- મહારાષ્ટ્ર
પુણેનો સંતોષ જગદાળે આતંકવાદીઓનો શિકાર થયો પણ સાંગલીનો સંતોષ જગદાળે બચી ગયો
મુંબઈ: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પુણેનો સંતોષ જગદાલે મૃત્યુ પામ્યો હતો, પરંતુ સાંગલીનો સંતોષ જગદાલે એક કલાક પહેલા જ ત્યાંથી નીકળી ગયો હોવાથી બચી ગયો હતો. છતાં તેની સલામતીની પુચ્છા કરવા તેનો ફોન સતત રણકી રહ્યો હતો. બૈસારણમાં જ્યાં હુમલો…
- ગોંડલ
ગોંડલના ચોરડી ગામે વેરહાઉસમાં ૭.૪૯ લાખની મગફળીની ચોરી મામલે પોલીસ તપાસ શરૂ
ગોંડલ: રાજકોટ જીલ્લાના ગોંડલના ચોરડી ગામે એક વેરહાઉસમાંથી નાફેડની રૂ. ૭.૪૯ લાખની કિંમતની ૨૮૭ બોરી મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. અજાણ્યા તસ્કરોએ ૧૯ એપ્રિલથી ૨૧ એપ્રિલની વચ્ચે વેરહાઉસના તાળા તોડીને આ ચોરીને અંજામ આપ્યો…
- મહારાષ્ટ્ર
મોદી સરકાર પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે: ફડણવીસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકાર ટૂંક સમયમાં પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ્સને શોધી કાઢશે અને તેમને ન્યાયના કઠેડામાં લાવશે.’અહીં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું હતું…
- સ્પોર્ટસ
ધર્મને નામે નિર્દોષ નાગરિકોને મારી નાખવા એ તો નર્યું પાપ કહેવાયઃ મોહમ્મદ સિરાજ
નવી દિલ્હીઃ કાશ્મીરના પહલગામમાં મંગળવારે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હિન્દુ પર્યટકો પર હુમલો (Terror atrack) કરીને 28 લોકોને મારી નાખ્યા અને બીજા કેટલાકને ઘાયલ કર્યા એ ઘટનાની ભારતીય ક્રિકેટરો તેમ જ ઍથ્લીટોએ આકરા શબ્દોમાં નિંદા કરી છે તેમ જ અસરગ્રસ્ત લોકોના પરિવારો…
- મહારાષ્ટ્ર
પહલગામ આતંકવાદી હુમલો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પીડિતો માટે પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બાવીસમી એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા કાયરતાપુર્ણ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા પીડિતોના દરેક પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ હુમલામાં છ પ્રવાસીઓના મોત થયા હતા, જે બધા મહારાષ્ટ્રના…
- આમચી મુંબઈ
સંજય રાઉતે પહલગામ આતંકવાદી હુમલા માટે ભાજપની ‘નફરતની રાજનીતિ’ને જવાબદાર ગણાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે બુધવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા માટે શાસક ભાજપની ‘નફરતની રાજનીતિ’ જવાબદાર હોવાનો દાવો કર્યો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.પત્રકારો સાથે વાત કરતા રાઉતે અમિત શાહને ‘નિષ્ફળ ગૃહપ્રધાન’ ગણાવ્યા હતા…
- IPL 2025
કેએલ રાહુલ આઇપીએલનો એવો પ્રથમ બૅટ્સમૅન બન્યો જેણે…
નવી દિલ્હીઃ લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમમાંથી આ વર્ષે દિલ્હી કૅપિટલ્સ (DC)ની ટીમમાં આવી ગયેલો વિકેટકીપર-બૅટ્સમૅન કેએલ રાહુલ (KL RAHUL) આ વખતે મોટા ભાગની મૅચોમાં સારું રમ્યો છે અને ત્રણ હાફ સેન્ચુરીની મદદથી તેણે દિલ્હી વતી સૌથી વધુ 323 રન…
- શેર બજાર
જાણો નવા વર્ષનો સૌથી પહેલો અને મોટો મેઇનબોર્ડ આઇપીઓ ક્યારે ખૂલશે?
નિલેશ વાઘેલામુંબઇ: ભારતીય શેરબજારમાં સુધારો થતાં લાંબા સમયથી સુસ્ત બની ગયેલી પ્રાઇમરી માર્કેટમાં પણ સુધારો થવાની આશા જાગી છે. નવા નાણાકીય વર્ષ ૨૦૨૬નો પ્રારંભ મેઇનબોર્ડ સેગમેન્ટમાં સૌ પ્રથમ એથર એનર્જીના આઇપીઓ સાથે થઇ રહી છે.ટાઇગર ગ્લોબલનું સમર્થન ધરાવતી ઇલેક્ટ્રિકલ વ્હીકલ…