- આમચી મુંબઈ
પર્યુષણમાં કતલખાના બંધ રાખવાની માગણી અંગે હાઈ કોર્ટનો સવાલ, ‘અન્ય ધર્મો પણ આવી માગણી કરશે તો?’
હરેશ કંકુવાલા મુંબઈ: જૈન સમુદાય દ્વારા પર્યુષણ દરમિયાન નવ દિવસ સુધી કતલખાનું બંધ રાખવાની માગણી કરવામાં આવે છે ત્યારે જો આ પ્રકારનો આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવશે તો અન્ય ધર્મના લોકો ગણેશચતુર્થી હોય કે નવરાત્રી જેવા તેમના તહેવારો દરમિયાન આ…