્ટોબર મહિનામાં દેશમાં ઉત્પાદનનો પર્ચેઝિંગ મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ આગલા સપ્ટેમ્બર મહિનાના 57.7 પૉઈન્ટ સામે વધીને 59.2ની સપાટીએ રહ્યો હોવાના નિર્દેશો ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે…
- આમચી મુંબઈ

રવિવાર રાતથી, એલ્ફિન્સ્ટન બ્રિજનો રેલ્વે ભાગ તોડી પાડવામાં આવશે…
મુંબઈ: મહારાષ્ટ્ર રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (MRIDC) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્રિટીશ યુગના એલ્ફિન્સ્ટન બ્રિજના રેલ્વે ભાગનું તોડી પાડવાનું કામ રવિવાર રાતથી શરૂ થવાનું છે અને જાન્યુઆરી સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. 112 વર્ષ જૂના આ પુલને 12 સપ્ટેમ્બરના રોજ…
- આમચી મુંબઈ

ખેડૂત પરિવારમાં લગ્ન ખર્ચ સહિત અનેક રાહતની શિંદેની ઘોષણા…
થાણા: રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને સોયાબીન, મકાઈ, કપાસ, ડાંગર અને ડુંગળી જેવા પાકને ભારે નુકસાન થયું છે. કેટલાક પાકની લણણી કરવાની છે તો કેટલાકની લણણી થઈ ગઈ હોવાથી વરસાદના કારણે ભીંજાવા લાગી છે, તો…
- મહારાષ્ટ્ર

મતદાર યાદીમાં ડબલ રજિસ્ટ્રેશની સમસ્યા છેલ્લા 25 વર્ષથી છે: બાવનકુળે
સંપૂર્ણ યાદી રદ કરી નવેસરથી બનાવવી જરૂરી ચંદ્રપુર: મતદાર યાદીમાં મોટી ગરબડ છે અને એના આધારે વોટચોરી કરવામાં આવી છે એવો આરોપ કરી મનસે અને મહા વિકાસ આઘાડીએ મુંબઈમાં મોટો મોરચો કાઢ્યો હતો. ભાજપ નેતા અને રાજ્યના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ…
- આમચી મુંબઈ

પ્રસ્તાવિત કૃષિ લોન માફી: રાજ્ય સરકાર પર 25 હજાર કરોડનો બોજો આવશે…
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારની સૂચિત કૃષિ લોન માફી પર આગામી વર્ષે 30 જૂન સુધીમાં અમલમાં મૂકવાની છે, જેના કારણે રાજ્યની તિજોરીને 25 હજાર કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થવાની સંભાવના હોવાનું સહકાર અને નાણાં વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. 2017 અને 2019માં અનુગામી…
- આમચી મુંબઈ

દોષી કર્મચારીઓના વેતનમાંથી 30 ટકા કપાતના નિર્ણયનો પડઘો 50 મોટરમેન – લોકો પાઈલટ સ્વેચ્છા નિવૃત્તિ લેવા ઉત્સુક…
મુંબઈ: સિગ્નલ પાસ એટ ડેન્જર (એસપીએડી) કેસમાં દોષિત લોકો પાઈલટ અને મોટરમેન માનસિક તંદુરસ્તી પરીક્ષણમાં નિષ્ફળ જશે તો તેમને રનિંગ સ્ટાફમાંથી દૂર કરવામાં આવશે. રેલ્વે બોર્ડે પણ તેમના મૂળ વેતનના 30 ટકા ન ચૂકવવાના નિર્ણયને સમર્થન આપ્યું છે. અલબત્ત રેલવે…
- આમચી મુંબઈ

ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડ બનાવ્યાનો રોહિત પવારે ખુલાસો કર્યા બાદ એફઆઈઆર દાખલ
મુંબઈ: એનસીપી (એસપી) ના ધારાસભ્ય રોહિત પવારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામે નકલી આધાર કાર્ડ તૈયાર કરીને બોગસ મતદારોની નોંધણી માટે તેનો ઉપયોગ બતાવ્યા બાદ મુંબઈ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે. ૧૬ ઓક્ટોબરના રોજ એક પત્રકાર પરિષદ દરમિયાન…
- આમચી મુંબઈ

શિવાજી મહારાજના નામ પર કોઈનો વિશેષાધિકાર નથી, હાઇકોર્ટે મહેશ માંજરેકરની ફિલ્મને મંજૂરી આપી
મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે છત્રપતિ શિવાજી મહારાજનું નામ “કોઈપણ સ્વરૂપમાં વિશેષાધિકારનો વિષય ન હોઈ શકે”, એવો ચુકાદો આપતા મહેશ માંજરેકરની નવી મરાઠી ફિલ્મ “પુન્હા શિવાજી રાજે ભોસલે” શુક્રવારે નિર્ધારિત સમયપત્રક મુજબ રિલીઝ થવાનો માર્ગ મોકળો થયો છે. ગુરુવારે જસ્ટિસ અમિત જામસાંડેકરની…
- આમચી મુંબઈ

અકોલાના ખેડૂતોને સરકારી પાક વીમા યોજના હેઠળ નજીવી રકમ મળતા ખેડૂતો નારાજ; આ ‘મજાક’ છે
મુંબઈ: મહારાષ્ટ્રના અકોલા જિલ્લાના કેટલાક ગામડાઓના ખેડૂતોએ ભારે વરસાદને કારણે થયેલા પાકના નુકસાન માટે કેન્દ્રીય વીમા યોજના હેઠળ વળતર તરીકે રૂ. ૩ અને રૂ. ૨૧ જેટલું નજીવું વળતર મળ્યું હોવાનો દાવો કર્યો હતો, અને આ સહાયને તેમની દુર્દશાનું “અપમાન” અને…









