- દ્વારકા

બેટ દ્વારકામાં ડિમોલિશન દરમિયાન મળી આવ્યું પ્રાચીન હનુમાન મંદિર; ફરીથી થયો જીર્ણોદ્ધાર
બેટ દ્વારકા: ગુજરાતમા અનેક સ્થળો પર ગેરકાયદે દબાણ સામે બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને તે મુદ્દો ખૂબ જ ચર્ચામા છે. ત્યારે ગઇકાલે બેટ દ્વારકામા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી દરમિયાન જ એક પ્રાચીન હનુમાજીનુ મંદિર મળી આવ્યું હતું.…
- મહારાષ્ટ્ર

ટ્રાફિક જામને કારણે કોસ્ટલ રોડની ટનલમાં મહિલાની તબિયત બગડી, પાલિકા મદદે આવી
મુંબઈઃ મુંબઈના કોઈ રસ્તા એવા બાકી નથી, જ્યાં ટ્રાફિક જામ ન થતો હોય. ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા બનાવાયેલો કોસ્ટલ રોડ પણ હવે તેમાંથી બાકાત નથી રહ્યો. સાતમી એપ્રિલના રોજ મુંબઈના કોસ્ટલ રોડ ટનલની અંદર એક મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડી,…
- ઇન્ટરનેશનલ

… નહીં તો દેશ છોડી દો: અમેરિકામાં રહેનારા ‘વિદેશીઓ’ માટે ટ્રમ્પ સરકારે આપ્યું નવું ફરમાન
વોશિંગ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી રોજ નવી જાહેરાતોને લઈ ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક નવા નિયમને લઈ મોટી જાહેરાત કરી છે. અમેરિકામાં આગામી 30 દિવસથી વધુ રહેનારા વિદેશી નાગરિકો માટે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે નવો નિયમ લાગુ પાડ્યો…
- નેશનલ

પિતાની ચિંતા યોગ્ય હોઈ શકે પણ આવું પગલું કઈ રીતે ભરી શકાયઃ એમપીનો વિચાર કરી દેતો કિસ્સો
ગ્વાલિયરઃ દરેક માતા-પિતા પોતાના યુવાન સંતાનોના ભવિષ્યની ચિંતા કરતા હોય અને તેમને લઈ સપના પણ જોતા હોય. ખાસ કરીને દીકરી મોટી થાય એટલે તેને યોગ્ય યુવક સાથે પરણાવવાનું સપનું લગભગ દરેક મા-બાપનું હોય. આજના સમયમાં ઘણા પરિવારોમાં દીકરી કે દીકરો…
- IPL 2025

મુંબઈ આજે અપરાજિત દિલ્હીનો વિજયરથ રોકી શકશે?
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીનું અરુણ જેટલી સ્ટેડિયમ ગયા વર્ષથી આઇપીએલ (IPL)ના સ્ટેડિયમોમાં સૌથી ઝડપથી રન અપાવતું મેદાન ગણાય છે અને ત્યાં આજે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી મૅચની એક ટીમ પાંચમાંથી ચાર મૅચ હારીને પૉઇન્ટ્સ-ટેબલમાં ઉપર આવવા ભારે સંઘર્ષ કરી રહી…
- નેશનલ

હિંસા પછી 400થી વધુ હિંદુઓએ ઘરબાર છોડ્યાઃ બંગાળમા સબ સલામત હોવાના સરકારના દાવા પોકળ
નવી દિલ્હી: વકફ કાયદાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમા હજુ પણ પરિસ્થતિ ભારેલા અગ્નિ સમાન છે. પશ્ચિમ બંગાળના ડીજીપીએ દાવો કર્યો હતો કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. તો બીજી તરફ આજે સવારે પણ ગોળીબાર થયાના અહેવાલો હતા. અહેવાલો અનુસાર બીએસએફની ટીમને…
- નેશનલ

આંધ્રપ્રદેશમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 7 શ્રમિકોના મોત
આંધ્રપ્રદેશ: આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં આજે રવિવારે બપોરે ફટાકડા બનવાતી ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં આઠ શ્રમિકોના મોત થયા હોવાના અહેવાલ છે. અનાકાપલ્લીના પોલીસ અધિકારીના જણાવ્યા મુજબર, તમામ મૃતકો અનાકાપલ્લી જિલ્લાના કોટાવુરાતલા મંડલના કૈલાસપટ્ટનમમાં ફટાકડા ઉત્પાદન પ્લાન્ટમાં કામ કરતા…
- ઉત્સવ

કવર સ્ટોરી: સુપ્રીમ કોર્ટ ગમે તે કરે કે કહે, પણ રાજ્યપાલો સુધરશે ખરા ?
-વિજય વ્યાસ સુપ્રીમ કોર્ટે હમણાં બહુ જ કડક શબ્દોમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે કે રાજય સરકારે પસાર કરેલાં બિલ્સ રોકી રાખીને રાજ્યપાલ જે મનમાની કરે છે એ બંધારણનું ચોખ્ખું ઉલ્લંઘન છે. જોકે, કેન્દ્ર સરકારના ઈશારે રાજ્યપાલો માત્ર આજે જ આવી…









