- મહારાષ્ટ્ર

હરિયાણાના પિંજોરથી મહારાષ્ટ્રમાં ૩૪ દુર્લભ ગીધનું કરાયું સ્થાનાંતરણ
મુંબઈઃ આજે વર્લ્ડ અર્થ ડે નિમિત્તે હરિયાણાના પિંજોર ખાતેના ૩૪ લાંબી-ચાંચવાળા અને સફેદ-ચાંચવાળા બંને અત્યંત લુપ્તપ્રાય પ્રજાતિના ગીધ પક્ષીઓને મહારાષ્ટ્ર વન વિભાગને સોંપવામાં આવ્યા હતા. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (બીએનએચએસ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પક્ષીઓને પિંજોરના જટાયુ સંરક્ષણ સંવર્ધન…
- નેશનલ

ત્રિપુરામાં ભારે વરસાદના કારણે તબાહીઃ 400થી વધુ મકાનને થયું નુકસાન
અગરતલાઃ ત્રિપુરામાં ભારે વરસાદ અને તોફાનને કારણે 400થી વધુ ઘરોને નુકસાન થયું છે. આ માહિતી એક નિવેદનમાં આપવામાં આવી હતી. વધુમાં જણાવ્યું છે કે વીજળીના 49 થાંભલાઓ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. ગોમતી જિલ્લાના કારબુકમાં એક મકાન…
- સ્પેશિયલ ફિચર્સ

આ લોકોને એરપોર્ટ પર નથી કરાવવી પડતી કોઈ ચેકિંગ, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
આપણે જ્યારે પણ એરપોર્ટ પર જઈએ છીએ ત્યારે ફ્લાઈટ બોર્ડ કરીએ ત્યારે આપણે અનેક પ્રકારના સિક્યોરિટી ચેકમાંથી પસાર થવું પડે છે. આટલી કડક સુરક્ષા વ્યવસ્થાનો હેતુ એક જ હોય છે કે કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ના બને. સામાન્ય નાગરિકો…
- મહારાષ્ટ્ર

કોંગ્રેસને ફટકોઃ પૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે ભાજપમાં જોડાયા
મુંબઈ: કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સંગ્રામ થોપટે મંગળવારે પુણે જિલ્લાના ભોર તાલુકામાં પોતાના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ અને રાજ્યના મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળે અને પક્ષના કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચવ્હાણે થોપટેને પક્ષમાં આવકાર્યા હતા. થોપટેએ…
- Uncategorized

ગુજરાતમાં ફરી બની પ્લેન ક્રેશની ઘટનાઃ અમરેલીના રહેણાક વિસ્તારમાં પડ્યં પ્લેન
અમરેલીઃ ગુજરતમાં પ્લેન ક્રેશની ઘટના એકાદ અઠવાડિયામાં બીજીવાર બની છે અને બન્ને વખતે રહેણાક વિસ્તાર આસપાસ જ બની છે. અગાઉ જામનગરમાં આવી ઘટના બની હતી અને એક પોયાલટનું મોત થયું હતું ત્યારે હવે અમરેલીમાં આ ઘટના ઘટી છે. આ ઘટનાની…
- રાશિફળ

આજનું રાશિફળ (22/04/2025): આજે આટલી રાશિના જાતકો માટે રહેશે શુભ દિવસ, તમારો નંબર લાગશે કે નહીં, જાણી લો
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. અને તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે, જેના કારણે તમને કાર્યસ્થળમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, હવામાનને કારણે તમારું સ્વાસ્થ્ય બગડી…
- IPL 2025

GT VS KKR: ગુજરાત સામે જીતવા કોલકાતાને 199 રનનો ટાર્ગેટ, ‘પ્રિન્સ’ સેન્ચુરી ચૂક્યો…
કોલકાતાઃ અહીંના ઈડન ગાર્ડન ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સે આજે ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું, જ્યારે ટીમ કોલકાતાએ બોલિંગ લીધી હતી. કોલકાતા સામે 20 ઓવરમાં ગુજરાત ટાઈટન્સે ત્રણ વિકેટે 198 રનનો સ્કોર કર્યો હતો, જેમાં કેપ્ટન…









