- મનોરંજન
પ્રખ્યાત દિવંગત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, પીઢ અભિનેત્રી સંધ્યાનું 94 વર્ષની વયે નિધન…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પીઢ અભિનેત્રી અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા વી. શાંતારામના પત્ની, સંધ્યા શાંતારામનું 94 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્કમાં વૈકુંઠ ધામ ખાતે કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુનું કારણ શું હતું…
- આમચી મુંબઈ
અનિલ પરબને કોર્ટમાં લઈ જવાની રામદાસ કદમની ચેતવણી…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (શિંદે) પક્ષના નેતા રામદાસ કદમે દશેરા રેલીમાં આરોપ લગાવ્યો હતો કે બાળાસાહેબ ઠાકરેના મૃત્યુ પછી, તેમના હાથના છાપ લેવા માટે તેમના પાર્થિવ શરીરને બે દિવસ માટે માતોશ્રીમાં રાખવામાં આવ્યું હતું. તેમના આરોપો બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ…
- આમચી મુંબઈ
દારૂ અને ડ્રગનું વ્યસન માનસિક બીમારી: હાઈકોર્ટ આરોપીની માનસિક સારવાર અને પુનર્વસન જરૂરી…
મુંબઈ: દારૂ અને નશીલા દ્રવ્યોનું વ્યસન માનસિક બીમારી છે તેની નોંધ લઈ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે સમાજની સલામતીને ધ્યાનમાં રાખી ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને જામીન પર મુક્ત કરતા પહેલા માનસિક સારવાર અને પુનર્વસનની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પત્નીની કથિત…
- આમચી મુંબઈ
ગેરવર્તણૂક બદલ નીચલી અદાલતના બે ન્યાયાધીશ બરતરફ
મુંબઈ: ગેરવર્તણૂક અને અયોગ્ય વર્તન કરવા બદલ ભ્રષ્ટાચારના આરોપમાં નીચલી અદાલતના બે ન્યાયાધીશોને બોમ્બે હાઈકોર્ટે બરતરફ કર્યા છે. ન્યાયતંત્રના અધિકારીઓની આ પ્રકારની વર્તણુક આઘાતજનક છે. એડિશનલ સેશન્સ જજ ધનંજય નિકમ અને સિવિલ જજ ઇરફાન શેખને બરતરફ કરવાનો નિર્ણય શિસ્ત સમિતિની…
- આમચી મુંબઈ
નવી મુંબઈ એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફ્લાઈટ ક્યારે શરૂ થશે?
નવી મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આઠમી ઓક્ટોબરે નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકનું ઉદઘાટન કરશે. આ એરપોર્ટનું નામ પ્રોજેક્ટના નેતા ડી.બી.પાટીલના નામ પર રાખવા માટે છેલ્લા કેટલાક દિવસોથી બેઠકો ચાલી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રનું આ બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે.આ પ્રોજેક્ટનું ઉદઘાટન…
- આમચી મુંબઈ
ગેરકાયદે હોર્ડિંગ્સ: પગલાં નહીં લેવાય તો મહાપાલિકા અધિકારીઓની પૂછપરછ થશે
મુંબઈ: ગેરકાયદેસર હોર્ડિંગની ફરિયાદો મળ્યાના 15 દિવસની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમની સામે વિભાગીય તપાસના આદેશ આપવામાં આવશે એવી ચેતવણી બોમ્બે હાઈકોર્ટે શુક્રવારે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પરિષદને આપી છે. ગેરકાયદેસર હોર્ડિંગને રોકવા માટે કરવામાં આવેલી ભલામણોમાં…
- મહારાષ્ટ્ર
વાહન ચાલકોને રાહત: ફાસ્ટટેગના અભાવે બમણો ટોલ નહીં ભરવો પડે…
નાગપુર: ફાસ્ટટેગના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 15 નવેમ્બરથી જો તમારા વાહનમાં માન્ય ફાસ્ટટેગ નહીં હોય અથવા ફાસ્ટટેગ ખરાબ થઈ ગયો હશે તો તમારે બમણો ટોલ નહીં ચૂકવવો પડે. અગાઉ ફાસ્ટટેગ નહીં ધરાવતા ફોર વ્હીલર અને ભારે વાહનોના ડ્રાઇવરોને…
- વેપાર
ભાવ ગગડી જતા કાંદા ઉત્પાદકો ટેન્શનમાં…
નવી મુંબઈ: ભારે વરસાદને કારણે પાક ધોવાઈ ગયો હોવાથી તહેવારની મોસમમાં ડુંગળીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે. બજારમાં પાકના ભાવમાં અપેક્ષિત વધારો ન થવાને કારણે ખેડૂતો પર આર્થિક દબાણ વધ્યું છે. સિવાય નિકાસ અંગેની અનિશ્ચિતતાને કારણે ડુંગળીના ઉનાળુ પાક સાચવીને બેઠેલા…
- આમચી મુંબઈ
જો સાયબર છેતરપિંડી થાય તો પણ તમારા પૈસા પાછા મળી શકે છે પણ એક શરત છે!
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજના ડિજિટલ વિશ્ર્વમાં, વ્યવહારો એક ક્લિકથી થઈ રહ્યા છે, પરંતુ છેતરપિંડીનું જાળું પણ તે જ ગતિએ ફેલાઈ રહ્યું છે. ઓટીપી, ફિશિંગ, ડીપફેક, ક્લોન કરેલા અવાજો અને ચહેરા જેવી નવી તકનીકોનો ઉપયોગ કરીને સામાન્ય લોકો લૂંટાઈ રહ્યા છે.…
- આમચી મુંબઈ
ભાજપના રાજમાંં ન્યાયની માગણી કરવી એ રાજદ્રોહ બની ગયો છે: ઉદ્ધવ ઠાકરે
મુંબઈ: દશેરા રેલીને સંબોધતા શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગયા મહિને લદાખમાં થયેલી હિંસા પ્રકરણે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની કરાયેલી ધરપકડ અંગે ભાજપની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે દેશમાં ન્યાય અને અધિકાર માટે લડવું એ એક ગુનો બની…