- ભુજ
ભુજની જુની જેલમાં પડેલાં વાહનોમાં બ્લાસ્ટ થતા લાગી ભીષણ આગ, વાહનો બળીને ખાખ
ભુજઃ રાજ્યમાં આગની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદ, રાજકોટ અને વડોદરા બાદ હવે ભુજમાં આગ લાગ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે ભુજની જુની જેલના પાલારા પાસે જે જુના વાહનો મુકવામાં આવેલા હતા તેમાં ભીષણ આગ લાગી હતી.…
- IPL 2025
પંજાબે બૅટિંગ પસંદ કરીઃ શ્રેયસને ઇલેવનના નામ યાદ નહોતા, ટીમ-શીટ મગાવી
મુલ્લાંપુર (મોહાલી): પંજાબ કિંગ્સ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે આજે અહીં આઇપીએલની 31મી મૅચમાં ટૉસ (TOSS) જીતીને બૅટિંગ પસંદ કરી હતી.કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેની આ મૅચ પહેલાં શ્રેયસે કહ્યું, અહીં છેલ્લી બન્ને મૅચમાં પ્રથમ બૅટિંગ કરનાર ટીમ જીતી હતી. બીજું,…
- નેશનલ
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ ગાંધીની મુશ્કેલી વધીઃ ઈડીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
નવી દિલ્હી: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ED એ ચાર્જશીટમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ ચીફ…
- મહારાષ્ટ્ર
રેસ્ટોરાંના માલિકની ગોળી મારી હત્યા: ચાર હુમલાખોર ફરાર
નાગપુર: આઈસક્રીમ ખાતાં ખાતાં મૅનેજર સાથે ચર્ચા કરી રહેલા રેસ્ટોરાંના માલિકની ગોળી મારી હત્યા કરવામાં આવી હોવાની ઘટના નાગપુરમાં બની હતી. બે બાઈક પર આવેલા ચાર હુમલાખોર ચાર રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ ગયા હતા.પોલીસના જણાવ્યા મુજબ ઘટના નાગપુરના અંબાઝરી…
- મહારાષ્ટ્ર
બીડમાં ભાજપના કાર્યકરની હત્યા: આરોપી પકડાયો
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લાના માંજલગાવ ખાતે મંગળવારે ભાજપના કાર્યકરની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી.ગુનો આચર્યા બાદ આરોપી શંકર ફપલે બપોરે માંજલગાવ પોલીસ સ્ટેશનમાં જઇ આત્મસમર્પણ કર્યું હતું. આ પણ વાંચો: થાણેના મંદિરમાં મહિલાનો વિનયભંગ કરવા બદલ ભાજપના…