- નેશનલ
કાશ્મીરના રામબનમાં આફતઃ હાઇ-વે પર ફસાયેલા નવદંપતી માટે ભારતીય સેના દેવદૂત બની
રામબનઃ જમ્મુ-શ્રીનગરમાં ભારે વરસાદને કારણે હાલ પૂરની સ્થિતિ છે. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર રામબન નજીક ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા મુસાફરોને ભારતીય સેના શક્ય તમામ મદદ પૂરી પાડી રહી છે. આ વખતે ભારતીય સેનાએ એક નવપરિણીત યુગલને મદદ…
- ભાવનગર
ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સાળા-બનેવી સહિત બેના મોત
ભાવનગર: ભાવનગર-સોમનાથ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સાણોદર ગામ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારને આગળ જઈ રહેલી બીજી કારને ટક્કર મારતા ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના પરિણામે કાર પલટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં…
- આમચી મુંબઈ
મુંબઈ સામે હાર્યા પછી ચેન્નઈના મુખ્ય કોચે ટીમ માટે આપ્યું નિવેદન કે, કોઈ કસર છોડશે નહીં…
મુંબઈઃ વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નઈ સુપરકિંગ્સ હાર્યા પછી ટીમના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે તેમની ટીમ આ વર્ષની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં તેમની સ્થિતિને લઇને અજાણ નથી, પરંતુ આ સાથે તેમણે કહ્યું હતું કે પાંચ વખતની ચેમ્પિયન…
- જૂનાગઢ
વિસાવદર બેઠકની પેટાચૂંટણી માટે ‘બાપુ’ની એન્ટ્રી: રાજકારણમાં ગરમાવો
વિસાવદર: જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત પહેલાં જ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે પણ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે હવે આ…
- મહારાષ્ટ્ર
નાગપુર માટે આગામી 48 કલાક મુશ્કેલ, તાપમાનનો પારો 45 ડિગ્રી પાર કરશે
નાગપુરઃ દેશની આર્થિક રાજધાની મુંબઈ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં ગરમીનો પારો ઉંચે ને ઉંચે ચઢી રહ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસો મહારાષ્ટ્રના મરાઠવાડા અને વિદર્ભ વિસ્તારોને ખૂબ જ સતર્ક રહેવા કહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21થી 23 એપ્રિલ…
- સ્પોર્ટસ
હું ક્રિકેટ ન રમ્યો હોત તો સારું થાત: રિસાઈ ગયેલા અઝહરુદ્દીને કેમ આવું બોલવું પડ્યું?
હૈદરાબાદ: એક તરફ આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ખરાબ પર્ફોર્મન્સને કારણે દસમાંથી છેક નવમા સ્થાને હોવા બદલ ખૂબ ચર્ચામાં છે ત્યાં બીજી બાજુ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને હૈદરાબાદ ક્રિકેટ અસોસિયેશન (HCA)ના ભૂતપૂર્વ પ્રમુખ મોહમ્મદ અઝહરૂદ્દીન (MOHAMMED AZHARUDDIN)નો વિવાદ ચગ્યો છે. હૈદરાબાદના…
- મનોરંજન
ડિવોર્સની અફવાઓ વચ્ચે Aishwarya Rai-Bachchanએ આ શું કર્યું? જયા બચ્ચનની તો ઊંઘ થશે હરામ…
બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે અને છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા સમાચાર આવી રહ્યા છે. ઐશ્વર્યા અને જયા…
- નેશનલ
ઈડીનો ગુસ્સો ઈસી પર ઠાલવ્યોઃ રાહુલ ગાંધી પર ભાજપનો કટાક્ષ
નવી દિલ્હીઃ Rahul Gandhiએ અમેરિકાના બોસ્ટન ખાતે ભારતીયોને સંબંધતા ચૂંટણી પંચ પર પ્રહારો કર્યા હતા અને ચૂંટણી પંચ સમાધાનકારી ભૂમિકામાં આવી ગયું હોવાની વાત કરી હતી. તેમણે મહારાષ્ટ્રની ચૂંટણી સમયે મતદારોની સંખ્યા કરતા વધુ મત પડ્યા હોવાનું પણ જમાવ્યું હતું.તેમના…