- મનોરંજન
ડિવોર્સની અફવાઓ વચ્ચે Aishwarya Rai-Bachchanએ આ શું કર્યું? જયા બચ્ચનની તો ઊંઘ થશે હરામ…
બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા સમાચાર આવી રહ્યા છે. ઐશ્વર્યા અને જયા…
- નેશનલ
ઈડીનો ગુસ્સો ઈસી પર ઠાલવ્યોઃ રાહુલ ગાંધી પર ભાજપનો કટાક્ષ
નવી દિલ્હીઃ Rahul Gandhiએ અમેરિકાના બોસ્ટન ખાતે ભારતીયોને સંબંધતા ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા અને ચૂંટણી પંચ સમાધાનકારી ભૂમિકામાં આવી ગયું હોવાની વાત કરી હતી. તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી સમયે મતદારોની સંખ્યા કરતા વધુ મત પડ્યા હોવાનું પણ જમાવ્યું હતું.તેમના…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે પિંક ઈ-રિક્ષામાં કરી મુસાફરી, જાણો કારણ?
નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ગુલાબી રંગની ઇ-રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળે છે. તેમની સાથે ઈ-રિક્ષામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે અને રાજ્ય મંત્રી મેઘના સાકોર બોર્ડીકર હતા. હવે તમારા…
- મનોરંજન
દેશની ટોચની 10 અભિનેત્રીની યાદી જાહેર, કોણ દીપિકા-આલિયા કરતા છે આગળ?
આજકાલ બોલીવુડ અને ટોલિવુડની ફિલ્મોમાં કોણ કોનાથી ચડિયાતું છે તેની ચર્ચા દરેક નવી ફિલ્મની રિલીઝ વખતે થતી હોય છે. એક પછી એક બ્લોકબસ્ટર અને રેકોર્ડબ્રેક કમાણી કરીને દક્ષિણની ફિલ્મો ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છવાઈ ગઈ છે. તેની સામે…
- સુરત
17-17 કલાક બાળ-મજૂરીઃ સુરતમાં શેઠની કરી ધરપકડ, પાંચ બાળકને મુક્ત કરાવ્યાં
સુરત: બાળકો પાસે મજૂરીકામ કરાવવું એ ગુનો બને છે, પરંતુ તેમ છતાં હજી કેટલાક વિસ્તારોમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે. સુરતમાં પણ આવી જ એક બાબતનો પર્દાફાશ થયો. મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી…
- નેશનલ
કર્ણાટકમાં પૂર્વ ડીજીપીનો ઘરેથી મૃતદેહ મળતા ખળભળાટ, પત્નીની પૂછપરછ
બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ ડીજી અને આઈજીપી ઓમ પ્રકાશની હત્યા કરી દેવામાં આવી હોવાના ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ ડીજીપીનો લોહીથી લથપથ મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસની પ્રારંભિક તપાસમાં પત્ની પર હત્યાની શંકા વ્યક્ત કરવામાં…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ભારત ‘વિરોધી’ ષડયંત્ર: આ હરકતને કારણે વધાર્યું ટેન્શન
ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના તેના સંબંધો બગડી રહ્યા છે. હવે બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચ્યું હોવાના અહેવાલ છે. બાંગલાદેશ દક્ષિણ ત્રિપુરામાં મુહુરી નદી પાસે બીજો તટબંધ એટલે કે પાળો બનાવી રહ્યું છે. જેના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં હિંદુઓ ‘અસુરક્ષિત’: હિંદુ મંત્રી પર હુમલો, જાણો શું કહ્યું વડા પ્રધાને?
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં હિન્દુ મંત્રી પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ મંત્રી પર હુમલો થયો હોવાના અહેવાલ છે. નવા નહેર પ્રોજેક્ટ સામે રેલી કાઢી રહેલા હિંદુ મંત્રી પર હુમલો એ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન મુસ્લિમ…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેને શિવસેના છોડવા માટે ‘આ’ વ્યક્તિ હતી જવાબદારઃ નિતેશ રાણેનો આક્ષેપ
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના નિવેદન બાદ પિતરાઈ ભાઇઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નિતેશ રાણેએ આજે સવાલ ઉઠાવ્યો હતો કે શું રાજ ઠાકરેને જવાબ આપવા પહેલા ઉદ્ધવને…