- નેશનલ

તેલંગાણામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, 14 નકસલવાદીઓએ કર્યું આત્મસમર્પણ
નવી દિલ્હી : દેશના નકસલ પ્રભાવિત રાજ્યોમાં સરકારે છેડેલા નક્સલ મુક્ત અભિયાનની અસર જોવા મળી રહી છે. જેમાં તેલંગાણા પોલીસ સમક્ષ ગુરુવારે પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના 14 સભ્યોએ આત્મસમર્પણ કર્યું. તેલંગાણા પોલીસના જણાવ્યા અનુસાર વિવિધ કેડરના 14 નકસલવાદીઓએ આત્મસમર્પણ…
- IPL 2025

રાજસ્થાનના કોચ દ્રવિડના બેંગલૂરુમાં આરસીબી હવે પહેલી વાર જીતશે કે નહીં?
બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ટીમ આ વખતે આઠમાંથી પાંચ મૅચ જીતીને 10 પૉઇન્ટ સાથે ચોથા નંબર પર છે, પણ આ ટીમ એવી છે જે ઘરઆંગણે હજી સુધી એક પણ મૅચ નથી જીતી શકી. રજત પાટીદારના નેતૃત્વમાં આરસીબીએ આઠમાંથી પાંચેય…
- મનોરંજન

કરોડોની માલિક હોવા છતાં Kokilaben Ambani ખાય છે આવું ભોજન….
અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે, આ પરિવારના દરેકે દરેક સભ્યની લક્ઝુરિયલ સાઈફસ્ટાઈલ વિશે જાણવા માટે લોકો ઉત્સુક હોય છે. અંબાણી પરિવારના બિગ બોસ તરીકે ઓળખાતા કોકિલાબેન અંબાણી 90 વર્ષે પણ પોતાની સુંદરતા, લાઈફસ્ટાઈલથી પોતાની વહુ…
- સૌરાષ્ટ્ર

રાજકોટ, અમરેલી સહીત સૌરાષ્ટ્ર તપ્યું; તાપમાનનો પારો ૪૩ ડીગ્રીએ પહોંચ્યો
અમદાવાદ: ગુજરાતમાં ચૈત્ર મહિનાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૪૩ ડીગ્રી સે. તાપમાન સાથે સૌથી ગરમ રહ્યું હતું. રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ૪૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. તે ઉપરાંત કચ્છમાં ભુજ અને કંડલા એરપોર્ટ…
- અમદાવાદ

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ધામધૂમથી ઉજવાશે શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ
અમદાવાદ: આજે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો ૫૪૮મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. રાજકોટ, પાલીતાણા, ભાવનગર, જેતપુર અને ખંભાળિયા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભક્તિભાવ અને ઉલ્લાસ સાથે જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ…
- ભાવનગર

પહેલગામ આતંકી હુમલામાં ભાવનગરના મૃતકોમાં મૃતદેહ મોડી રાતે વતન પહોંચશે: સવારે કરાશે અંતિમ સંસ્કાર
અમદાવાદ: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં મંગળવારે ત્રાસવાદીઓએ પર્યટકો પર કરેલા મોટા આતંકી હુમલામાં માર્યા ગયેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને વતન લાવવામાં આવી રહ્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી મળતી વિગતો અનુસાર ભાવનગરના મૃતદેહોને બુધવાર મોડી રાત…
- સ્પેશિયલ ફિચર્સ

દિવસના આ સમયે સ્નાન કરવું મનાય છે અશુભ, તમે પણ નથી કરતા ને આ ભૂલ??
જે રીતે આપણે આપણા શરીરને અંદરથી શુદ્ધ રાખવા માટે યોગ, ધ્યાન અને મેડિટેશન કરીએ છીએ એ જ રીતે શરીરને બાહ્ય રીતે શરીરને અને સાફ-સૂથરું રાખવા માટે સ્નાન કરવા માટે જરૂરી છે. આપણી દિનચર્યા એવી હોવી જોઈએ જેનાથી આપણું દરેક કામ…
- મહારાષ્ટ્ર

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે મહારાષ્ટ્રના પર્યટકોને પાછા લાવવા કાશ્મીર પહોંચ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ રાજ્યના કાશ્મીરમાં અટવાયેલા પર્યટકોને પાછા લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બુધવારે શ્રીનગર જવા માટે રવાના થઈ ગયા હતા.રાજ્યના કેટલાક પ્રવાસીઓ અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં અટવાયેલા…
- આમચી મુંબઈ

થાણેમાં શુક્રવારે અમુક વિસ્તારોમાં પાણી નહીં
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનના જાંભૂળ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં મહત્ત્વનું સમારકામ કામ કરવામાં આવવાનું છે. તેથી કટાઈ નાકાથી થાણે સુધીના વિસ્તારમાં ગુરુવાર ૨૪ એપ્રિલના રાતના બાર વાગ્યાથી શુક્રવાર, ૨૫ એપ્રિલના રાતના બાર વાગ્યા સુધીના ૨૪ કલાક માટે પાણીપુરવઠો…









