- નેશનલ
જાપાન ભારતને ગિફ્ટમાં આપશે 2 બુલેટ ટ્રેન, જાણો એની શું વિશેષતા હશે
નવી દિલ્હી/ટોકિયોઃ ભારતના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ બુલેટ ટ્રેન માટે સૌથી મોટા સમાચાર મળ્યા છે, જેમાં જાપાન સરકારે ભારતને બે શિન્કાનસેન ટ્રેન સેટ્સ ઈ5 અને ઈ3 સિરીઝ ફ્રીમાં આપવાનો નિર્ણય લીધો છે, જેમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના ટેસ્ટિંગ અને નિરીક્ષણ કરવામાં…
- રાશિફળ
બની રહ્યો છે ગજકેસરી યોગ, રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો, જોઈ લો તમારી રાશિ તો છે ને?
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં સૌથી ધીમી ગતિએ ગોચર કરતો ગ્રહ છે શનિ અને સૌથી ઝડપથી ગોચર કરતો ગ્રહ ચંદ્ર છે. શનિ દર અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે જ્યારે ચંદ્ર દર અઢી દિવસે ગોચર છે. ચંદ્રના આટલા ઝડપથી ગોચર કરવાને કારણે કોઈને…
- ઇન્ટરનેશનલ
‘આપણે હિન્દુઓથી બિલકુલ અલગ છીએ…..’, પાકિસ્તાનના આર્મી ચીફે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર (Asim Munir) વિવાદાસ્પદ નિવેદનો આપવા માટે કુખ્યાત છે. વિદેશમાં રહેતા પાકિસ્તાનીઓને ઇસ્લામબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સંબોધિત કરતા અસીમ મુનીરે ભારત અને હિંદુઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમના નિવેદનોના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો…
- શેર બજાર
સેન્સેકસમાં ૧૫૦૦ પોઈન્ટનો ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ મુદ્દે જબરદસ્ત ખેંચતાણ અને પ્રતિપ્રહારની પ્રવૃત્તિ જોરમાં છે ત્યારે ભારતીય શેરબજારે આજે ગુરુવારે ૧૫૦૦ પોઇન્ટની છલાંગ લગાવીને રોકાણકારોને ચકિત કરી દીધા છે.ટેરિફ વોર અને મંદીની ચિંતા વચ્ચે વિશ્વ બજારમાં જોવા મળેલી નરમાઇ પાછળ…
- આમચી મુંબઈ
કાંદિવલીની એસવીપી શાળાના વાલીઓને રાહત: ફી વધારો ઘટાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના કાંદિવલીની અત્યંત પ્રતિષ્ઠિત કાંદિવલી એજ્યુકેશન ટ્રસ્ટ (કેઈએસ) દ્વારા સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધલક્ષી વિદ્યાલય (એસવીપી) સ્કૂલની ફીમાં આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં થઈ રહેલા વધારાને કારણે વાલીઓને તકલીફ પડી રહી હોવાથી વાલીઓના પ્રતિનિધિમંડળને મળ્યા બાદ શાળાના સંચાલકોએ…
- નેશનલ
RBIએ આપ્યું મહત્ત્વનું અપડેટ, અત્યારે જ જાણી લો, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા યુઝર્સ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર આપ્યા છે. આરબીઆઈ દ્વારા એક વોટ્સએપ ચેનલ શરૂ કરી છે. વોટ્સએપ ચેનલની મદદથી તમે તમામ ફાઈનાન્શિયલ માહિતી જાણી શકશો. આ માહિતી જાણવા માટે તમારે આરબીઆઈની વોટ્સએપ ચેનલ જોઈન્ટ…
- IPL 2025
પંજાબનું 111 રનમાં પીંડલું વળી ગયું
મુલ્લાંપુરઃ મોહાલીનું મુલ્લાંપુર સ્થળ પંજાબ કિંગ્સનું હોમ-ટાઉન છે, પરંતુ આજે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે અહીં આઈપીએલ (IPL-2025)માં આ જ યજમાન ટીમની ઇનિંગ્સ 111 રનના સાવ સાધારણ સ્કોર પર સમેટાઈ ગઈ હતી.પંજાબ (PBKS)ના કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને બૅટિંગ પસંદ…
- આપણું ગુજરાત
ઉનાળામાં દરેકને પીવાનું પાણી પૂરો પાડવાનો આદેશઃ ઉચ્ચસ્તરીય બેઠકમાં પાણી પુરવઠા વિભાગને આદેશ
અમદાવાદઃ ઉનાળો શરૂ થતાના સાથે અત્યારે રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, જેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજન માટે ગાંધીનગરમાં…
- મહારાષ્ટ્ર
મહાયુતિ સરકારના પતનના એંધાણ: મુખ્ય પ્રધાન-નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલે છે: રોહિણી ખડસે
મુંબઈ: એનસીપી (એસપી)ના નેતા રોહિણી ખડસેએ મંગળવારે એવો દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને તેમના ઉપપ્રમુખ એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે શાબ્દિક ખેંચતાણ ચાલી રહી છે, જેના કારણે મહાયુતિ સરકારનું પતન થશે.સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ…