- IPL 2025
થ્રિલરમાં મુંબઈ જીત્યું, દિલ્હીનો ‘કરુણ’ અંત
નવી દિલ્હીઃ આઈપીએલ (IPL-2025)માં અહીં રવિવારે રાત્રે મુંબઈ (205/5)નો દિલધડક મુકાબલામાં યજમાન દિલ્હી (19 ઓવરમાં 193/10) સામે 12 રનથી રોમાંચક વિજય થતો હતો. દિલ્હી (DC) આ વખતે પહેલી વાર હાર્યું. દિલ્હીના છેલ્લા ત્રણેય બેટ્સમેન ત્રણ બૉલમાં (હૅટ-ટ્રિક) રનઆઉટ (THREE RUNOUT)…
- આમચી મુંબઈ
અમિત શાહને ફરિયાદ કરવાને બદલે શિંદે સીધી અજિત પવાર સાથે કરે વાત: મુગંટીવાર
મુંબઈ: રાજ્યની મહાયુતિના ગઠન પછી સતત સાથી પક્ષમાં આંતરિક મતભેદો વધી રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન સુધીર મુગંટીવારે એકનાથ શિંદે માટે મહત્વનું નિવેદન આપ્યું હતું. રાજ્યની મુલાકાતે આવેલા ગૃહ પ્રધાન અમિત શાહને કોઈ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ખેડૂતોને દિવસમાં 10 કલાક આપશે વીજળીઃ ફડણવીસ
મુંબઈઃ વર્ધા જિલ્લાની મુલાકાતે આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના ખેડૂતોને 10 કલાકથી વધુ યા દિવસભર વીજળી આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં દર વર્ષે વીજળીના બિલ ઘટશે અને આ ઘટાડાથી મોટી સંખ્યામાં લોકોને રાહત મળશે. મહારાષ્ટ્ર દેશનું…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો નિર્ણય; નગરપાલિકાઓને નગર સેવા સદન સ્થાપવા માટેની સહાયમાં વધારો
ગાંધીનગર: ગુજરાત સરકારે નગરપાલિકાઓના વિકાસ માટે એક મોટો નિર્ણય કર્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓ પોતીકા નવા નગર સેવાસદનનું નિર્માણ કરી શકે તે માટે તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મળતી વિગતો…
- Uncategorized
માયાવતીની આખરે આકાશ આનંદે માગી માફી, પાર્ટીમાં કામ કરવા માટે લખી ભાવુક પોસ્ટ
નવી દિલ્હી: આકાશ આનંદે ફોઇ અને બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીની માફી માંગી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ભાવનાત્મક પોસ્ટ લખી છે, જેમાં તેઓ માફી માંગી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે માયાવતીએ તેમને માફ…
- મહારાષ્ટ્ર
નાગપુરના ઘરમાં મહિલા ડૉક્ટરની હત્યા
નાગપુર: નાગપુરમાં ઘરમાં ઘૂસી અજાણ્યા શખસે મહિલા ડૉક્ટરની કથિત હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસને ડૉક્ટરનો કોહવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના માથા પર ઇજાનાં નિશાન હતાં.પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ હુડકેશ્ર્વર પોલીસ સ્ટેશનની હદમાં લાડીકર લેઆઉટ સ્થિત…
- નેશનલ
જયપુરમાં ભયાનક રોડ અકસ્માત, ઉત્તર પ્રદેશના એક જ પરિવારના પાંચના મોત
જયપુર: રાજસ્થાન જિલ્લાના જામવા રામગઢ શહેરમાં આજે ઉત્તર પ્રદેશના એક પરિવારના પાંચ સભ્યોનું મોત થયું હતું. તેઓ ખાટુ શ્યામ મંદિરે દર્શન માટે જઇ રહ્યા હતા. આ ભીષણ અકસ્માત રાજસ્થાનના જયપુર જિલ્લાના દૌસામાં થયો હતો. અહી કાર અને ટ્રક વચ્ચે સામ…
- નેશનલ
હૈદરાબાદમાં વક્ફ કાયદાની સામે 19મી એપ્રિલના યોજાશે વિરોધસભાઃ ઓવૈસીની જાહેરાત
નવી દિલ્હી: વકફ કાયદાને લઈને દેશભરમાં હજુ વિરોધ ચાલી રહ્યો છે, પશ્ચિમ બંગાળમા તો આ સ્થિતિ હિંસક બની ગઈ છે. બીજી તરફ લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે વકફ એક્ટ વિરુદ્ધ પોતાનો મોરચો ખોલી દીધી છે. તેમણે હૈદરાબાદમાં વિરોધ સભાના આયોજનની…