- નેશનલ

રાહુલ ગાંધીની નાગરિકતા પર હાઈ કોર્ટનો સવાલ, કેન્દ્રને 10 દિવસમાં રિપોર્ટ આપવાનો આદેશ
લખનઉ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા અંગેની અરજી પર અલ્હાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે કડક વલણ અપનાવ્યું છે. હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને 10 દિવસની અંદર રાહુલ ગાંધીની નાગરિકતા અંગે સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્રને પૂછ્યું…
- આમચી મુંબઈ

ઉત્તર મુંબઈના 11 તળાવની કાયાપલટ કરાશે
મુંબઈ: ઉત્તર મુંબઈનાં ૧૧ તળાવની કાયાપલટ કરવાની જાહેરાત કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલે કરી હતી. ઉત્તર મુંબઈમાં ૧૧ તળાવ છે જેની અતિક્રમણને કારણે બદતર હાલત થઇ ગઇ છે. આગામી બે વર્ષમાં આ તળાવોને સ્વચ્છ કરી તેની આસપાસ સુશોભીકરણ કરવામાં આવશે, એવી…
- મહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવે તો મહારાષ્ટ્રમાં શું બદલાશે, ભાજપ માટે ફાયદાકારક કે નુકસાનકારક?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે, મહારાષ્ટ્રના રાજકારણમાં બે નામ જે હંમેશા સમાચારમાં રહે છે. આ બંનેની ચર્ચા વિના મહારાષ્ટ્રનું રાજકારણ અધૂરું લાગે છે. બે દાયકા પહેલા અલગ થયેલા ઠાકરે પરિવારના આ બે ચહેરાઓના ફરીથી એકસાથે આવવાની ચર્ચાઓએ…
- મહારાષ્ટ્ર

ઉદ્ધવ અને રાજ ફરી ભેગા થાય તો મરાઠી માણુસને ફાયદો થશે: રામદાસ કદમ
મુંબઈ: શિવસેનાના નેતા રામદાસ કદમે સોમવારે કહ્યું હતું કે, જો અલગ થયેલા ઠાકરે પિતરાઈ ભાઈઓ ઉદ્ધવ અને રાજ એકસાથે આવે છે, તો આ પુન:મિલન ચોક્કસપણે મરાઠી માણુસના હિતમાં હશે.કદમે કહ્યું હતું કે, જ્યારે તેઓ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અવિભાજિત શિવસેનામાં…
- IPL 2025

IPL-GT VS KKR: કોલકાતાએ ટોસ જીતીને ગુજરાતને બેટિંગ માટે આપ્યું આમંત્રણ
કોલકાતાઃ આઈપીએલ 2025ની 39મી મેચ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ KKR (Kolkata Knight Riders) Gujarat Titans (GT)ની વચ્ચે રમાઈ રહી છે. કેકેઆરના હોમગ્રાઉન્ડ ઈડન ગાર્ડન ખાતે રમાઈ રહેલી મેચમાં આજે કોલકાતાએ ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને બેટિંગ માટે આમંત્રણ…
- મહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરે ‘આધુનિક દુર્યોધન’ જેમણે રાજ ઠાકરેને શિવસેના છોડવા મજબૂર કર્યા: શિવસેના
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: શિવસેનાએ સોમવારે શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને ‘આધુનિક દુર્યોધન’ ગણાવ્યા હતા અને એવો આરોપ લગાવ્યો હતો કે તેમણે તેમના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેને બાળ ઠાકરે દ્વારા સ્થાપિત અવિભાજિત પક્ષમાં ક્યારેય ઉભરવા દીધા નહોતા.એક પત્રકાર પરિષદને સંબોધતા, શિવસેનાના…
- નેશનલ

કાશ્મીરના રામબનમાં આફતઃ હાઇ-વે પર ફસાયેલા નવદંપતી માટે ભારતીય સેના દેવદૂત બની
રામબનઃ જમ્મુ-શ્રીનગરમાં ભારે વરસાદને કારણે હાલ પૂરની સ્થિતિ છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર રામબન નજીક ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા મુસાફરોને ભારતીય સેના શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. આ વખતે ભારતીય સેનાએ એક નવપરિણીત યુગલને મદદ…
- ભાવનગર

ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવી સહિત બેના મોત
ભાવનગર: ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સાણોદર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારને આગળ જઈ રહેલી બીજી કારને ટક્કર મારતા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં…
- આમચી મુંબઈ

મુંબઈ સામે હાર્યા પછી ચેન્નઈના મુખ્ય કોચે ટીમ માટે આપ્યું નિવેદન કે, કોઈ કસર છોડશે નહીં…
મુંબઈઃ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપરકિંગ્સ હાર્યા પછી ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે તેમની ટીમ આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેમની સ્થિતિને લઇને અજાણ નથી, પરંતુ આ સાથે તેમણે કહ્યું હતું કે પાંચ વખતની ચેમ્પિયન…









