- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે પિંક ઈ-રિક્ષામાં કરી મુસાફરી, જાણો કારણ?
નાગપુરઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ ગુલાબી રંગની ઇ-રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળે છે. તેમની સાથે ઈ-રિક્ષામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે અને રાજ્ય મંત્રી મેઘના સાકોર બોર્ડીકર હતા. હવે તમારા…
- મનોરંજન
દેશની ટોચની 10 અભિનેત્રીની યાદી જાહેર, કોણ દીપિકા-આલિયા કરતા છે આગળ?
આજકાલ બોલીવુડ અને ટોલિવુડની ફિલ્મોમાં કોણ કોનાથી ચડિયાતું છે તેની ચર્ચા દરેક નવી ફિલ્મની રિલીઝ વખતે થતી હોય છે. એક પછી એક બ્લોકબસ્ટર અને રેકોર્ડબ્રેક કમાણી કરીને દક્ષિણની ફિલ્મો ભારતમાં જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ છવાઈ ગઈ છે. તેની સામે…
- સુરત
17-17 કલાક બાળ-મજૂરીઃ સુરતમાં શેઠની કરી ધરપકડ, પાંચ બાળકને મુક્ત કરાવ્યાં
સુરત: બાળકો પાસે મજૂરીકામ કરાવવું એ ગુનો બને છે, પરંતુ તેમ છતાં હજી કેટલાક વિસ્તારોમાં બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે. સુરતમાં પણ આવી જ એક બાબતનો પર્દાફાશ થયો. મળતી વિગતો પ્રમાણે રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી…
- નેશનલ
કર્ણાટકમાં પૂર્વ ડીજીપીનો ઘરેથી મૃતદેહ મળતા ખળભળાટ, પત્નીની પૂછપરછ
બેંગલુરુ: કર્ણાટકના પૂર્વ ડીજી અને આઈજીપી ઓમ પ્રકાશની હત્યા કરી દેવામાં આવી હોવાના ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, પૂર્વ ડીજીપીનો લોહીથી લથપથ મૃતદેહ તેમના ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસની પ્રારંભિક તપાસમાં પત્ની પર હત્યાની શંકા વ્યક્ત કરવામાં…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ભારત ‘વિરોધી’ ષડયંત્ર: આ હરકતને કારણે વધાર્યું ટેન્શન
ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારત સાથેના તેના સંબંધો બગડી રહ્યા છે. હવે બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ વધુ એક ષડયંત્ર રચ્યું હોવાના અહેવાલ છે. બાંગલાદેશ દક્ષિણ ત્રિપુરામાં મુહુરી નદી પાસે બીજો તટબંધ એટલે કે પાળો બનાવી રહ્યું છે. જેના…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં હિંદુઓ ‘અસુરક્ષિત’: હિંદુ મંત્રી પર હુમલો, જાણો શું કહ્યું વડા પ્રધાને?
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં હિન્દુ મંત્રી પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિન્દુ મંત્રી પર હુમલો થયો હોવાના અહેવાલ છે. નવા નહેર પ્રોજેક્ટ સામે રેલી કાઢી રહેલા હિંદુ મંત્રી પર હુમલો એ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન મુસ્લિમ…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેને શિવસેના છોડવા માટે ‘આ’ વ્યક્તિ હતી જવાબદારઃ નિતેશ રાણેનો આક્ષેપ
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના નિવેદન બાદ પિતરાઈ ભાઇઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક થવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન અને ભાજપના નેતા નિતેશ રાણેએ આજે સવાલ ઉઠાવ્યો હતો કે શું રાજ ઠાકરેને જવાબ આપવા પહેલા ઉદ્ધવને…
- IPL 2025
PBKS VS RCB: આરસીબીને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ, પંજાબનો કેપ્ટન ફરી નિષ્ફળ
ચંદીગઢઃ આઈપીએલની પંજાબ અને બેંગલુરુ વચ્ચેની 37મી મેચમાં ટોસ જીતીને બેંગલુરુએ બોલિંગ લેવાનો નિર્ણય કામિયાબ રહ્યો. સુપર પ્રદર્શન કરનારી પંજાબની ટીમ પહેલા બેટિંગમાં આવી ત્યારે શરુઆતથી દબાણમાં રમવાનું શરુ કર્યું હતું, જેમાં પહેલી ઓવરમાં બે રન કરીને ટીમ સર્વોચ્ચ સ્કોર…
- નેશનલ
અશ્વિને સીએસકે અને ધોની વિશે કેમ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે?
ચેન્નઈઃ રવિચન્દ્રન અશ્વિન હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (csk) ટીમમાં છે, પરંતુ તે પોતાની યુટ્યૂબ (YouTube) ચૅનલ પર સીએસકે વિશે કે એમએસ ધોની વિશે (તાજેતરમાં એક વિવાદ ચગ્યો એને પગલે) કંઈ પણ બોલી શકે એમ નથી.તાજેતરમાં અશ્વિન (R. Ashwin)ની પોતાની યુટ્યૂબ…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : હિન્દુસ્તાનના હેરિટેજ સિલ્ક રૂટની સફર ધરતી-આકાશ વચ્ચેનું સ્વર્ગ રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્વ
-કૌશિક ઘેલાણી રસ્તો જે હંમેશાં આપણને ક્યાંક ને ક્યાંક તો લઈ જાય છે. દરેક વ્યક્તિને એ ક્યાંક લઈ જાય છે. મને મન થઈ ગયું કે હું રસ્તામાં વચ્ચે જ રોકાઈ જાઉં અને પૂછી લઉં કે તું તો અહિયાં જ રહે…