- આમચી મુંબઈ
આવતીકાલે ગણપતિ વિસર્જન માટે ૧૯,૦૦૦થીવધુ પોલીસ અધિકારી-કર્મચારી તહેનાત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (ગુરુવારે) કાયદો-વ્યવસ્થાની સ્થિતિ નિર્માણ ન થાય એ માટે શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો…
- મનોરંજન
રાઘવ-પરિણીતીના લગ્ન પર ઉભો થયો વિવાદ, નેતાએ કહ્યું અઢી લાખની સેલેરીમાં 15 કરોડનો કર્યો ખર્ચ
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી લક્ઝરી હોટલમાં તેમણે ભવ્ય ડેસ્ટીનેશન વેડિંગ કર્યા…
- નેશનલ
અજીત ડોભાલે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને કહ્યું તમે પુરાવા આપો અમે તપાસ કરાવીશું…
નવી દિલ્હી: અજીત ડોભાલ સાથેની મુલાકાત દરમિયાન જોડી થોમસે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની કથિત સંડોવણીનો મુદ્દો ઉઠાવ્યો હતો…
- નેશનલ
સનાતન વિવાદ: ઉદયનિધિ સ્ટાલિન અને એ રાજા વિરુદ્ધ વધુ એક અરજી દાખલ થઇ
તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકેના સાંસદ એ રાજા વિરુદ્ધ દાખલ થયેલી અરજીને સુપ્રીમે અગાઉની અરજી સાથે…
- આમચી મુંબઈ
પુણેમાં ગણપતિના પંડાલમાં લાગી આગ, આ નેતાને અધવચ્ચે જવું પડ્યું
મુંબઈઃ પુણેના સાને ગુરુજી તરુણ મિત્ર મંડળના પંડાલમાં ચાલી રહેલા ગણપતિ કાર્યક્રમ દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી. એ વખતે…
- સ્પોર્ટસ
આયરલેન્ડ સામે વન-ડેમાં ઇગ્લેન્ડે રચ્યો ઇતિહાસ, આઠ ઓવરમાં કર્યા આટલા રન
બ્રિસ્ટલ: અહીં રમાયેલી આયરલેન્ડ અને ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વન-ડે મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ઇગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા…
- આપણું ગુજરાત
CM ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય, ભરૂચના પૂરમાં અસરગ્રસ્ત ધંધાર્થીઓને અલગથી સહાયની જાહેરાત
તાજેતરમાં રાજ્યના ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના અનેક પૂરગ્રસ્ત વિસ્તારો માટે સરકારે ખેડૂતો માટે પાક નુકસાન સામે સહાયની જાહેરાત કરી…
- આમચી મુંબઈ
બોલો, ગણપતિમાં આ કામ કરીને કમાવો પૈસા…
પુણેઃ હાલમાં રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી રહી છે અને દોઢ, દિવસ, ત્રણ દિવસ અને સાત દિવસના ગણપતિ, ગૌરી…
- સ્પેશિયલ ફિચર્સ
પહેલી ઓક્ટોબર પહેલાં આ કામ કરી લો, નહીંતર મુશ્કેલીમાં મૂકાઈ શકો છો…
સપ્ટેમ્બર મહિનો પૂરો થઈને ઓક્ટોબર મહિનો શરૂ થવાને હવે માત્ર 3-4 દિવસનો સમય બાકી છે. પહેલી ઓક્ટોબરથી પાંચ મોટા ફેરફારો…
- ધર્મતેજ
રાહુનું રાશિ પરિવર્તનઃ 30મી ઓક્ટોબર પછી આ ત્રણ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ…
વૈદિક જ્યોતિષ અનુસાર તમામ ગ્રહ દર થોડા સમયે ગોચર કરીને શુભ-અશુભ યોગ બનાવે છે અને તેની અસર એક નિર્ધારિત સમય…