- આમચી મુંબઈ
મુંબઈમાં બેસ્ટની બસ બળીને ખાખ, જાનહાનિ નહીં
મુંબઈ: ચર્ચગેટ નજીક આજે રાતે અચાનક બેસ્ટની ઇલેક્ટ્રિક બસમાં આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. બસમાં આગ લાગ્યા પછી આસપાસના લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી અને તરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગને કારણે સ્ટેશન…
- નેશનલ
દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા પાછળ ભાજપને ગુજરાતમાં હારનો ડર; આપના આક્ષેપ
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના (AAP) વરિષ્ઠ નેતા અને ગુજરાતના સહ-પ્રભારી દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈના દરોડા આમ આદમી પાર્ટીએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વિદેશી ભંડોળ કેસમાં દુર્ગેશ પાઠકના ઘરે CBIના દરોડા અંગે આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે દુર્ગેશ…
- અમરેલી
અમરેલી પોલીસ બેડામાં મોટી કાર્યવાહી; એકઝાટકે 14 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
અમરેલી: આજે અમરેલી જિલ્લા પોલીસમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને જિલ્લાના પોલીસ કાફલામાં ખળભળાટ મચી ગયો હતો. અમરેલી જિલ્લા એસ.પી. સંજય ખરાતે ફરજના સમયે ગેરહાજર રહેનારા 14 જેટલા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. પ્રાપ્ત વિગતો…
- મનોરંજન
રશ્મિકા મંદાનાએ જે ફિલ્મોને નકારી એ બ્લોકબસ્ટર રહી હતી, જાણી લો ફિલ્મની યાદી
બોલીવુડની ફિલ્મોમાં ભલે કોઈ અભિનેત્રી ચાલે કે નહીં, પરંતુ તેમના કામની અચૂક નોંધ લેવાતી હોય છે. છેલ્લે સિકંદર ફિલ્મ ચાલી નહીં, પરંતુ ફિલ્મમાં રશ્મિકાના અભિનયની નોંધ લેવાઈ હતી. રશ્મિકા મંદાના દક્ષિણ ભારતની લોકપ્રિય અભિનેત્રી છે, પરંતુ હવે તે હિન્દી ફિલ્મોમાં…
- હેલ્થ
ઉનાળામાં કાકડીનું સેવન કરવાનું ફાયદાકારક રહે છે કે નહીં સાચું શું?
હેલ્થ અપડેટઃ ઉનાળો ચાલી રહ્યો છે એટલા માટે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને શરીરમાં શક્તિ જળવાઈ રહે તેવો ખોરાક લેવા અતિ આવશ્યક છે. આવી ગરમીમાં કાકડી ખાવાથી શરીર સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. કાકડીમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન…
- આપણું ગુજરાત
અંતે મુખ્ય પ્રધાન સાથેની બેઠક બાદ 32 દિવસે સમેટાયું વ્યાયામ શિક્ષકોનું આંદોલન
ગાંધીનગર: કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં છેલ્લા 32 દિવસથી ચાલી રહેલા વ્યાયામ શિક્ષકોના આંદોલનનો અંત આવ્યો છે. છેલ્લા મહિના દિવસથી ચાલી રહેલા આંદોલન બાદ આજે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક યોજાય હતી જેમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી માટે કમિટીની…
- IPL 2025
હૈદરાબાદનો પાવરપ્લેમાં ફ્લૉપ-શૉ, મુંબઈને માત્ર 163 રનનો લક્ષ્યાંક
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ફુલ-હાઉસ વાનખેડે (WANKHEDE) સ્ટેડિયમમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં પાંચ વિકેટે 162 રન કર્યાં હતા અને મુંબઈને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો.હૈદરાબાદના 162 રનમાં અભિષેક શર્મા (40 રન,…
- નેશનલ
કૈલાશ માનસરોવર યાત્રા માટે આવ્યા સારા સમાચાર; વિદેશ મંત્રાલયે આપી મોટી અપડેટ
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના સંબધોની તણાવભરી સ્થિતિની વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક સારા સમાચાર મળી રહ્યા છે. વિદેશ મંત્રાલયની તરફથી માહિતી આપવામાં આવી હતી કે ટૂંક જ સમયમાં આ અંગે નોટિસ જાહેર કરવામાં આવશે. કોરોના મહામારી બાદ…
- મહારાષ્ટ્ર
કાળઝાળ ગરમીથી લોકોને બચાવવા નાગપુર પાલિકાએ અપનાવ્યો ‘આ’ નુસખો
નાગપુર: દેશના ઘણા વિસ્તારમાં કાળઝાળ ગરમી પડવાની ચાલુ થઇ ગઈ છે. નાગપુર સહિત આખા વિદર્ભમાં ગરમીનો પારો ઉચકાયો છે, ત્યારે લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યા છે. આકરી ગરમીથી બચાવવા માટે નાગપુર મહાનગરપાલિકા નવી જ પહેલ શરૂ કરી છે, જેમાં સિગ્નલ…