- નેશનલ

સુપ્રીમ કોર્ટે રામસેતુને અરજી આવું કહીને ફગાવી દીધી….
નવી દિલ્હી: ત્રણ મોટા કેસમાંથી આજે સવારે 11 વાગ્યાને આસપાસ રામસેતુ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે આજે રામ સેતુ કેસ સંબંધિત અરજીને ફગાવી દેતાં કહ્યું હતું કે આ એક વહીવટી મામલો છે, જેના પર કોર્ટ સુનાવણી…
- નેશનલ

સુપ્રીમ કોર્ટમાં આજે આ ત્રણ મોટા કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એટલે કે 3 ઓક્ટોબરના રોજ અનેક મહત્વની બાબતોની સુનાવણી થવાની છે. જેમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ કેસથી લઈને ચંદ્રાબાબુ નાયડુની અરજી સુધીના ત્રણ મોટા કેસ સામેલ છે. આજે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મોટા કેસની સુનાવણી થશે…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની આ હોસ્પીટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત, મૃતકોમાં 12 નવજાત શિશુઓ પણ સામેલ
મહારાષ્ટ્ર જેવા દેશના મહત્વના રાજ્યમાં સ્વાસ્થ્યની સુવિધાઓ પર એક મોટો પ્રશ્નાર્થ ઉભો થઇ રહ્યો છે. નાંદેડ જિલ્લામાં આવેલી શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પીટલમાં છેલ્લા 24 કલાકમાં 24 દર્દીઓ મોતને ભેટતા હાહાકાર મચી ગયો છે. રોષે ભરાયેલા દર્દીઓના સ્વજનોએ હોસ્પીટલમાં હોબાળો મચાવતા…
- મનોરંજન

બિપાશાએ ટ્રોલરને કહ્યું તમારે જે કહેવું હોય એ કહો મારી પ્રાયોરિટી તો…
અભિનેત્રી બિપાશા બાસુ અત્યારે પોતાની પુત્રી દેવી સાથે ખાસ સમય વિતાવી રહી છે. અને તે માતૃત્વનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. જો કે તેને ઘણા લોકોએ તેનું શરીર વધવાને કારણે ટ્રોલ કરી હતી. તેને કહ્યું હતું કે તારા શરીર પર…
- નેશનલ

પ્યાર માટે ઉજમા બની ઉર્મિલા…
બરેલીઃ પ્રેમમો પડેલો માણસ બીજું કંઇ પણ વિચારવાની ક્ષમતા ખોઇ દે છે. પ્રેમનો કોઈ ધર્મ હોતો નથી, પરંતુ દરેક ધર્મમાં પ્રેમ હોય છે. હમણાં જ સીમા અને અંજુના કિસ્સામાં આપણે જોયું હતું કે પ્રેમને તો કોઇ સીમાડા નડતા નથી તો…
- નેશનલ

ચૂંટણીનો શંખનાદ કરતા પહેલા પીએમ મોદીએ રાજસ્થાનને આપી 7000 કરોડ રૂપિયાની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લાના સાંવરિયા સેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમની સાથે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને ચિત્તોડગઢથી લોકસભાના સાંસદ સીપી જોશી પણ હતા. મોદીએ મંદિરમાં પૂજારીઓનું પણ અભિવાદન કર્યું હતું. આ પછી વડાપ્રધાને ચિત્તોડગઢમાં જાહેર રેલીમાં…
- નેશનલ

અયોધ્યા પછી યુપીમાં વધુ એક તીર્થસ્થળને ડેવલપ કરાશે, સીએમ યોગીએ કરી મોટી જાહેરાત
ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સીતાપુરમાં આવેલા હિંદુ તીર્થસ્થાન નૈમિષારણ્યને લઇને મોટી જાહેરાત કરી છે. સીએમ યોગીએ જણાવ્યું છે કે અયોધ્યા સ્થિત રામ મંદિરની જેમ જ નૈમિષારણ્યનો યાત્રાધામ તરીકે વિકાસ કરવામાં આવશે.સીએમ યોગીએ સીતાપુરના નૈમિષારણ્ય તીર્થધામની મુલાકાતે પહોંચી મંદિરમાં પૂજા-અર્ચના અને…
- નેશનલ

લો બોલો, તહેવારોમાં પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં ઘટાડો થયો…
નવી દિલ્હી: અત્યારે તહેવારોની સીઝન ચાલી રહી છે. પરંતુ લોકો પર્સનલ વ્હિકલ કરતાં જાહેર વાહનોનો ઉપયોગ વધારે કરતાં જોવા મળ્યા છે. કદાચ તેનું કારણ પેટ્રોલ અને ડીઝલમાં થતાં ભાવ વધારા પણ હોઇ શકે છે. જોકે છેલ્લા ઘણા સમયથી ક્રૂડ ઓઇલના…
- આમચી મુંબઈ

બ્રિજ બન્યાને 6 મહિના પણ થયા નથી અને ડિમોલિશનનો આદેશ
મુંબઇઃ અંધેરીમાં 80 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો તેલી ગલી બ્રિજનો ખર્ચ 156 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે, પરંતુ તે હજુ પણ પૂરો થયો નથી. હવે મ્યુનિસિપલ કોર્પોરેશને આ પુલનો કેટલોક ભાગ તોડી પાડવાનો આદેશ કર્યો છે. અંધેરીમાં ટ્રાફિક…
- નેશનલ

બુલઢાણામાં પૂર ઝડપે આવતો ટ્રક ઝૂપડાંમાં ધૂસી જતાં 10 મજૂરો કચડાયા: 4ના મોત
બુલઢાણા: બુલઢાણામાં નાંદુરા-મલકાપૂર માર્ગ પર ભીષણ અકસ્માત થયો છે. પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે સ્ટીયરીંગ પરનો કાબૂ ગૂમાવતા આ ટ્રક રસ્તાની બાજૂમાં આવેલ ઝૂપડાંમાં ધૂસી ગયો હતો. આ ટ્રકે ઝૂપડાંમાં સૂઇ રહેલા 10 મજૂરોને કચડતા ચારનું ઘટના સ્થળે મોત…









